Book Title: Prabuddha Jivan 2008 11 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ “ધર્મચિંતનના ચાર સૂત્રો' 7 શ્રી વસંતભાઈ ખોખાણી (શ્રી મુંબઈ જેન યુવક સંઘ સંચાલિત ૭૪ મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પાટકર હોલ-મુંબઈ ખાતે તા. ૨૭ ઑગસ્ટ-૨૦૦૮ બુધવારના રોજ રાજકોટના પ્રખર તત્ત્વચિંતક અને પ્રભાવી વક્તા શ્રી વસંતભાઈ ખોખાણીએ આપેલ વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ.) પૂર્વાચાર્ય વિરચિત શ્રી ગૌતમ કુલકની ગાથા ૧૨માં જ્ઞાની ૩. સત્ય વાક્યમ્ – સત્યવાણી ઉચ્ચારવી. ભગવંત ફરમાવે છે કે ૪. કાલે શકત્યાં પ્રદાની – યથાકાળે યથાશક્તિ દાન કરવું. ન ધમ્મકક્શા પરમન્ચિ કર્જ, ન પાણિહિંસા પરમ અકર્જ | ૫. પરસ્ત્રીકથા મૂકભાવ – પરસ્ત્રી સંબંધી વાતોમાં મોનભાવ ન પ્રેમરાગા પરમર્થીિ બંધો, ન બોડિલાભા પરમલ્થિ લાભો || -ઉદાસીન રહેવું. ધર્મકાર્યો સમાન ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી, જીવહિંસા સમાન ૬. તૃષ્ણા સ્ત્રોતો વિભંગો– તૃષ્ણાના મૂળને છેદવું. નિકૃષ્ટ–જઘન્ય કોઈ અકાર્ય નથી. પ્રેમરાગના બંધન સમાન કોઈ ૭. ગુરુષ ગુણીજન ચ વિનય ! – ગુરુજન, ગુણીજન પ્રતિ બીજું ઉત્કૃષ્ટ બંધન નથી અને બોધિલાભ સમાન ઉત્કૃષ્ટ બીજો વિનયવંત થવું. કોઈ લાભ નથી. ૮. સર્વભૂતાનુકંપા – પ્રાણીમાત્ર પ્રતિ અનુકંપા રાખવી. (૧) ધમ્મકક્શા પરમત્યિ કર્જ ! | ‘શ્રેયષામ એષ: પન્થાઃ'T ધર્મકાર્યના શ્રેયનો આ જ માર્ગ છે. ધર્મ એ જીવને ધારણ કરે છે. ધર્મ જીવને અધોગતિમાં જતા સર્વ જીવોના કલ્યાણ, હિત અને મંગલનો આ ધર્મ-આચાર અટકાવે છે. ધર્મ એ જ કે જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ સામાન્યતઃ સર્વશાસ્ત્રોમાં ઉપદેશ્યો છે. થાય. એ જ ધર્મ ઉત્કૃષ્ટ અને બળવાન છે કે જે ધર્મ જીવને સંસાર જે ધર્મમાં વિષયોથી વિરાગ, કષાયોનો ત્યાગ, ગુણોમાં પ્રીતિ પરિક્ષણ કરવામાં ઉત્તમ હોય અને જીવને નિજસ્વભાવમાં સ્થિતિ (પ્રમોદભાવ) અને ક્રિયાઓમાં અપ્રમાદીપણું એટલે કે અપ્રમત્તતા કરાવવાને બળવાન હોય. હોય તે ધર્મ જ જગતમાં જીવોને મોક્ષસુખ આપવાવાળો બની ધર્મનો મહિમા વર્ણવતા જ્ઞાની ભગવંત કહે છે કે સર્વ કળા- શકે છે. ઓને એક ધર્મકળા જીતે છે. સર્વ કથાઓને એક ધર્મની કથા જીતે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિના છે. સર્વબળોને એક ધર્મનું બળ જીતનારું છે અને સર્વ પ્રકારના સર્વ પ્રકારના તાપ, ઉત્તાપ અને સંતાપરૂપ આ કલેશમય સંસારમાં સુખોને ધર્મનું (સમતાનું) સુખ જીતે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ કેવળ ધર્મ જ જીવોને શરણભૂત છે. છે તો આત્માનો સ્વભાવ સમતા છે માટે સમતા એ ધર્મ છે. “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય, આરાધ્ય પ્રભાવ આણી કહ્યું છે કે “ધર્માત્ શ્રેષ્ઠ પર નાસ્તિ'. ધર્મથી ઉત્તમ કે ચડિયાતું અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્યહાશે.” અન્ય કશું જ નથી એમ વિચારીને સર્વ જીવોએ શીધ્રાતિશીધ્ર ધર્મની જગતજીવોનું જિવિતવ્ય અશાશ્વત અર્થાત્ કાલવર્તી, અનિયત આરાધના કરવી જોઈએ. ધર્મની આરાધના માટે માનવદેહથી ઉત્તમ કાલિક અને ક્ષણભંગુર કહ્યું છે. તેથી હે ભવ્ય જિનેશ્વર ભગવાને અને ઉત્કૃષ્ટ બીજો કોઈ દેહ કે ભવ નથી. આથી જ શાસ્ત્રમાં કહ્યું ઉપદેશેલા સુંદર અને હિતકારી ધર્મમાં જ પ્રવર્તા. સર્વજ્ઞ જિન છે કે જ્યાં સુધી ઈન્દ્રિયો શિથિલ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, કથિત ધર્મ જ રક્ષણ કરનાર, શરણભૂત અને સદ્ગતિને આપનારો રોગ અને વ્યાધિના વિકારો શરીરમાં જાગ્યા નથી, મૃત્યુ હજુ સમીપ છે તેને જ આરાધો. આમ ‘ન ધમ્મકક્શા પરમલ્થિ કર્જ' | આવ્યું નથી ત્યાં સુધીમાં હે! જીવ તું શાસ્ત્રોવિહિત ધર્મકાર્યો ધર્મસમાન ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી. દ્વારા ધર્મનું આરાધન કરી લે. (૨) ન પાણિહિંસા પરમ અકર્જ ! ધર્માત્ સુખ’ – ધર્મથી જ સર્વ સુખો પ્રાપ્ત થાય છે. મનુષ્યો, જીવહિંસા જેવું નિકૃષ્ટ – જઘન્ય બીજું કોઈ અકાર્ય એટલે કે રાજાઓ કે દેવોને જે કંઈ સર્વોત્તમ સુખો મળે છે તે ધર્મકરણીના પાપ નથી. જ પરિણામો છે. બીજ વાવ્યા વિના માત્ર પાણી પાઈને કોઈએ શાસ્ત્ર ફરમાવે છે કે સર્વે પાણા ણ તંતવા પ્રાણીમાત્ર સર્વે ખેતરમાં અનાજ પકવ્યું હોય તેવું સાંભળ્યું છે? તો પછી ધર્મ અવધ્ય છે. સવૅસિ જિવિય પીયા સર્વ જીવોને જીવવું પ્રિય છે, વિના સુખપ્રાપ્તિ થાય એ કંઈ રીતે શક્ય બને. આમ ધર્મ જ મરવું કોઈને ગમતું નથી. સર્વસુખોનું બીજ છે. પાંચ ઈન્દ્રિય, ત્રણ બલ (મન, વચન, કાયા) એક શ્વાસ તથા શાસ્ત્રોમાં ધર્મકાર્યોનું સ્વરૂપ આ પ્રમાણે છે. એક આયુ એમ દશ પ્રકારના પ્રાણ ધારણ કરીને પ્રાણીઓ જીવન ૧. પ્રાણઘાતા નિવૃત્તિઃ | – પ્રાણાતિપાત અથવા હિંસાથી નિવૃત્ત જીવે છે જેમાં ઓછામાં ઓછા ચાર તથા વધુમાં વધુ દશ પ્રાણથી થવું. જિવિતવ્ય હોય છે. ૨. પરધન હરણે સંયમી – અચૌર્ય. પરધન કદી ન કરવું. પાણિહિંસા એટલે કે પ્રાણાતિપાત, વધ કે ઘાતનું સ્વરૂપ આPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28