Book Title: Prabuddha Jivan 2009 06
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ૧on પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૦૯ કોંગ્રેસ જીતી, હવે શું? કાકુલાલ છ. મહેતા. ૧૫મી લોકસભાની ચૂંટણીનું પરિણામ શું આવશે એ વિષે કુલ ૨૧૫ પક્ષોએ ભાગ લીધેલો તેની સામે આ વખતે સાત સકારણ ચિંતા સહુને હતી જેમાં સમાન્ય પ્રજાજન જ નહિ પરંતુ રાષ્ટ્રીય પક્ષો અને ચાલીશ સ્ટેટ પક્ષો ઉપરાંત ૯૮૦ માન્ય પણ મિડીયા ઉપરાંત બન્ને મુખ્ય રાષ્ટ્રીય પક્ષ અને બીજા બધા જ પક્ષોનો રજીસ્ટર્ડ નહિ એવા મળીને કુલ ૧૦૨૭ પક્ષોએ ભાગ લીધેલો સમાવેશ થાય છે. કિંતુ પરિણામ અણધાર્યું જ આવ્યું. કોંગ્રેસ સબળ જેને કારણે મતનું વિભાજન પ્રમાણ વધી જવાનો લાભ કોંગ્રેસને પક્ષ તરીકે ઊભરી આવ્યો. આ સફળતાનો યશ રાહુલને આપવામાં મળ્યો. આવે છે એમાં કેટલુંક તથ્ય જરૂર છે પણ બીજા કેટલાક વિપરીત આમ કોંગ્રેસ જીતી છે. પ્રજાના નકારાત્મક મતથી. ખરાબમાંથી કારણો પણ છે એને તપાસીએ. જે પક્ષ ઓછો ખરાબ લાગ્યો તેને મત આપ્યો છે, આપવો પડ્યો • સપા અને રાજદએ કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને યુપી અને છે બીજા સારા વિકલ્પના અભાવે અને વિશાળ પ્રમાણમાં બિહારમાં નગણ્ય જેવી પરિસ્થિતિમાં મૂકી દેવાની ગણત્રીએ સીટ મતવિભાજનને કારણે. આ દૃષ્ટિએ કોંગ્રેસની ઐતિહાસિક જીત વહેંચણીમાં જે શરમજનક ગણાય એવી મામુલી ઓફર કરવાની થઈ છે કે મતદાતાનો જબ્બર આદેશ મળ્યો છે એવો દાવો માન્ય મુર્નાઈ કરી તેના પરિણામે રાહુલને સ્વતંત્ર રીતે લડી લઈ થઈ શકે નહિ. કોંગ્રેસને ૩૮% જેટલી સીટ મળી છે. ચૂંટણી પૂર્વના કોંગ્રેસનું ગૌરવ જાળવી લેવાની તક ઊભી કરી આપી.પરિણામે યુપીએના જોડાણને પણ ૪૮% સીટ મળી છે. ઐતિહાસિક જીત કે મુસ્લિમ મતનું વિભાજન સપા, બસપા અને કોંગ્રેસ વચ્ચે થયું. મતદાતાના જબ્બર જનઆદેશની વાત એક ભ્રમ છે, એક કોંગ્રેસને અંદાજ ૧૦% મતનો લાભ થયો. અતિશયોક્તિ અને મિડીઆ પ્રચારનો અતિરેક જ છે એમ માનવું • ચોથો મોરચો રચીને દગો રમીને સાથે હોવાનો દંભ પણ કર્યો. રહ્યું અને છતાં કોંગ્રેસ નાના નાના પક્ષના જબ્બર દબાણમાંથી દુશ્મનના દુશમન સાથે હાથ મિલાવીને ખેલ ખેલતા પણ ન બહાર આવી છે તે એક શુભ ચિહનો સ્વીકાર કરવો રહ્યો. પરંતુ આવડ્યું. દબાણથી સ્વતંત્ર નથી જ. સાથી પક્ષોના જબ્બર દબાણનીચે જ • ત્રીજા મોરચાએ પરસ્પરના અવિશ્વાસ છતાં અને સફળતાની નહિ પણ બહારથી બીનશરતી ટેકો આપનાર પણ હકીકતમાં હાર્યા શક્યતા અને સુચારુ રાજ્ય સંચાલનની તૈયારી વિના, ખેલદિલી પછી ‘ભૂતની ચોટલી' પકડી રાખીને પોતપોતાનો સ્વાર્થ સાધી વગર હાથ મિલાવ્યા એટલું જ નહિ પણ પળેપળે દરેક પક્ષ જાહેરમાં મોકો મળે સોગઠી મારવાની રાહ જોતા રહેશે. કોંગ્રેસ પણ જાણે મંતવ્યો બદલતા રહ્યા. છે એટલે સપા, રાજદ સાથે જૂના સાથી તરીકે કહીને મીઠો સંબંધ • ત્રીજા મોરચાનું નેતૃત્વ લેનાર માર્ક્સસ્ટોએ, પોતાનું સ્વતંત્ર જાળવી રાખે છે. સપા, રાજદ અને બસપનો બીનશરત ટેકો એમની સંખ્યાબળ કેટલું છે અને એમાં પણ અછત પડવાની ધારણા હોવા સામેના કોર્ટ કેસોમાં એમને રાહત આપશે. છતાં, નેતૃત્વ લેતા પહેલાં એ કેટલું અસ્વાભાવિક છે એનો પણ આ વખતની ચૂંટણીમાં ૫૪૩ સીટ માટે ૮૦૭૦ ઉમેદવાર ઊભા વિચાર ન કર્યો. રહ્યા એટલે એક સીટ માટે સરેરાશ ૧૪.૮૬% ઉમેદવારે ભાગ • ત્રીજા મોરચાના મહારથીઓને જયારે પોતાનામાં કે અંદરોઅંદર લીધો. ૧૦૨૭ પક્ષોમાંથી આ વેળો ૩૮ પક્ષોના ૫૪૩ સભ્યો પણ વિશ્વાસ નહોતો ત્યારે પ્રજા એમના પર વિશ્વાસ કેમ મૂકે એ ચૂંટાયા છે જેમાં ઓછામાં ઓછો એક સભ્ય દરેક પક્ષમાંથી ચૂંટાયો પણ ન વિચાર્યું. છે. બીજી રીતે વિચારીએ તો ૧૦૨૭ પક્ષોમાંથી ૯૮૯ પક્ષો ખાતું • રાષ્ટ્રીય પણ મધ્યમ કદથી પણ નાના કે રાજ્ય કક્ષાના પક્ષના ખોલાવવામાં નિષ્ફળ રહેલ છે. બધા જ નહિ તો પણ મોટા ભાગના નેતાઓ પણ પોતાની ક્ષમતાનો, અનુભવનો વિચાર કર્યા વિના ઉમેદવારોએ અનામત ગુમાવી છે. આ પણ એક આવકારદાયક પોતાની જાતને વડાપ્રધાન બનવા લાયક જાહેર કરવા લાગ્યા. પરિણામ છે. એથી આવતી ચૂંટણીમાં ઉમેદવારો ઓછા હશે અને ભૂલી ગયા કે “બડે બડાઈ નવ કરે, બડે ન બોલે બોલ, હીરા ખર્ચ અને કાર્યભાર ઓછો થશે એમ માની શકાય. પ્રશ્ન એ છે કે મુખસે ના કહે લાખ હમારો મોલ.” આટલી બધી વ્યક્તિઓ ચૂંટણીમાં શા માટે ઝંપલાવે છે? એક કારણ • મુંબઈમાં શિવસેના અને મનસે વચ્ચે વહેંચાયેલા મતે કોંગ્રેસને એ જણાય છે કે બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષમાં લોકશાહી તંત્રનો અભાવ લાભ કરી આપ્યો. છે. જે સત્તા ઉપર છે એમને સત્તા છોડવી નથી કારણ કે સત્તા એ • ૨૦૦૪ની ચૂંટણીમાં ૬ રાષ્ટ્રીય પક્ષો અને ૩૬ સ્ટેટ પક્ષો સહિત પૈસા બનાવવાનું સાધન છે. ૨૦૦૪માં ચૂંટાયેલા ઉમેદવારોએ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28