Book Title: Prabuddha Jivan 2009 06
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ જૂન, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જ્ઞાન અને ક્રિયાનો સમન્વય સુમનભાઈ એમ. શાહ મુક્તિમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા એ બન્ને ઈષ્ટ હોવા છતાંય, અપેક્ષાએ એવું કહી શકાય કે સમ્ય-જ્ઞાનથી મિથ્યા ભ્રમ ટળે એકાંકીપણે તેનો ઉપયોગ કરવાથી ધ્યેયની સિદ્ધિ અશક્યવત્ જણાય છે અને સમ્યક-ક્રિયાથી કર્મના બંધનો શિથિલ થાય છે. આમ ક્રિયા છે. જ્ઞાનીઓનો એવો અભિપ્રાય છે કે જ્ઞાન અને ક્રિયા એ બન્નેના અને જ્ઞાનના સમન્વયમાં જ યથાર્થ અધ્યાત્મ સમાયેલું છે એવો સમન્વયમાં શુદ્ધ અધ્યાત્મ છે. જીવની અસરથી પ્રભાવિત થઈ કર્મના જ્ઞાનીઓનો અભિપ્રાય છે. પુદ્ગલોમાં સુખ-દુ:ખ આપવાની શક્તિ પેદા થાય છે અને કર્મની બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; અસર તળે આવી જીવ પણ વિવિધ પ્રકારના સુખ-દુઃખ, અજ્ઞાન સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત અને મોહના વિપાકો અનુભવે છે. આ વસ્તુસ્થિતિ જેઓ જાણતા -શ્રીમદ્ રાજચંદ્ર નથી અથવા વિપરીતપણે જાણે છે તેઓ કાં તો એકલી ભાવના કે જ્ઞાનના બળથી અથવા એકલી ક્રિયાના બળથી મુક્તિ મેળવવાનો નિશ્ચયદૃષ્ટિનું લક્ષ કે ધ્યેય જિજ્ઞાસુ સાધકે એવા દેહધારી જ્ઞાનીઅર્થહીન પ્રયાસ કરે છે. પુરુષ પાસેથી મેળવવું ઘટે કે જેઓ મુક્તિમાર્ગ પામેલ છે અને અન્યને પમાડવાની ક્ષમતા ધરાવે છે. આવા સદ્ગુરુ પાસેથી મળેલ મુક્તિમાર્ગના સાધકને જો વીતરાગ પ્રણીત ધર્મ અંગીકાર કરવો પરમ-શ્રુતજ્ઞાનરૂપ બોધ ભવ્યજીવમાં રહેલી મિથ્યાદૃષ્ટિ કે હોય તો નિશ્ચય અને વ્યવહાર એ બેમાંથી એકનેય છોડવું હિતાવહ માન્યતાઓનો ધ્વંશ કરે છે અને સમ્યક્દષ્ટિ પ્રસ્થાપિત કરે છે. નથી, બલ્ક બન્નેના યથાર્થ સમન્વયથી હેતુ સિદ્ધ થઈ શકે છે. નિશ્ચય આવા ભવ્યજીવને સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા, અનન્યતા, આશ્રય-ભક્તિ બહુધા ભાવ-પ્રધાન છે અને વ્યવહાર ક્રિયા પ્રધાન છે. જીવ ઈત્યાદિ ઉદ્ભવે છે. આવો સાધક સદ્ગુરુની નિશ્રામાં ધ્યેયને અનુરૂપ અંતઃકરણના સહયોગથી ભાવાત્મક પરિણામો ઉપજાવી શકે જ્યારે મુક્તિમાર્ગનાં કારણો સત્-સાધનોથી સેવે છે, જે એક પ્રકારની મન, વચન, કાયાના યોગથી ક્રિયાત્મક પરિણામો નીપજે, મોહનો સમ્યક્રિયા અને પુરુષાર્થ છે. સદ્ગુરુના આજ્ઞાધીનપણામાં રહી અધિકાર જે ભવ્યજીવને ચાલ્યો ગયો છે, એવાઓની આત્માને સાધક આધ્યાત્મિક વિકાસ સાધે છે. સાધકથી થતી સમ્યકક્રિયા ઉદ્દેશીને કરેલી શુદ્ધ ક્રિયાને વીતરાગો અધ્યાત્મ કહે છે. કોઈપણ પાછળ પ્રાણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિમય જેવાં લક્ષ, હેતુ કે પરિણામની શુદ્ધિ થવા માટે નિયત કરેલાં કારણો પાંચ આશય હોવાથી તેનો ધર્મ-વ્યાપાર મોક્ષનું કારણ બની સેવવાની ભલામણ જ્ઞાનીઓએ કરેલી છે અને તેમાં ક્રિયા અંતર્ગત શકે છે. જે દ્વારોથી પોગલિક કર્મો આવે છે, તે દ્વારો બંધ કરી નવાં કર્મો રોકી દેવાં અને પહેલાંના કર્મોનો ક્ષય થાય એવા અંતરક્રિયાને કેવળ કાયાની ચેષ્ટા માનીને જેઓ માત્ર ભાવ કે આશયથી થયેલી ક્રિયાને અમુક અપેક્ષાએ પુરુષાર્થ કહી શકાય. શ્રુતજ્ઞાનને અધ્યાત્મ ગણે છે, તેઓનું જીવન દંભ-રહિત બનવું આનાથી સાધકની પ્રજ્ઞાશક્તિ પ્રજવલિત થાય છે અને આત્મિકઅશક્યવત્ જણાય છે. આનું કારણ એ જણાય છે કે છબસ્થ ગુણો નિરાવરણ થવા માંડે છે. જ્ઞાન-દર્શનાદિ ગુણો જેટલા અવસ્થામાં મન-ચિત્તાદિ ભળ્યા સિવાય કેવળ કાયાથી જાણપણે પ્રમાણમાં નિરાવરણ થયા હોય તેટલા પ્રમાણમાં તેની શુદ્ધ-ચેતના ક્રિયા થવી અશક્યવત્ છે. બીજી રીતે જોઈએ તો આત્મપ્રદેશોનું (દર્શન અને જ્ઞાનોપયોગી કાર્યાન્વિત થાય છે. છતાંય અમુક કંપન થયા વિના મન-વચન-કાયા પ્રવૃત્તિ કરી શકતું નથી. પ્રમાણમાં અપૂર્ણતા રહે છે, જેની પૂર્ણતા માટે સાધકે સતત ઉદ્યમી અથવા વાણીનો વ્યાપાર કાયાની અપેક્ષા રાખે છે અને મનનો રહેવું ઘટે છે અને જે એક પ્રકારની ધ્યેયલક્ષી ક્રિયા છે. સાધકે જ્ઞાન વ્યાપાર પણ કાયાની અપેક્ષા રાખે છે, તેમ જ વાણી અને અને ક્રિયાના સમન્વય વખતે પણ સગુરુની આશ્રય-ભક્તિ કાયાનો વ્યાપાર પણ આત્માની અપેક્ષા રાખે છે. જેઓ જીવને છોડવાની નથી પરંતુ તેને નિરંતર સતેજ રાખવાની છે. શરીરી અવસ્થામાં પણ સર્વથા નિત્ય અને નિર્લેપ માને છે, આમ ‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષઃ' એ જ્ઞાની પુરુષોનું વચન તે ઓ ના જીવનમાં વહેલા મોડા દંભનો પ્રવેશ થયા સિવાય યથાયોગ્ય જ છે એવું કહી શકાય. રહેતો નથી. જો કે આવી પરિસ્થિતિ દેહધારી સર્વજ્ઞ કે ક્ષીણમોહદશામાં સ્થિત જ્ઞાની પુરુષોને લાગુ પડતી નથી. એવું | * * * કહી શકાય કે એકલા નિશ્ચયથી ક્રિયાની ઉપેક્ષા, પ્રમાદની પુષ્ટિ, ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમા રોડ, અહંકારની વૃદ્ધિ અને આળસનો આદર વધે છે. વડોદરા-૩૯૦ ૦૦૮. ફોન : (૦૨૬૫) ૩૨૪૫૪૩૯

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28