________________
૧૦
પ્રબુદ્ધ જીવન
ઑક્ટોબર, ૨૦૦૯. આગમસુત્તથી સમાસુd
હર્ષદ દોશી ઑતિ મૂસુ પૂS/ મૈત્રી મારો ધર્મ છે. ભગવાન મહાવીરનું આ સૂત્રોથી આગમ સાહિત્ય સમૃદ્ધ છે. અદ્ભુત સૂત્ર આપણને આગમસૂત્રો દ્વારા મળ્યું છે. આ આગમસૂત્રો ઉદાહરણરૂપે થોડા સૂત્રો જોઈએ. કેવા છે?
મેંતિ ભૂએસુ કપ્પએ. મૈત્રી મારો ધર્મ છે. વિશ્વના સૂક્ષ્મથી સૂક્ષ્મ ૧૯૫૬માં પરમ દાર્શનિક અને પ્રકાંડ પંડિત શ્રી જયંતમુનિનું જીવો સાથે પણ મારે મૈત્રી છે. મહાવીરની પહેલા આવી વિશ્વવ્યાપી કોલકતામાં ચાતુર્માસ હતું. ત્યારે તેઓ શ્રી એક ભાઈ સાથે વાત મૈત્રીની વાત કોઈએ કરી નથી. કરી રહ્યા હતા, જે ૫૦ વર્ષ પછી પણ મને યાદ છે.
ઉક્રિએ નો પમાયએ. ઊઠો, પ્રમાદ અને આળસ છોડો. ન એ ભાઈ કહેતા હતા કે તેમને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વાંચનમાં નિન્યવેક્સ વીરિય. તમારી શક્તિને છુપાવો નહીં. આ સૂત્રમાં એટલો અનેરો આનંદ આવતો હતો. મહારાજશ્રીએ કહ્યું કે ઉત્તરાધ્યયન પ્રભાવ છે કે તે પૂરું જીવન બદલી શકે છે. સુત્ર સ્વયં ભગવાન મહાવીરની વાણી છે, તેમના જ શબ્દો છે એટલે સ્વામી વિવેકાનંદે ઉપનિષદનું સમાન અર્થવાળું, ‘ત્તિઝત નાથન તેને વાંચીએ કે સાંભળીએ, આનંદ જ આવે.
પ્રાપ્ય વરાત્રિવધત’ વિશ્વ પ્રસિદ્ધ કર્યું હતું. તે ભાઈએ આગળ જણાવ્યું કે તેને એ ગ્રંથના દરેક શબ્દ ઘણાં અસ્થિ સત્યં પરેશ પર, નલ્થિ અસત્યં પરેશ પર. એક એકથી જ મીઠા-મધુર લાગતા હતા.
ચડિયાતા શસ્ત્ર છે, પણ અશસ્ત્રથી ચડિયાતું કોઈ નથી. નિશસ્ત્ર એ નાની ઉંમરે મેં આગમ શાસ્ત્ર કે ઉત્તરાધ્યયન સૂત્રનું નામ ગાંધીજીએ સશસ્ત્ર અંગ્રેજોને અહિંસાની શક્તિનો પરિચય આપ્યો. સાંભળ્યું નહોતું અને તેની જરા પણ જાણકારી નહોતી. છતાં, માર્ટિન લ્યુથર કિંગ અને નેલસન મંડાલાએ પણ અહિંસાની શક્તિથી મને ઘણું કુતૂહલ થયું. ભગવાનની વાણી કેવી હશે? ભગવાન શું વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નિશસ્ત્ર અહિંસાની શ્રેષ્ઠતાની કહેતા હશે? એમાં એવું શું છે કે તે મીઠું મધૂરું લાગે? વાત ભગવાન મહાવીરે આજથી ૨૬૦૦ વર્ષ પહેલા કરી હતી.
બીજે દિવસે મેં ઉપાશ્રયમાં પુસ્તકોના કબાટ ઉથલાવવા શરૂ આવા અનુપમ, આજે પણ એટલા જ માર્ગદર્શક સૂત્રો આપણા કર્યા. મને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ન મળ્યું પણ શ્રી ઉવાસગદસાંગ આગમ ગ્રંથોમાં છવાયેલા છે. વિશ્વમાંએ કેટલા જાણે છે? કેટલા સૂત્ર મળ્યું. તેમાં પણ ભગવાન મહાવીરની વાણી છે એટલું મને જૈનો પણ તે જાણે છે? સમજાઈ ગયું હતું. એ ગ્રંથમાં કથાઓ હોવાથી હું વાંચી ગયો. ભગવાન મહાવીરની વાણીઃ
આગમ સૂત્રનો આ મારો પહેલો પરિચય. કદાચ મને ઝાઝી વિદેશમાં બુદ્ધ, રામ અને કૃષ્ણના નામ જાણીતા છે. પણ મહાવીરનું સમજણ નહીં પડી હોય, તો પણ આનંદ શ્રાવકની કથા મને ગમી નામ કેટલા જાણતા હશે? ક્રિશ્ચયાનિટી, ઈસ્લામ, હિંદુ અને બૌદ્ધ ગઈ હતી.
ધર્મ ઉપર રેલવે, એરપોર્ટ અને દરેક બુકસ્ટોરોમાં સહેલાઈથી પુસ્તક આ ગ્રંથમાં આનંદ શ્રાવક સ્વયં ભગવાન મહાવીર પાસેથી ૧૨ મળે છે. પણ ભગવાન મહાવીર અને જૈન ધર્મ માટે પુસ્તક મેળવવું વ્રત ગ્રહણ કરે છે તેનું વર્ણન છે. અઈભારે, ભરૂપાણવોચ્છેએ, થોડું મુશ્કેલ છે. ગીતા, બાઈબલ, કુરાન અને ધર્મોપદ, એક જ ફૂડલેહકરણે, વગેરે શબ્દો પ્રતિક્રમણમાં આવતા હોવાથી પરિચિત ગ્રંથમાં એમના ધર્મનો સાર છે જ્યારે જેનો માટે સર્વમાન્ય અને હતા. આનંદ શ્રાવકનું વર્ણન કરતા શાસ્ત્રકાર કહે છે કે તે પોતાના ધર્મના સારરૂપ એક જ ગ્રંથની ખોટ છે. કુટુંબ અને સમાજમાં મેઢીભૂત અને ચક્ષુભૂત હતા. ત્યારે એ શબ્દનો કહેવામાં આવે છે કે જૈન ધર્મના સિદ્ધાંત અને તેનું દર્શન એટલા અર્થ સમજાયો ન હતો, આજ તેનું મહત્ત્વ સમજાય છે. આ વિશેષણ વિશાળ છે અને આગમ ગ્રંથોની સમસ્યા એટલી મોટી છે કે તેને ઘણાં માર્મિક છે. ભગવાન મહાવીરનો શ્રાવક આત્મધર્મ અને એક ગ્રંથમાં સમાવી ન શકાય. તે ઉપરાંત જૈનોના વિભિન્ન સંપ્રદાયો વ્યવહારધર્મ, બન્નેને સાથે લઈને ચાલતો હોય છે
આગમ ગ્રંથો માટે એકમત નથી. દિગંબરો માને છે કે દરેક આગમસૂત્રો આગળ જતા આગમ વાંચનનો જેમ જેમ યોગ મળતો ગયો લુપ્ત થઈ ગયા છે અને હવે ઉપલબ્ધ નથી. તેમ તેમ મને ભગવાન મહાવીરના શબ્દોની મધુરતાની સાથે ગહન વિનોબા ભાવેના પ્રયત્નથી ભગવાન મહાવીરની ૨૫૦૦મી અર્થનો પણ અનુભવ થતો ગયો. તેમાં જીવન જીવવાની કળા અને નિર્વાણ જયંતી સમયે “સમણસુત્ત'ના સંકલનથી એ કમી પૂરી થઈ મંત્ર સમાયેલા છે. વિશ્વના કોઈ પણ મહાપુરુષ, દિવ્યપુરુષ કે છે. પણ હજુ સુધી તેનો પ્રચાર થયો નથી. ફિલોસોફરે ન આપ્યા હોય તેવા ટૂંકા, અર્થથી ભરેલા, રત્ન સમાન વિશ્વના તત્ત્વદર્શનના સંપુટમાં ભગવાન મહાવીરની અહિંસા,