________________
૧૨
શું બદલાયું ? વિંટીમાંથી બુટી બની હેમનું હેમજ રહ્યું, કૉંગ્રેસ અને યુપીએ બન્ને માયનોરિટીમાં હતા, આજે પણ એમજ છે. વિરોધ પર્ણો સરકારની વિરોધમાં હતા, આજે પણ એમજ છે. દબાણ ત્યારે હતું આજે પણ છે અને રહેવાનું, રીત ભલે જૂદી હોય, આર્થિક કે દેશવિદેશ નીતિ જે હતી તેજ રહેવાની. ઘણું બદલાવા છતાં કાંઈ જ નથી બદલાયું.
પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૦૯ ક્રમાીના સાધનો બની ચૂક્યા છે. કહેવાતા વૈજ્ઞાનિક દેશોના આંધળા અનુકરણને આપણે પ્રગતિના સોપાન સમજી રહ્યા છીએ, બધા જ ક્ષેત્રોમાં જીવનનું કોઈ મહત્વજ નથી રહ્યું. પૈસો, પૈસો, પૈસો અને પૈસો એ રાજકારણ તરફથી આપણને ભેટ છે. મરો ત્યાં સુધી દોડી અને દોડતા જ રહો પૈસા પાછળ. કહેવાતા કાળા નાણાંના સર્જનનું શિક્ષણ પણ આપણને આમાંથી જ પ્રાપ્ત થાય છે. સિદ્ધાંત વિહોણું રાજકારણ એટલે ભ્રષ્ટાચાર.
છેલ્લે એટલું જ કહેવું છે કે આપણા જીવનને અને આપણા વારસદારોને સરળ અને સુખી બનાવવાનું આપણે જાતે જ કરવાનું જ છે. કોઈ સરકાર એ કરી આપવાની નથી. રાજકારણે આપણા જીવન ફરતે ભરડો લીધો છે એમાંથી જાતે જ મુક્ત થવા પ્રયત્ન પણ આપણે જ કરવાનો છે, સ્વતંત્રતા જાતે જ મેળવવાની છે. શોષા વગર કોઈ સત્તાધારી બન્યું નથી, બની શકે પણ નહિ *** (વાચકોના પ્રતિભાવ આવકાર્ય
૧૭૦૪, ગ્રીન રિડ્ઝ ટાવર-૨, ૧૨૦ લિંક રોડ, ચિકુવાડી, બોરીવલી (૫), મુંબઈ-૪૦૦ ૦૯૨. ફોન: (૦૨૨) ૨૮૯૮૮૮૭૮, ચમત્કાર
મિત્રો, જે બદલાણું છે તે આ છે. મહેનત વગર અઢળક લક્ષ્મી સામેથી દોડીને મળવા આવે એવો વ્યાપાર એજ રાજકારણ. ચારિત્ર ઘડતરનું સાધન હતું જે શિક્ષા તે બની ગયું ક્રમાીનું સાધન. કહેવત છે ‘ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, કનિષ્ટ નોકરી' એ નોકરી સોનાની બેડી બનીને નવી પેઢીને ગુલામ બનાવી રહી છે. એક યંત્રના સંચા બનીને સવારથી સાંજ નહિ પણ રાત સુધી વિચારવિહોણું જીવન જીવવા લાચાર બનાવી રહી છે. જીવનની સાર્થકતા જેમાં સમાયેલી છે તે શિક્ષણની સાથે સ્વાસ્થ્ય જાળવવાની પ્રણાલી આજે રોગ અને હૉસ્પિટલ દ્વારા દવાઓના અનેક પ્રકારના એનેલાયસિસ અને ઓપરેશનો દ્વારા વર્ષો વર્ષે વધતી જતી ચાદરનો હરજીવન થાનકી
વણક૨ કબીરની આખી જિંદગી આ ચાદર વણવામાં જ પસાર થઈ ગઈ. તેમી હિંદુઓના તાશા અને મુસલમાનોના વાકાં વણીને એક સુંદર ચમત્કારિક ચાદર વણીને આપણને ભેટ આપી હતી.
તેને મેલી (Dirty) કોણે કરી? શા માટે કરી? એ વિષે વિચારવાનો સમય આવી પહોંચ્યો છે! આ રાજકારણ (Politics) કઈ બલાનું નામ છે ? કબીરજીની ચમત્કારિક ચાદરને મારા નમસ્કાર!
આપણાં ભક્ત કવિ, હરિ ઓમ શરણ ગાય છેઃ
ખેલી ચાદર ઓઢકે હૈસે, દ્વાર તુમ્હારે આ...! હે પરમેશ્વર! મૈ, મન હિ મન શરમા...!!
આ આપણી જીવન ચાદરને મેલી કરનારા પરિબળોને ઓળખવા-પારખવા રહ્યાં, કે જે આપણાને શરમાવી રહ્યાં છે.
તુંને મુઝકો જગમેં ભેજા, નિર્મળ દેહ લેકર આયા,
આકર કે સંસાર મેં મૈને, ઈસકો દાગ લગાયા.
જનમ જનમ કી મેલી ચાદર, કૈસે દાગ છુપાä..! ગાયક, મન્નાડે ગાય છેઃ
"લાજા મુખરી મેં ાગ, છૂપાએઁ ...
પર જાતું કે... લાગ જનરી મેં દઞ”
આ ડાઘમાં જ આપણાં સૌની કથા અને વ્યથા છુપાયેલી છે. કબીરજીએ, ‘જ્યોંકી ત્યોં ધર દીની ચદરિયાં'ની વાત કરી છે. જીવન દરમ્યાન કુદરતે આપણને સૌને ઓઢવા માટે જે ચાદર બક્ષી છે, તેમાં ડાઘ ના પડે તેની સાવચેતી આપણે રાખવાની છે ! રાખીએ છીએ ? ના. ગફલતમાં રહી જઈએ છીએ! જેનું પરિણામ સત્તા લાલસા, સંપત્તિનો પ્રભાવ અને
કીર્તિના કામણમાં અનુભવાઈ રહ્યું છે. ચાદર મેલી થતી રહી છે.
જીવનની બાજી જીતને બદલે હાર તરફ ધકેલાઈ રહી છે. છેવટની કડીમાં હિર આમ શરણ ગાય છેઃ
હે હરિહર! મેં હાર કે આયા...
અબ ક્યા હાર ચઢાશે...
મેલી ચાદર ઓઢકે છે, દ્વાર વધારે જી...
કબીરજીની આ ચમત્કારિક ચાદરને ડાઘ ના લાગે, તેનો ઉપાય પણ હાથવગો છે જ. જરૂર છે માત્ર તેને અજમાવવાની.
કબીરજી કહે છેઃ
કબીર, તેરી સાપડી, જલયિન કે યાસ,
આ કરે સો ભરેજા, તું કો ભરે છંદાસ !
આપણે સૌ ઉદાસ શા માટે થઈ ગયા ! આપણે આપણી તૂટીફૂટી ઝૂંપડીમાં સલામત કેમ ના રહી શક્યા ? આપણે સૌ દેખાદેખી, ઈર્ષા અને હરીફાઈમાં ફસાઈ ગયા! પરિણામે પેલી ચાદર મેલી થતી રહી, થતી ગઈ, તે એટલે સુધી કે આપણે સૌ કુદરતને ભૂલી ગયા. થાકીને હારી ગયા અને ‘હાર' ચઢાવવાની લાયકાત ગુમાવી બેઠાં.
કર્મો કોઈને છોડતાં નથી, ભલભલા ચમરબંધીને પણ નહીં! કર્મનાં ફળ ભોગવવાં જ પડે છે. યુવાની એક સંભાળવા જેવી શારીરિક અવસ્થા છે. ચારિત્ર્યની માવજત તે દરમ્યાન થતી રહેવી જોઈએ. Character પાસે Wealth કે Health ની કોઈ વિસાત નથી. બહેનોની ચૂંદડી અને ભાઈઓની ચાદર સલામત રહે એ જ અભ્યર્થના...! સીતારામ નગર, પોરબંદર.