________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧૩
ઝળહળતી જીવનજ્યોતથી મનાવ્યો મૃત્યુમહોત્સવ
હર્ષદ દોશી મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછરેલા રેન્ડી પાઉથ અમેરિકાની પ્રખ્યાત આ ચેતવણી સામે રેન્ડી પાઉશે અસાધારણ નિર્ભયતા અને કાર્નેગી મેલન યુનિવર્સિટી, પિટ્સબર્ગમાં કૉપ્યુટર સાયન્સના મક્કમતા બતાવ્યા. પોતાના સુખચેનની તેમને કોઈ ચિંતા હતી પ્રોફેસર હતા. વર્ચ્યુઅલ રિઆલિટી તેમનો ખાસ વિષય હતો. આ નહીં. કોઈ પણ રીતે બીજાને મદદરૂપ થવું તે તેનો જીવનમંત્ર હતો. નવી ટેકનોલોજી ઉપર તેમણે પાયાનું સંશોધન કર્યું હતું. જેના જતાં જતાં પણ સમાજને ઉપયોગી થવામાં તેમને ખરો સંતોષ પરિણામે વોલ્ટ ડિઝની જેવી અનેક કંપનીઓના રોમાંચક અને અને ખુશી થતા હતા. તેમણે બેધડક પોતાની જાતને પ્રયોગ માટે અદ્ભુત કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા છે. પોતાની ઝળહળતી સોંપી દીધી. કારકિર્દીમાં તેમને ભવ્ય સફળતા અને પ્રખ્યાતિ સાથે આર્થિક લાભ કાર્નેગી મેલનમાં વિદાય લઈ રહેલા મહત્ત્વના પ્રોફેસર છેલ્લું પણ મળ્યા હતા.
પ્રવચન-Last Lecture-આપે તેવી પરંપરા છે. પણ રેન્ડી પાઉશની ૪૭ વર્ષના રેન્ડી પાઉશને જુલાઈ ૨૦૦૭માં જાણ થઈ કે તેમને પત્ની “જેઈ’ એ પ્રવચન આપવા સામે નારાજ હતી. આ પ્રકારના લિવરનું કેન્સર છે. તેમના લિવરમાં ૧૦ જીવલેણ ગાંઠ હતી. પ્રવચનની તૈયારીમાં ઘણો સમય લાગે છે અને શ્રમ પડે છે. જેને ડૉક્ટરોનો અભિપ્રાય હતો કે તે હવે લગભગ ૬ મહિના બચશે. ભય હતો કે કેમોથેરપી, ડૉક્ટરો અને હોસ્પિટલની સતત મુલાકાત
અનેક સંઘર્ષમાંથી પસાર થયા પછી, કારકિર્દીની ટોચે પહોંચે અને નબળાઈને કારણે રેન્ડી પાઉશનું શરીર તે શ્રમ સહન નહીં કરી ત્યાં માથે આભ તૂટી પડ્યું હોય તેવા સમાચારથી ગમે તેવો શકે. વળી પ્રવચન માટે વર્જિનિયાથી પિટ્સબર્ગની મુસાફરીની પણ હિંમતવાન માણસ પણ ભાંગીને ભૂક્કો થઈ જાય. રેન્કી પાઉશે શરીર ઉપર માઠી અસર પડે. જેઈની ઇચ્છા હતી કે રેન્ડી પાઉશ કહ્યું, “હું નસીબદાર છું. હવે હું જાણું છું કે મારી કેટલી આવરદા વધુમાં વધુ સમય કુટુંબ સાથે વિતાવે. બાકી છે. બચેલું જીવન અને સમયનું આયોજન કરવાની મને તક રેન્ડી પાઉશ પ્રવચન આપવાના નિર્ણયમાં અડગ હતા. તેમણે મળી છે. લાંબા જીવન કરતાં બીજા માટે જીવવું વધારે મહત્ત્વનું જેઈને સમજાવ્યું કે તે પોતે પૂરો સમય કુટુંબ સાથે ગાળવા ઇચ્છતા છે.”
હતા. પણ, તેમના જીવન અને કારકિર્દીમાં અનેક મિત્રો, સાથીઓ મોટા ભાગના માણસો પુરેપૂરું જીવન વેડફી નાંખતા હોય છે, ત્યારે અને વિદ્યાર્થીઓનો મોટો ફાળો હતો. જીવનના છેલ્લા દિવસોમાં રેન્ડી પાઉશ ગંભીર જીવલેણ માંદગીમાં પણ જીવનની દરેક પળનો તેમને આ છેલ્લા પ્રવચન દ્વારા ઋણ સ્વીકારનો, બધાને મળવાનો, પૂરો ઉપયોગ કરવા માંગતા હતા.
પોતાના અનુભવ અને જીવનદૃષ્ટિ રજૂ કરવાનો અવસર મળતો રેન્ડી પાઉશ અત્યંત લાગણીશીલ અને કુટુંબને સમર્પિત પતિ હતો. અને ત્રણ બાળકોના પિતા હતા. જીવલેણ કેન્સરની જાણ થતાં તેમની છેલ્લી દલીલ સૌથી વધારે સચોટ હતીઃ “આપણાં બાળકો તેમણે ચાર નિર્ણય લીધા. (૧) કાર્નેગી મેલનમાંથી નિવૃત્ત થવું, અત્યારે નાના છે. મોટા થશે ત્યારે તેમને પિતાની કેવી યાદગીરી (૨) પત્ની, સગાં વર્જીનિયા રહેતા હતા ત્યાં સ્થળાંતર કરવું, (૩) હશે? તેમને તો સાંભળેલી વાતનો જ આધાર મળશે. મારા કેન્સર ઉપર શોધ કરી રહેલી કોઈ પણ પ્રયોગશાળા કે હોસ્પિટલને પ્રવચનની સી. ડી. તેમને મારી જીવનયાત્રાનો વધારે સ્પષ્ટ ખ્યાલ પોતાની ઉપર પ્રયોગ કરવાની છૂટ આપવી અને (૪) પોતાના આપશે. તું મારા માટે તેમને જે કંઈપણ જણાવીશ તેના કરતાં સાથીઓ અને વિદ્યાર્થીઓને અલવિદા કહેવા માટે કાર્નેગી મેલનમાં પણ વધારે ઉડી અસર એ સી.ડી.ની થશે. બાળકો પોતાના પિતા એક પ્રવચન આપવું.
કેવા હતા તે જાતે નિર્ણય લઈને સમજી શકશે.” તેમના છેલ્લા બે નિર્ણય હિંમતભર્યા અને અસાધારણ હતા. છેવટે તેમને પ્રવચન માટે જેઈની અનુમતિ મળી ગઈ. તેમની પત્ની અને મિત્રો અવાક્ થઈ ગયા હતા.
યુનિવર્સિટીએ પ્રવચન માટે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૭નો દિવસ કેમોથેરપી અત્યંત કષ્ટદાયક સારવાર છે. તેની આડ અસર એટલી નક્કી કર્યો. તે માટે રેન્ડી પાઉશે ૧૭ તારીખે પિટ્સબર્ગ પહોંચવું પ્રબળ છે કે દરદી હતાશ થઈ જાય છે અને કંટાળીને થાકી જાય છે. જોઈએ. તેમાં એક મોટી અડચણ ઊભી થઈ. ૧૭ તારીખે જોઈનો તેમાં નવી શોધ, સારવાર અને ઔષધના પ્રયોગ માટે પોતાની જન્મદિવસ હતો. પતિ-પત્ની બન્ને જાણતા હતા કે જન્મદિવસ સાથે જાતને સોંપી દેવી એ નર્યું પાગલપણું લાગતું હતું.
ઉજવવાનો આ છેલ્લો અવસર હતો. એ સમયે જ રેન્ડી પાઉશ ડૉક્ટરોએ તેમને ચેતવણી આપી કે પ્રયોગના ગંભીર પરિણામ કુટુંબથી દૂર રહે તે જોઈ કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર ન હતી. પણ આવી શકે છે. કદાચ તાત્કાલિક મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોને સાથે લઈ જઈ શકાય તેમ ન હતું અને બાળકોને એકલા