________________
૨૪
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯ ધર્મની પ્રગતિ થાય છે. પુણ્યથી પુણ્ય ઉદ્ભવે છે અને સ્વર્ગ તથા (છેલ્લે) સમયે સીનો તાણીને ટટ્ટાર થવું જ પડે, જરૂર પડે તો હાથમાં શસ્ત્ર મુક્તિ પણ મળે છે.' (ગાથા-૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭) લેવા જ પડે. એવા સમયે એમ ન થાય તો તે નેતાઓને પ્રજા નિર્માલ્ય
જેનોની ઉન્નતિ વિરુદ્ધ જે દયા હોય તો તે દયા પણ સંઘ શક્તિનો જ ગણે તે ભૂલવું ન જોઈએ. નિર્માલ્ય નેતાગીરીને પ્રજા કે ઈતિહાસ નાશ કરનારી છે અને વસ્તુતઃ તે હિંસા રૂપ છે માટે તેનાથી દૂર રહેવું કદીય ક્ષમા ન કરે. જોઈએ. વ્યવહારિક અને ધાર્મિક રૂપવાળી દયા શુભ છે માટે જ સેવવા “શ્રી જૈન મહાવીર ગીતા'નો “શક્તિયોગ' જે વાંચશે અને યોગ્ય છે. જેનોની સર્વશક્તિનો નાશ કરનાર (વસ્તુને) અધર્મ કહેવાય વિચારશે તેને સદાય પ્રેરક લાગશે. આ એક સર્વકાલીન પ્રેરણાની છે. જેનોની સર્વશક્તિને ધારણ કરનાર ધર્મ કહેવાય છે. (માટે તેનું ઉત્તમ અને મહાન રચના છે.
(ક્રમશ:) પાલન કરવું જોઈએ.) મહાસંઘની રક્ષા કરવામાં બધા જ ધર્મો સુરક્ષિત પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, છે. (માટે તેની રક્ષા કરવી જોઈએ.).
C/o. અનંત ચશ્માઘર, મનીષ હૉલ પાસે, અંકુર રોડ, નારણપુરા,
(ગાથા, ૮૨, ૮૩, ૮૪) અમદાવાદ-૩૮૦ ૦૧૩. શક્તિવર્ધક કાર્યોમાં કદી વિરક્તિ કરવી નહીં. જ્ઞાન વૈરાગ્ય વગેરે
પંથે પંથે પાથેય (અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ) યોગ વડે ભોગ્ય કર્મમાં આગળ વધવું જોઈએ. ભોગી લોકો સર્વ ભોગમાં
ભાઈની સેવા કરવાનો લાભ લેવો. સેવા કરનારાઓમાં સૌથી અગ્રેસર નિષ્કામ રહે તો તેનું કલ્યાણ થાય તેથી ગૃહસ્થ જેનો પોતાની શક્તિનો
કોઈ વ્યક્તિ હોય તો તે માવજીભાઈની પુત્રવધૂ ભાવનાબેન. એકલે હાથે નાશ કરતા નથી તેમ જાણવું. જેનો શારીરિક વગેરે સર્વશક્તિ માટેના
નાજુક શરીરવાળી પુત્રવધૂ ભાવનાબેન પોતાનાથી વધુ વજનવાળા શ્વસુરા નાશકારક કર્મોના વ્યભિચાર વગેરે દોષોના ત્યાગ વડે (બ્રહ્મચર્યના પાલન
માવજીભાઈના પુરુષદેહને કોઇપણ જાતના અણગમા કે સ્ત્રીસહજ સંકોચ વડે) સમર્થ બને છે.” (ગાથા, ૮૬, ૮૭, ૮૮, ૮૯)
વગર ઊંચકી લે, એમને વ્યવસ્થિત રીતે પથારીમાં ગોઠવીને પલંગ પર શ્રેષ્ઠ જૈનોએ પરસ્પર શક્તિનો વ્યય કરવો જોઈએ નહીં પરંતુ સુવડાવી દે, મા બાળકને ખવડાવે તેમ પંગુ શ્વસુરને ખુરશી પર બેસાડી શક્તિનો શુભ એવો શક્તિવર્ધક એવો યોગ કરવો જોઈએ.' કોળિયા ભરાવી પ્રેમથી જમાડે, એમનું મોટું તથા શરીર પાણીથી ધોઈ
(ગાથા, ૯૦) ટુવાલથી લૂંછી સાફ કરી આપે, આ તથા આવી અનેકવિધ સેવાઓ દીકરીની બધાય લોકોએ પોતાનું બધું જે કંઈ છે તે સંઘ માટે જ છે તેમ જેમ ખડે પગે ઊભી રહીને કરે. એ જોઈને હું તો દંગ જ રહી ગયો. પર્યુષણ માનવું જોઈએ. કર્મયોગીઓએ પોતાની મુક્તિ માટે આ ભાવના હંમેશાં પર્વ દરમિયાન પોતે આઠ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ત્યારે પણ રાખવી જોઈએ.” (ગાથા, ૯૨).
ભાવનાબેને શ્વસુરની આ સેવાઓ કરવાનું કોઈ જાતનો ભંગ કર્યા વગર મારા વચનોમાં સંશય રાખનારા નાસ્તિકો છે અને ધર્મનાશકો છે.
ચાલુ રાખ્યું હતું. ખરેખર સેવાઓની આ પરાકાષ્ટા હતી અને એમાં ઉચ્ચ તેઓ કુતર્ક કરવાથી અપયશ પામે છે અને દુર્ગતિમાં જાય છે.'
કોટિનું બાહ્યાંતર અને અત્યંતર તપ મને દૃષ્ટિ ગોચર થયું.
થોડા દિવસ પછી પુત્રવધૂ ભાવનાબેનને પોતાના પુત્રના શિક્ષણ અર્થ (ગાથા, ૯૪)
શ્વસુરની સેવા પોતાના પતિ હેમંતને સોંપી મુંબઈ જવાનું થયું ત્યારે જે ‘નાસ્તિકોના કુતર્કોમાં મારા લોકો (ભક્તો) મોહ પામતા નથી,
હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયું અને ક્યારે પણ ભૂલી શકીશ નહીં. વિદાય લેતી મારા આશ્રયે રહેલા મારામાં યત્કિંચિત શ્રદ્ધા રાખનારા જેનો (ભક્તો)
વેળાએ ભાવનાબેન બિમાર શ્વસુરને ગાલે હાથ ફેરવતા ફેરવતી કેટલીક મારી ગતિને પામે છે. (ગાથા, ૯૫).
મિનિટો સુધી સતત રડતી રહી અને આજુબાજુ ઊભેલા સૌને રડાવતી રહી. “શ્રી જૈન મહાવીર ગીતા'નો ‘શક્તિયોગ” એટલે પ્રેરણાનો અખૂટ રડતી જાય અને બિમાર સ્વસુરને કહેતી જાય, “શરીરની સંભાળ રાખજો; સ્રોત. નીડરતા, નિર્ભયતા, સમર્થતા અને તેજસ્વીતા પ્રાપ્ત કરો હું જલ્દીથી દિવાળીની રજાઓમાં તમારી સેવામાં આવી જઈશ.” ખરેખર અને ઉત્તમ જીવન જીવો ની અભૂતપૂર્વ ઉપદેશધારા આ પોતાના આ વચનને પાળવા ભાવનાબેન અને અન્ય પરિવારજનો ૨૨મી ‘શક્તિયોગ'માંથી પ્રત્યેક શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. ગુણવાન અને ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ ટ્રેન દ્વારા કચ્છ જવા નીકળી ચૂક્યા હતા પણ ધાર્મિકજનો માટે પ્રેરણાનું નવ્ય ભાથું ‘શક્તિયોગ'માંથી સંપ્રાપ્ત એઓ બધા લુણી પહોંચે તે પહેલા માવજીભાઈ આયુષ્ય પૂર્ણ કરી ગયા થાય છે. ગ્રંથલેખક શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીનું પ્રથમ શ્લોકમાં હતા. પરમકૃપાળુ સદ્ગતના આત્માને શાંતિ અર્પે. જ જે નિવેદન છે તે સત્ય છે કે જૈન સાહિત્યમાં “શક્તિયોગ' જેવી ભાવનાબેન જવી દશ પુત્રવધૂઓ, હમત જેવા સંતાનો, પ્રફુલ જેવા પ્રેરક રચના છે જ નહિ, માટે તે અભૂતપૂર્વ ગણવી રહી. ત્યાગ કરો
ભાણેજ તેમજ જરૂર પડ્યે સહકારનો હાથ લાંબો કરતા કુટુંબીજનો અને દયા કરોની સતત વાતોએ જીવનને જો નિર્માલ્ય બનાવી દીધું
માવજીભાઈની જેમ વધુ ને વધુ પરિવારોને પ્રાપ્ત થાય અને એ દ્વારા વધુ ને
વધુના જીવનબાગ મઘમઘતા બને એવી પ્રાર્થના હું મનોમન કરતો રહ્યો.* હોય તો તે પ્રેરણાનો સંદર્ભ બદલવો પડે. પાકિસ્તાનના ૫-૧૦
૪૦૯, હિન્દ રાજસ્થાન બિલ્ડીંગ, ૪થે માળે, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર મામુલી માણસો આવીને ભારત પર એટેક કરી જાય અને ભારત (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૧૪. ફોન : ૨૪૧૦૫૫૦૦, ૨૪૧૦૪૨૨ ૨. જોયા કરે તો તે મહાનતા ગણાય કે નહિ તે વિચારવું પડે. એવા રેસી :- ૨૪૧૪૪૦૧૦૨૪૧૪૫૧૬ ૧.