Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/526004/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- | *** શ્રી મુંબઈ જૈત યુવક સંઘનું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન વિક્રમ સંવત ઃ ૨૦૬૫ વીર સંવત : ૨૫૩૫ કારતક વદ તિથિ જિન-વચન પરમ વિજય जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । ए जिज्ज अप्पाणं एस मे परमो जओ ।। -ઉત્તરાધ્યયન-૨-૩૪ દુર્જેય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં પોતાના આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય છે. जो मनुष्य दुर्जेय संग्राम में दस लाख योद्धाओं को पराजित करे, इस की अपेक्षा कोई अपने आप को जीते यही परम विजय है In war a man may defeat a million invincible enemies but conquering one's own self is the greatest victory. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઝિન-વચન'માંથી) ૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ આચમન વિશ્વનો મહાન કોશ ગ્રંથાધિરાજ ‘અભિધાત–રાજેન્દ્ર' હવે ઈન્ટરનેટ પર સંસ્કૃત તથા પ્રાકૃતમાં ૬૦,૦૦૦ શબ્દોના જ્ઞાનભંડારનો અમૂલ્ય ખજાનો એવો ગ્રંથાધિરાજ ‘અભિધાન-રાજેન્દ્ર” હવે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કલિકાલ કલ્પતરૂ વિશ્વપૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીએ ૭૩ વર્ષની ઉંમરે લખવાની શરૂઆત કરી પૂરા ચૌદ વર્ષોની આકરી જહેમત બાદ આ ગ્રંથ પૂર્ણ કર્યો હતો. ૧૦,૫૬૦ના પૃષ્ઠોવાળા આ કોશમાં લગભગ ૪થી ૫ લાખ શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથાધિરાજના સાત ભાગ છે અને તેનું કુલ વજન લગભગ ૩૫થી ૪૦ કિલો છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજય-જયંત સેનસૂરીશ્વરજીના આશીર્વાદથી તેમના શિષ્ય મુનિરાજશ્રી વૈભવરત્નવિજયજીની પ્રેરણાથી ભારતમાં સંચાલક ભાવુક ડી. દોશી, આકાશ એમ. અદાણી, ગુરુ જે. પ્રબુદ્ધ જીવન દોશી, અભિષેક બી. જૈન તથા વિદેશમાં શ્રી મહેન્દ્ર સી. વીરા (યુએસએ), હેમીન એમ. સંઘવી (લંડન), દર્શીલ ડી. દોશી બેિંગકોકના સતત પરિશ્રમથી આટલા વિશાળ ગ્રંથની WWW. નામની rajendrasurinet.com વેબસાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સર્જન-સૂચિ ક્રમ કૃતિ કર્તા (૧) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઃ એક યશગાથા ડૉ. ધનવંત શાહ (૨) ધર્મ ચિંતનના ચાર સૂત્રો’ (૩) બળાપો (૪) બુદ્ધિના પગલાથી પ્રારંભાતી સુખ-યાત્રા (૫) આવું કેમ ? (૬) પ્રાચીન નગર બજરંગગઢ (૭) શ્રી જૈન-શ્રદ્ધા યોગ-મહાવીર ગીતા : એક દર્શન (૮) ચાલો ! દાદાના દિવ્ય ધામને ઓળખીએ (૯)જૈન પારિભાષિક શબ્દકોશ (૧૦) સર્જન સ્વાગત (૧૧) પંચે પંથે પાથેય ખુમારીનો ખોંખારો (૧૨) આચમન : ‘અભિધાન-રાજેન્દ્ર’ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ શોધકર્તાઓ, સાહિત્યકારો તથા વિદ્વાનોને માટે તો આ અત્યોત્તમ અને ઉપયોગી કાર્ય થયું છે. વેબસાઈટમાં આ મહાનગ્રંથના કર્તા જૈનાચાર્ય શ્રીમદ્ રાજેન્દ્રસૂરીજીનું જીવનચરિત્ર પણ હિન્દી, અંગ્રેજી તથા ગુજરાતીમાં વાંચવા મળે છે. ૩પુષ્પાબેન પરીખ શ્રી વસનભાઈ ખોખાણી પૃષ્ઠ ક્રમાંક મોં. રાત્રિત પડય આ. વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મ. ડૉ. પ્રવિણભાઈ સી. શાહ ગીતા જૈન પ. પૂ. મુનિ શ્રી વાત્સલ્યદીપ ડૉ. અભય આઈ. દોશી ડૉ. જીતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ Website: www.mumbai_jainyuvaksangh.com email : info@mumbai_jainyuvaksangh.com પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા. પુષ્પાબેન પરીખ છ છ ! છુ ? ? ૧૧ સ્વ ઇ છે છ ૨૮ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના - ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) = ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) • ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન' પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણો પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. = શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. = શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪, ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬| @મેનેજર Page #3 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૮ ૦ ૦ અંક: ૧૧ ૦ ૦ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ ૦ UGI& GAG ૦ ૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦ ૦ માનદ્ મંત્રી : ધનવંત તિ. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઃ એક યશગાથા મુંબઈની ધનજી સ્ટ્રીટના એક ઓરડામાં સમાન વિચારધારાની સંઘ પત્રિકા' એવું નામાભિધાન રાખ્યું. તા. ૩૧-૮-૨૯ થી બે-ત્રણ વ્યક્તિ એકત્રિત થઈ અને જૈન ધર્મમાં તેમજ સમગ્ર તા. ૨૨-૧૦-૩૨. પછી ‘પ્રબુદ્ધ જૈન” (તા. ૨૯-૧૦-૧૯૩૨ સમાજ અને વિશેષતઃ જૈન ધર્મના કેટલાંક કાર્યો અને રિવાજોથી થી તા. ૯-૯-૧૯૩૩). પ્ર.જી.ના અમર અરવિંદ ઉપરના એક અસંતુષ્ટ એવા એ વિચારવંત મહાનુભાવોએ પોતાના એ નવા લેખ ઉપર બ્રિટિશ સરકારની લાલ આંખ થઈ, પણ “પ્રબુદ્ધ જૈન” વિચાર વહેણને સમાજમાં ઉમેરવા એક સંગઠનની સ્થાપના કરી, ઝુક્યું નહિ અને ‘તરુણ જેન' નામ ધારણ કર્યું. તા. અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો જન્મ થયો, એ દિવસ હતો તા. ૧-૧-૧૯૩૪ થી તા. ૧-૮-૧૯૩૭ સુધી. ફરી પાછું, તા. ૩-૨-૧૯૨૯નો. ૧-૫- ૧૯૩૯ થી ‘પ્રબુદ્ધ જૈન” નામાભિધાન ધારણ કર્યું. પરંતુ રોટરી અને લાયન્સ કલબ હવે ‘પ્રબુદ્ધ જૈન' માત્ર એક જેવી અન્ય સામાજિક આ અંકના સૌજન્યદાતા વર્ગનું જ ન રહેતા સમગ્ર સંસ્થાઓનો જન્મ આ રીતે શી કાન્તિલાલ રમણલાલ પરીખ-દિલ્હીવાળા ગુજરાતનું બની ગયું હતું. થયો હતો અને વર્તમાનમાં એની બેઠક ‘નવજીવન’ અને એ બધી સંસ્થાઓ વિશાળ સ્મૃતિ: સ્વ. શ્રીમતી કંચનબેન કાન્તિલાલ પરીખ “હરિજન બં ધ"ની નજીક વટવૃક્ષ બની પોતાના ક્ષેત્રે હતી. કાકા સાહેબ કેવા ભવ્ય કામો કરીને વિશ્વના સમસ્ત માનવ જીવનને કેટલી કાલેલકરનું એ લાડકું અને ૫. સુખલાલજી જેવા અન્ય ચિંતકો બધી ઉપયોગી થઈ રહી છે એનો આજે સમાજ સાક્ષી છે. તેમજ સાહિત્યકારોનું એ માનીતું બન્યું એટલે અન્ય બૌદ્ધિક આજે ૭૯ વર્ષની ઉંમરે પણ આ સંઘ એની અનેકવિધ ઋષિઓએ ‘પ્રબુદ્ધ જૈન'ને વિસ્તારવાની સલાહ આપી અને તા. પ્રવૃત્તિઓથી યુવાન છે. ૧-૫-૧૯૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન” “પ્રબુદ્ધ જીવન' બન્યું, જે વર્ષોથી વિચારક પરમાણંદ કુંવરજી કાપડિયા એના મુખ્ય સુત્રધાર, આપના કરકમળમાં આવી રહ્યું છે. અને પછી તો કારવાં બનતા ગયા! કેટલાં બધાં મહાનુભાવો! આમ આ મુખપત્રને પણ ૭૯ વર્ષ થયા. ગુજરાતના બોદ્ધિક પ્રકાંડ પંડિત સુખલાલજી, કાકા સાહેબ કાલેલકર, જમનાદાસ ઋષિઓએ એને હુંફ આપી છે અને આ જ્ઞાન જ્યોતને પ્રવજવલિત અમરચંદ ગાંધી, ડૉ. વૃજલાલ મેઘાણી, ચંદ્રકાંત સુતરિયા, રાખવા શ્રીમંતોએ ઉદાર હાથે દાનનો પ્રવાહ વહેતો કર્યો છે. આ તારાચંદ કોઠારી, મણિલાલ મોકમચંદ શાહ, ચીમનલાલ ચકુભાઈ એક વિરલ ઘટના છે એટલું જ નહિ, એ વર્ગની સાહિત્ય અને સમાજ શાહ અને ડૉ. રમણલાલ શાહ. પ્રત્યેની જાગૃતિની સાબિતી છે. સંસ્થાનું મુખપત્ર : આ મુખપત્ર, તરુણ જૈન, પ્રબુદ્ધ જૈન-જીવનને જે પ્રારંભમાં એ સમયે પોતાના વિચારોને સમાજ સમક્ષ રજૂ કરવા સંસ્થાને સાપ્તાહિક, પાક્ષિક અને હવે માસિક છે એનું જમનાદાસ ગાંધી, પોતાના એક મુખપત્રનું પ્રકાશન કરવાની ઈચ્છા થઈ, અને ચંદ્રકાંત સુતરિયા, રતિલાલ કોઠારી, મણિલાલ મોકમચંદ શાહ, સ્થાપના પછી તરત જ છ મહિના બાદ તા. ૩૧-૮-૧૯૨૯ના તારાચંદ કોઠારી, પરમાનંદ કુંવરજી કાપડિયા, ચીમનલાલ ચકુભાઈ મુખપત્રનું પ્રકાશન શરૂ થયું. પ્રારંભમાં ‘શ્રી મુંબઈ જૈન યુવક શાહ અને ડૉ. રમણલાલ ચી. શાહે તંત્રીસ્થાન શોભાવ્યું; એમાંય Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ ડૉ. રમણલાલ શાહની તંત્રી સ્થાને સેવા તો અવિરત લગભગ પ્રમુખસ્થાન શોભાવ્યું અને પ્રતિ વર્ષે આ વ્યાખ્યાનમાળા ઉચ્ચ ૨૪ વર્ષની. શિખરે બિરાજતી રહી. આ મુખપત્રને ગુજરાતના સર્વે સમર્થ ચિંતકો અને સાહિત્ય- ઓશો રજનીશ જ્યારે આચાર્ય રજનીશ હતા ત્યારે મુંબઈમાં કારોની કલમનો લાભ મળ્યો, મળતો રહ્યો છે, અને એ કલમે સૌ પ્રથમ એઓશ્રીનું વક્તવ્ય આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રબુદ્ધ જીવન'ના વાચકોને પોતાના જીવનને પ્રબુદ્ધ ભાવ તરફ પ્રસ્તુત થયું હતું. આવા તો અનેક મહાનુભાવો આ ગતિ કરવાની પ્રેરણા આપી છે. કેટકેટલા સંતો, ચિંતકો અને વ્યાખ્યાનમાળામાં પધાર્યા છે. કેટકેટલાના નામ યાદ કરીએ? હવે સાહિત્યકારોના નામનો ઉલ્લેખ કરું? સર્વેને નત મસ્તકે અમારા તો આ વ્યાખ્યાનમાળાના વક્તવ્યો સી.ડી. ઉપરાંત વેબ સાઇટ વંદન. ઉપર પણ બીજે જ દિવસે સાંભળી શકાય છે. આ “પ્રબુદ્ધ જીવન' સંઘના આજીવન સભ્યો તેમજ ગુજરાતના આ વ્યાખ્યાનમાળા જેમ જેમ હરણફાળ ભરતી ગઈ અને એની ચિંતકો, સર્જકો અને સાહિત્યકારોને વિના મૂલ્ય દર મહિને અર્પણ યશોગાથા ગુંજતી ગઈ એમ એને સ્થિરતા આપવાની જવાબદારી કરાય છે, ઉપરાંત આર્થિક સહાય માટે જાxખ ન લેવાનો સંસ્થાનો પણ ઉપસ્થિત થઈ. હૉલના ભાડા, વિદ્વાન વક્તાઓને પુરસ્કાર, અફર નીતિનિયમ રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે “પ્રબુદ્ધ જીવનને પ્રવાસ ખર્ચ અને અન્ય વહિવટી ખર્ચ, તેમજ પ્રત્યેક વર્ષે મોંઘવારી! આર્થિક ખોટ સહન કરવી પડે અને એથી કદાચ એની સ્થિરતા પરંતુ શુભ કામનો સાદ સૌ સજ્જનો સાંભળે એમ સેવંતીલાલ પણ જોખમાય. આ કારણે ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરી કાંતિલાલ ટ્રસ્ટે આ વ્યાખ્યાનમાળા માટે કાયમી ભંડોળ આપ્યું અને કાયમી ભંડોળ માટે સમાજને વિનંતિ કરી. તેમજ આજીવન અને એ વ્યાજની રકમ ઓછી પડી ત્યારે ફરી કાયમી રકમ વધારી, સભ્યોને પૂરક રકમ મોકલવાની વિનંતિ કરી; સાથોસાથ પ્રત્યેક એટલું જ નહિ હજી પણ દર વરસે ખૂટતી રકમ સંઘને એ ટ્રસ્ટ અંક માટે સૌજન્ય યોજના પણ પ્રસ્તુત કરી. ‘પ્રબુદ્ધ જીવન'ના તરફથી મળતી રહે છે. વાચકોએ આ યોજનાઓ વધાવીને ઉત્સાહપ્રેરક સાથ સંઘને ૧૯૮૫માં વ્યાખ્યાનમાળાના એ વખતના પ્રમુખ ડૉ. આપ્યો. સંસ્કારીજનો કેટલાં બધાં કદરદાન છે એની આ ઉત્તમ રમણભાઈને એક ઉમદા વિચાર આવ્યો કે પર્યુષણ પર્વના ઉત્તમ પ્રતીતિ. દિવસો દરમિયાન શ્રોતાઓને માત્ર વાણી શ્રવણનો જ નહિ, અન્ય પર્યુષણ વ્યાખ્યાનમાળા: દાનનો પણ લાભ આપવો જોઈએ એટલે ગુજરાતના પછાત જે રીતે નવા વિચારોને સમાજ તરફ વહાવવા મુખપત્રનો વિસ્તારમાં સામાજિક, કેળવણી, વૈદકિય તેમજ અન્ય ક્ષેત્રે કામ પ્રારંભ કર્યો. એ જ રીતે ૧૯૩૧માં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ કરતી જરૂરતમંદ સંસ્થાઓ માટે દાન ઉઘરાવી એ સંસ્થાને પહોંચતું પર્યુષણના આઠ દિવસ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળાની કરાય તો મુંબઈમાં રહેતો નાનો દાની પણ મોટા દાનનો લાભ પરિકલ્પના સંઘ સમક્ષ મૂકી. આવી વ્યાખ્યાનમાળાનો પ્રારંભ એક લઈ શકે અને એ સંસ્થા પણ સ્થિર થાય અને પોતાના સેવા ક્ષેત્રમાં વર્ષ પહેલાં અમદાવાદમાં થઈ ચૂક્યો હતો, જે હજી આજે પ્રગતિ કરી શકે એવો વિચાર સંઘ સમક્ષ મૂક્યો. સંસ્થાના કાર્યકરો ૭૭-૭૮ વર્ષથી ચાલે જ છે. એવી જરૂરતમંદ સંસ્થાઓની મુલાકાત લઈ આવે, સંસ્થા નક્કી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યકરોએ પૂ. સુખલાલના આ કરે અને આઠ દિવસ દરમિયાન એ સંસ્થા માટે દાનની વિનંતિ સૂચનને વધાવી લીધું અને મુંબઈના સી. પી. ટેન્કના હીરા કરવામાં આવે, પરિણામે ૧૯૮૫ થી આજ ૨૦૦૮ સુધી કુલ બાગમાં-૧૯૩૧માં આ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થયો. આ ૨૪ સંસ્થાઓ માટે દાનની વિનંતિ કરી અને લગભગ ત્રણ કરોડ વ્યાખ્યાનમાળાને પણ આજે ૭૭ વર્ષ પૂરા થયાં, પરંતુ વચ્ચે રૂપિયા સંઘે એ સંસ્થાઓને પહોંચાડ્યા છે. ૧૯૩૩, ૩૪, ૩૫ માં કોઈ કારણોસર આ વ્યાખ્યાનમાળાનું આ રીતે પર્યુષણ વ્યાખ્યાનમાળા માત્ર એક જ્ઞાન જિજ્ઞાસુ આયોજન ન થઈ શક્યું એટલે વ્યાખ્યાન મણકાની દૃષ્ટિએ ૭૪ સાંસ્કૃતિક ઘટના જ ન બની રહેતા સમાજના નવ ઉત્થાન માટે મણકા પૂરા થયા અને હવે ૨૦૦૯ માં આ વ્યાખ્યાનમાળા ૭૫ મા તપ કરતી સંસ્થાઓને આર્થિક રીતે ઉપયોગી થવાનો પોતાનો મણકામાં પ્રવેશ કરશે. ધર્મ બજાવી રહી છે. આ વ્યાખ્યાનમાળાએ જિજ્ઞાસુ શ્રોતાઓના આંતર જીવનને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને આજે જ્યારે પોતાને માટે જ સ્થાઈ ઘડ્યું છે. અત્યાર સુધી સેંકડો વિદ્વાન વક્તાઓ અને હજારોની ભંડોળ એકત્ર કરવાનો સમય આવ્યો છે ત્યારે અમને એવા સૂચનો સંખ્યામાં શ્રોતાઓએ એના શ્રવણ-મનનથી પોતાના જીવનને આવ્યા કે એક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બહારની સંસ્થા માટે લાભાન્વિત કર્યું છે, અને આવી વ્યાખ્યાનમાળા અનેક સ્થળે યોજાય આવો પ્રોજેક્ટ ન લેતા સંસ્થા પોતાના ભંડોળ માટે વિનંતિ કરે. એવી પ્રેરણા આપી છે. આજે સર્વત્ર એ આકાર પામી છે. પરંતુ એ સર્વે સૂચનો સ્વીકારીએ તો સંઘને રકમ મળે તો ખરી પંડિત સુખલાલજીએ ૩૦ વર્ષ, પ્રા. ગોરીપ્રસાદ ઝાલાએ ૧૦ જ, પરંતુ કોઈ એક જરૂરતમંદ સંસ્થાને ભોગે? અમારે અમારા વર્ષ અને ડૉ. રમણલાલ શાહે સતત ૩૩ વર્ષ આ વ્યાખ્યાનમાળાનું ધર્મમાંથી ચૂત થવું? કોઈ સંસ્થાને મળતા દાનનું નિમિત્ત બનવાને Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ બદલે અંતરાય રૂપ બનાવું ? સંઘ માટે તો સમાજ પાસે ખાસ નિમિત્ત લઈને જઈશું. અને અમે આજે આપની પાસે ટહેલ લઈને આવ્યા છીએ. શ્રદ્ધા છે કે દાનીજનો સંઘને નિરાશ નહિ જ કરે, પ્રબુદ્ધ જીવન વટવૃક્ષ જેવા સંઘની પ્રવૃત્તિઓની તો અનેક શાખા-ડાળીઓ છે. પ્રત્યેક સેવા પ્રવૃત્તિની વિગતો લખવા બેસીએ તો પાના ભરાયે એટલો એ પ્રવૃત્તિઓનો ઈતિહાસ છે. સંઘની પોતાની ૨૫૦૦ સ્કે. ફૂટની જગ્યા મુંબઈના કેન્દ્ર સમા વી. પી. રોડ ઉપર છે જે આજે નવનિર્માણને પંથે છે. લગભગ ચાર પાંચ વર્ષમાં એ જગ્યા સંઘને પુનઃ પ્રાપ્ત થશે. એ જગ્યા ઉપર પુસ્તકાલય, રમકડાં ઘર, ચરમા બેંક, અસ્થિ સારવાર શિબિર, ભક્તિ સંગીત, ચર્ચા પ્રવચનો વગેરે પ્રવૃત્તિ નિયમિત થતી રહેતી હતી, જે પુનઃ શરૂ થશે. વર્તમાનમાં જે શુભેચ્છ કે વહિવટી કામ માટે સેવા ભાવથી જગ્યા આપી છે, ત્યાંથી પાંચેક કર્મચારી દ્વારા વર્તમાન પ્રવૃત્તિનો વહિવટ થઈ રહ્યો છે. ૫ સંઘને ભંડોળની જરૂર પડી ત્યારે એક ચેરિટી શોનું આયોજન કર્યું હતું અને દાનવીરોએ હુંફાળો પ્રતિસાદ આપી સંઘની ઝોળી ભરી દીધી હતી. હવે આજે ૩૪ વર્ષ પછી સંઘ ફરી આપના હૈયા પાસે આવી ટકોરા મારે છે. આ સંસ્થાને સદ્ધર કરી આવતી પેઢીના હાથમાં એનું સુકાન સોંપીએ એ આપણો સેવા ધર્મ છે, જે આપણે બજાવવો જ રહ્યો, જે રીતે આપણા પૂર્વજોએ એ ધર્મ બજાવ્યો હતો એ રીતે. FUND RAISING COMMITTEE ટેલીફોન નંબર ક્રમાંક નામ ૧. શ્રી ચંદ્રકાન્ત ડી. ગાંધી ૨. શ્રી લલિતભાઈ પી. શાહ ૩. શ્રી દિલીપભાઈ એમ. શાહ ૪. શ્રી રસિકલાલ એલ. શાહ ૫. શ્રી ચંદ્રકાન્ત ડી. શાહ ૬. શ્રી ધનવંત ટી. શાહ ૭. શ્રી ભુપેન્દ્ર ડી. જવેરી ૮. પ્રા. તારાબહેન ૨. શાહ ૯. શ્રીમતી ઉષાબહેન પી. શાહ ૧૦. શ્રી રમણીકલાલ બી. શાહ ૧૧. શ્રી ચંદ્રકાન્ત કે. પરીખ ૧૨. શ્રી નીતિનભાઈ સોનાવાલા ૨૩૫૨૦૧૩૬ ૧૩. શ્રી નિરૂબહેન એસ. શાહ ૨૩૬૩૧૨૮૫ ૨૩૮૭૩૬૧૧ ૨૩૬૮૨૨૭૦ ૭૯ વર્ષથી પ્રવૃત્તિથી ધમધમી અને મઘમઘી રહેલા આ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આજની આપણી ચોથી પેઢીના હાથમાં એનું સુકાન છે. દરેક પેઢીએ પોતાની પેઢીને પૈસા અને પ્રવૃત્તિઓથી સદ્ધર કરી બીજી પેઢીના હાથમાં એનું સુકાન સોંપ્યું છે અને એ પેઢીએ સવાઈ સેવા પ્રગતિ કરી છે. એ કોથી સમાજ વિદિત છે. આજથી લગભગ ૩૪ વર્ષ પહેલા તા. ૧૬-૩-૧૯૭૪ના મોબાઈલ નંબર ૯૮૧૯૫૯૦૦૦૨ ૯૮૨૧૦૫૩૧૩૩ ૯૮૨૧૦૯૫૯૬૮ ૬૬૩૬૧૩૩૩ ૬૬૨૨૭૫૭૫ ૨૨૬૨૪૭૩૫ ૨૩૬૪૧૦૩૭ ૨૩૮૨૧૭૧૯ ૯૮૨૦૬૪૬૪૬૪ ૨૪૯૯૯૬૦૦ ૯૮૨૦૦૦૨૩૪૧ ૬૫૨૧૧૨૦૫ ૯૮૨૦૦૩૧૪૮૦ ૨૫૯૨૨૬૭૩ ૨૩૬૪૬૩૭૫ ૨૩૮૮૫૫૮૯ - ૯૮૧૯૭૮૨૧૯૭ ૯૮૯૨૭૨૭૭૦૯ ૯૯૨૦૨૭૬૮૮૧ ૯૮૨૦૦૬૨૧૫૯ આપણા સંતાનોને સંસ્કાર, સ્થિરતા અને સમૃદ્ધિ આપી જવી એ જેમ આપણી ફરજ છે એમ આવી એક તપનિષ્ઠ સંસ્થાને પણ એવી સ્થિરતા આપી અને દીર્ઘ આયુષ્ય બાવું એ પા આપણો સામાજિક ધર્મ છે. પૂ. ડૉ. રાકેશભાઈ ઝવેરીના પ્રમુખસ્થાને તા. ૧૦ - ૧ - ૨ ૦૦૯ની શનિવારે મુંબઈના રવીન્દ્ર નાટ્ય મંદિરમાં એક મિ યાત્રા'નો કાર્યક્રમ રાખેલ છે, જેની વિશેષ વિગતો હવે પછી. પ્રસ્તુત કરીશું. ફંડ એકત્રિત કરવા માટે એક ફંડ રેઝિંગની કિંમટીની રચના શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળા પ્રેરિત, પ્રેમળ જ્યોતિ કરી છે જેની વિગત અહીં રજૂ કરી છે. શીર્ષક દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને દવા, શાળા યુનિફોર્મ, કપડાં, સ્કૂલ ફી નિયમિત અપાય છે. શ્રી દીપચંદ ત્રિભોવનદાસ આ સંસ્થાને જ્યારે ૧૦૦ વર્ષ પૂરાં થશે ત્યારે એની સેવા પુસ્તક પ્રકાશન ટ્રસ્ટમાંથી નિયમિત જૈન ધર્મના ગ્રંથોનું પ્રકાશનગાથાનો ગ્રંથ તો લખાશે જ, આ ૭૯ વર્ષની સફરે તો માત્ર આ થોડાં પરિચ્છેદ જ. થાય છે. શ્રી જમનાદાસ મહેતા અનાજ રાહત ફંડમાંથી જરૂરિયાતમંદ કુટુંબને નિયમિત અનાજ પહોંચાડાય છે. કિશોર ટિબડિયા કેળવણી ફંડમાંથી શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને ફીની ૨મ અપાય છે, ઉપરાંત ભક્તિ સંગીતના વર્ગો પણ નિયમિત યોજાય છે. ધર્મ, સમાજ, અર્થ, કરુણા અને વિચાર એમ અનેક ક્ષેત્રોને આવરી લેતી આવી સંસ્થાઓની સંખ્યા શોધવા જઈએ તો અવ્ય સંખ્યામાં પણ ભાગ્યે જ મળે, એ રીતે આ સંસ્થા અદ્વિતીય છે જ, અને આટલા વરસોથી એના કાર્યમાં સત્ય-તત્ત્વ હોય, એના પૂર્વ કાર્યકરોની સેવામાં ‘તપ’ અને ‘નિઠા'નો ભાવ ભળ્યો હોય તો જ એ આટલી લાંબી સેવા યાત્રા કરી શકે. એ રીતે આ સંસ્થા એક ‘સેવારથ’ છે અને એની દોર સમાજના સર્વે જનોએ પકડવાની છે અને એ રથને સેવાભાવ તરફ ગતિ કરાવવાનો છે. એમાં જ આપણી સંસ્કારિતા છે. એ જ એ પૂર્વ તપસ્વીઓ પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ અને તર્પણ છે અને આ રીતે જ આપણી ભવિષ્યની પેઢી માટેનો આપણો પ્રેમ કેન્દ્રિત Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ “ધર્મચિંતનના ચાર સૂત્રો' 7 શ્રી વસંતભાઈ ખોખાણી (શ્રી મુંબઈ જેન યુવક સંઘ સંચાલિત ૭૪ મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પાટકર હોલ-મુંબઈ ખાતે તા. ૨૭ ઑગસ્ટ-૨૦૦૮ બુધવારના રોજ રાજકોટના પ્રખર તત્ત્વચિંતક અને પ્રભાવી વક્તા શ્રી વસંતભાઈ ખોખાણીએ આપેલ વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ.) પૂર્વાચાર્ય વિરચિત શ્રી ગૌતમ કુલકની ગાથા ૧૨માં જ્ઞાની ૩. સત્ય વાક્યમ્ – સત્યવાણી ઉચ્ચારવી. ભગવંત ફરમાવે છે કે ૪. કાલે શકત્યાં પ્રદાની – યથાકાળે યથાશક્તિ દાન કરવું. ન ધમ્મકક્શા પરમન્ચિ કર્જ, ન પાણિહિંસા પરમ અકર્જ | ૫. પરસ્ત્રીકથા મૂકભાવ – પરસ્ત્રી સંબંધી વાતોમાં મોનભાવ ન પ્રેમરાગા પરમર્થીિ બંધો, ન બોડિલાભા પરમલ્થિ લાભો || -ઉદાસીન રહેવું. ધર્મકાર્યો સમાન ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી, જીવહિંસા સમાન ૬. તૃષ્ણા સ્ત્રોતો વિભંગો– તૃષ્ણાના મૂળને છેદવું. નિકૃષ્ટ–જઘન્ય કોઈ અકાર્ય નથી. પ્રેમરાગના બંધન સમાન કોઈ ૭. ગુરુષ ગુણીજન ચ વિનય ! – ગુરુજન, ગુણીજન પ્રતિ બીજું ઉત્કૃષ્ટ બંધન નથી અને બોધિલાભ સમાન ઉત્કૃષ્ટ બીજો વિનયવંત થવું. કોઈ લાભ નથી. ૮. સર્વભૂતાનુકંપા – પ્રાણીમાત્ર પ્રતિ અનુકંપા રાખવી. (૧) ધમ્મકક્શા પરમત્યિ કર્જ ! | ‘શ્રેયષામ એષ: પન્થાઃ'T ધર્મકાર્યના શ્રેયનો આ જ માર્ગ છે. ધર્મ એ જીવને ધારણ કરે છે. ધર્મ જીવને અધોગતિમાં જતા સર્વ જીવોના કલ્યાણ, હિત અને મંગલનો આ ધર્મ-આચાર અટકાવે છે. ધર્મ એ જ કે જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ સામાન્યતઃ સર્વશાસ્ત્રોમાં ઉપદેશ્યો છે. થાય. એ જ ધર્મ ઉત્કૃષ્ટ અને બળવાન છે કે જે ધર્મ જીવને સંસાર જે ધર્મમાં વિષયોથી વિરાગ, કષાયોનો ત્યાગ, ગુણોમાં પ્રીતિ પરિક્ષણ કરવામાં ઉત્તમ હોય અને જીવને નિજસ્વભાવમાં સ્થિતિ (પ્રમોદભાવ) અને ક્રિયાઓમાં અપ્રમાદીપણું એટલે કે અપ્રમત્તતા કરાવવાને બળવાન હોય. હોય તે ધર્મ જ જગતમાં જીવોને મોક્ષસુખ આપવાવાળો બની ધર્મનો મહિમા વર્ણવતા જ્ઞાની ભગવંત કહે છે કે સર્વ કળા- શકે છે. ઓને એક ધર્મકળા જીતે છે. સર્વ કથાઓને એક ધર્મની કથા જીતે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિના છે. સર્વબળોને એક ધર્મનું બળ જીતનારું છે અને સર્વ પ્રકારના સર્વ પ્રકારના તાપ, ઉત્તાપ અને સંતાપરૂપ આ કલેશમય સંસારમાં સુખોને ધર્મનું (સમતાનું) સુખ જીતે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ કેવળ ધર્મ જ જીવોને શરણભૂત છે. છે તો આત્માનો સ્વભાવ સમતા છે માટે સમતા એ ધર્મ છે. “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય, આરાધ્ય પ્રભાવ આણી કહ્યું છે કે “ધર્માત્ શ્રેષ્ઠ પર નાસ્તિ'. ધર્મથી ઉત્તમ કે ચડિયાતું અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્યહાશે.” અન્ય કશું જ નથી એમ વિચારીને સર્વ જીવોએ શીધ્રાતિશીધ્ર ધર્મની જગતજીવોનું જિવિતવ્ય અશાશ્વત અર્થાત્ કાલવર્તી, અનિયત આરાધના કરવી જોઈએ. ધર્મની આરાધના માટે માનવદેહથી ઉત્તમ કાલિક અને ક્ષણભંગુર કહ્યું છે. તેથી હે ભવ્ય જિનેશ્વર ભગવાને અને ઉત્કૃષ્ટ બીજો કોઈ દેહ કે ભવ નથી. આથી જ શાસ્ત્રમાં કહ્યું ઉપદેશેલા સુંદર અને હિતકારી ધર્મમાં જ પ્રવર્તા. સર્વજ્ઞ જિન છે કે જ્યાં સુધી ઈન્દ્રિયો શિથિલ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, કથિત ધર્મ જ રક્ષણ કરનાર, શરણભૂત અને સદ્ગતિને આપનારો રોગ અને વ્યાધિના વિકારો શરીરમાં જાગ્યા નથી, મૃત્યુ હજુ સમીપ છે તેને જ આરાધો. આમ ‘ન ધમ્મકક્શા પરમલ્થિ કર્જ' | આવ્યું નથી ત્યાં સુધીમાં હે! જીવ તું શાસ્ત્રોવિહિત ધર્મકાર્યો ધર્મસમાન ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી. દ્વારા ધર્મનું આરાધન કરી લે. (૨) ન પાણિહિંસા પરમ અકર્જ ! ધર્માત્ સુખ’ – ધર્મથી જ સર્વ સુખો પ્રાપ્ત થાય છે. મનુષ્યો, જીવહિંસા જેવું નિકૃષ્ટ – જઘન્ય બીજું કોઈ અકાર્ય એટલે કે રાજાઓ કે દેવોને જે કંઈ સર્વોત્તમ સુખો મળે છે તે ધર્મકરણીના પાપ નથી. જ પરિણામો છે. બીજ વાવ્યા વિના માત્ર પાણી પાઈને કોઈએ શાસ્ત્ર ફરમાવે છે કે સર્વે પાણા ણ તંતવા પ્રાણીમાત્ર સર્વે ખેતરમાં અનાજ પકવ્યું હોય તેવું સાંભળ્યું છે? તો પછી ધર્મ અવધ્ય છે. સવૅસિ જિવિય પીયા સર્વ જીવોને જીવવું પ્રિય છે, વિના સુખપ્રાપ્તિ થાય એ કંઈ રીતે શક્ય બને. આમ ધર્મ જ મરવું કોઈને ગમતું નથી. સર્વસુખોનું બીજ છે. પાંચ ઈન્દ્રિય, ત્રણ બલ (મન, વચન, કાયા) એક શ્વાસ તથા શાસ્ત્રોમાં ધર્મકાર્યોનું સ્વરૂપ આ પ્રમાણે છે. એક આયુ એમ દશ પ્રકારના પ્રાણ ધારણ કરીને પ્રાણીઓ જીવન ૧. પ્રાણઘાતા નિવૃત્તિઃ | – પ્રાણાતિપાત અથવા હિંસાથી નિવૃત્ત જીવે છે જેમાં ઓછામાં ઓછા ચાર તથા વધુમાં વધુ દશ પ્રાણથી થવું. જિવિતવ્ય હોય છે. ૨. પરધન હરણે સંયમી – અચૌર્ય. પરધન કદી ન કરવું. પાણિહિંસા એટલે કે પ્રાણાતિપાત, વધ કે ઘાતનું સ્વરૂપ આ Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન પ્રકારે કહી શકાય. નહીં કરવી. જીવનથી અધિક પ્રિય કોઈ વસ્તુ નથી. અભયદાન (૧) પ્રાણીના પ્રાણોનો અતિપાત કરવો. અને પ્રાણીરક્ષા જેવું ઉત્તમ કાર્ય નથી અને પ્રાણી હિંસા જેવું કોઈ (૨) જીવોને પ્રાણથી પૃથક કરવા. અકાર્ય – દુષ્કૃત્ય કે પાપ નથી. (૩) જીવોનું જિવિતવ્ય સમાપ્ત કરવું. આમ ન પાણિહિંસા પરમ અકર્જ | (૪) જીવોને પ્રાણઘાત દ્વારા કદર્થના, કષ્ટ કે પીડા ઉપજાવવી. જીવહિંસા જેવું નિકૃષ્ટ – જઘન્ય બીજું કોઈ પાપ નથી. સવે અક્કન્ત દુઃખાયા – પ્રાણઘાતના દુઃખ અને પીડાથી સર્વ (૩) ન પ્રેમરાગા પરમOિ બંધો / જીવો આક્રાંત થાય છે. પ્રેમરાગના બંધન સમાન મોટું કોઈ બંધન નથી. શ્રીમદ્ રાજચંદ્ર અઝંત દુ:ખા તસ થાવરો | જીવ ત્રસ કે સ્થાવર સર્વને દુઃખ જણાવ્યું છે કે રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ અપ્રિય છે. નથી. સર્વે પાણિહિંસા અકરણ – ઘોર પાપો બધા જ પ્રકારની જન્મ-મૃત્યુ, ગતિઆગતિ, ભવપરિભ્રમણ આ બધા જીવને પ્રાણહિંસા અકાર્ય એટલે કે અકરણીય છે, ઘોર પાપ છે. બંધનના લક્ષણો છે. જેના કારણમાં અજ્ઞાન અને મોહ છે. વિવિધ જીવ સૌને વહાલો છે. જીવન સોને પ્યારું છે. જીવદ્રવ્યની બંધન એ રાગ-દ્વેષ અને મોહના પરિણામ છે. પ્રેમરાગ એ અપેક્ષાએ સર્વ જીવો સમાન છે. જિનાગમમાં કહ્યું છે કે “આયાતુલે રાગજન્ય મોહ છે. આ સંસારી પ્રેમનો પ્રકાર છે જેમાં સ્વાર્થ, પયાસુ'T એટલે સર્વને પોતા સમાન જાણો. આત્મવત્ સર્વ મતલબ અને મમત્વ મુખ્ય હોય છે. આસક્તિ એ આવા પ્રેમરાગ ભૂતેષુ. એ ભારતીય સંસ્કૃતિનો મહામંત્ર છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કે સંસારી પ્રેમનું સ્વરૂપ છે. રાગમાત્ર બંધનું કારણ છે. પણ “અમૂલ્ય તત્ત્વવિચાર'ના શીર્ષક હેઠળ મોક્ષમાળામાં તેમની આવા પ્રેમરાગના મુખ્યત્વે ત્રણ પ્રકારો કહી શકાય (૧) સુપ્રસિદ્ધ કાવ્ય રચનામાં પણ તેઓએ જણાવેલ છે કે “સર્વાત્મમાં સ્નેહરાગ (૨) કામરાગ અને (૩) દૃષ્ટિરાગ. સમદષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.' ૧.સ્નેહરાગ : સંબંધોના જગતમાં જીવતા જીવો માટે સંસારના હિંદુ ધર્મના મહાન પ્રભાવી ઉદ્ઘોષક સ્વામી વિવેકાનંદજીએ વિવિધ પ્રકારના સંબંધો જેવા કે માતા, પિતા, ભાઈ, બહેન, પણ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ઘોષણા કરી હતી કે 'EACH કાકા, મામા, પુત્ર-પુત્રી આદિ સંબંધો આ સ્નેહરાગનું સ્વરૂપ SOUL IS POTENTIALLY DIVINE'. પ્રત્યેક જીવ એક દિવ્યાત્મા છે. જેમાં પોતાના સ્વજન-પરિજન પ્રત્યે મારાપણાનો ભાવ, છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ કે પશુ, પક્ષી, પ્રાણી, મમત્વ, મમતા, આસક્તિ, પ્રીતિ, અતિસ્નેહ આદિ પ્રમુખ છે. દેવ, દાનવ કે માનવ કોઈપણ રૂપમાં રહેલ આત્મા એ દિવ્યાત્મા આ બધા સંબંધો દેહાદિક પર્યાય આધારિત હોઈ અનિત્ય અને છે. માનવના ભોગ, ઉપભોગ, આહાર કે ઔષધ કોઈપણ હેતુ વિનાશી છે. તેમાં મિથ્યા મમત્વ અને ગાઢ પ્રીતિ-આસક્તિ માટે જીવોની હિંસા ન્યાયોચિત કે ક્ષમ્ય નથી પણ સૃષ્ટિ અને પ્રકૃતિ થવી એ જીવના મોહપરિણામ હોય કેવળ બંધનું કારણ છે. પ્રત્યે જઘન્ય અપરાધ છે. DIVINITY IS GREATER THAN ૨.કામરાગ :- સંસારી સંબંધોમાં કામભોગની ઈચ્છાથી, વિષયHUMANITY. માનવતા કરતાં દિવ્યતા – પ્રાણી ચેતના મહાન વાસનાપૂર્વકની ભોગેચ્છાથી અન્ય જીવ પ્રત્યે જે વિષયાસક્ત છે. વાસ્તવમાં તો પ્રાણીહિંસા જ જીવસૃષ્ટિ અને માનવજાતિની પ્રીતિ થવી તે કામરાગ છે. આ કામજન્ય રાગ તીવ્ર કામાસક્તિનું દુર્ગતિ અને અધોગતિનું પ્રમુખ કારણ છે. પરિણામ છે અને તે જીવને મહાબંધનું કારણ છે. ઇન્દ્રિયના જીવમાત્રને તેને તેના પ્રાણથી પીડિત કરવો કે તેના પ્રાણોનો વિષયોના ભોગઉપભોગ કિંપાકફળ સમાન છે જે પ્રારંભમાં ઘાત કરવો તે હિંસા એટલે કે ઘોર પાપકર્મ છે. પ્રાણઘાતથી પીડિત આકર્ષક અને મીઠા હોય છે કિંતુ પરિણામે દારુણ સ્વભાવપ્રાણીઓના પીડાના મોજાં વાતાવરણમાં ઉત્પન્ન થાય છે તે વાળા એટલે કે મૃત્યુ નિપજાવનારા હોય છે. કહ્યું છે કે “સર્વેદ્રિય પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના મોજાં ઓ સાથે વિસંવાદિતા અને પ્રીતિઃ કામ' સમસ્ત ઇન્દ્રિયોને જે આલાદિત કરે છે તે “કામ” અસંતુલન ઊભું કરે છે જે ભૂકંપમાં પરિણમે છે. વૈજ્ઞાનિક પ્રયોગ છે. ઈન્દ્રિયના વિષયભોગનું ચિંતન કરવાથી તે ઉત્પન્ન થાય અને સંશોધનના નામે પ્રતિદિન જે અસંખ્યાત જીવોની નૃશંસ, છે. વિષયોનું ચિંતન એ સંક્રામક રોગ છે જે ખસરોગની નિર્ધ્વસ અને નિર્ધણપણે જે કલેઆમ થાય છે તેના કારણે ઉત્પન્ન ખંજવાળ માફક વૃદ્ધિગત થતો જ રહે છે અને આવા વિષયોના થયેલ અમર્યાદ પીડાના મોજાંઓનું વિભાજન અને તેની અસરોનું વિષચક્રના બંધનમાં જીવ ફસાતો જ રહે છે. કામરાગના આ વૈજ્ઞાનિક પૃથ્થકરણ અને અન્વેષણ કરતાં એવા ચોંકાવનારા બંધનમાંથી છૂટવાનું જીવને દુષ્કર બની રહે છે. પરિણામો જાણવા મળે છે કે છેલ્લા સૈકાઓમાં વિશ્વમાં થયેલ ૩. દૃષ્ટિરાગ : જીવના સંબંધોની દુનિયામાં કોઈ વ્યક્તિવિશેષ, ભયાનક ભૂકંપો જેમાં અસંખ્યાત જીવોની જાનહાનિ તેમજ સંપ્રદાયવિશેષ, ગ્રંથવિશેષ કે મતમાન્યતા વિશેષ પ્રત્યે જીવને માલમિલ્કતોની અગણિત નુકસાની પાછળ આ અમાપ, અગણિત વિવેકહીન, અંધભક્તિયુક્ત અનુરાગ કે અભિનિવેષના અને અમર્યાદ પ્રાણીહિંસાના પરિબળો જવાબદાર છે. પરિણામ તે દૃષ્ટિરાગ છે. દૃષ્ટિરાગના પરિણામમાં જીવની આથી પ્રત્યેક જીવ પ્રત્યે સમાદર રાખવો, કોઈ પ્રાણીની હિંસા મોહજન્યમૂઢતા અને મૂછજન્ય પ્રતિબંધ મુખ્ય કારણભૂત છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ८ જેથી જીવ સત્યપ્રતિ સન્મુખ થઈ શકતો નથી. જીવની દૃષ્ટિ એકાંત, એકાંગી અને સંકીર્ણ થયેલ હોય તે વસ્તુ અને પદાર્થના અનેકાંત અને અનેકવિધ થથાર્થ સ્વરુપને જોઈ શકો નથી. કોશેટાના કીડાની માફક પોતાના જ દૃષ્ટિરાગથી નિર્મિત પ્રતિબંધ એ જ તેના અવિરત દુઃખો અને બંધનનું કારણ બની હે છે. પ્રબુદ્ધ જીવન બીજી દૃષ્ટિએ પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા એ પણ આ પ્રેમરાગના જ પ્રકારો છે. કોઈને પુત્ર-સંતાન પ્રત્યે મોહ, કોઈને ધન-સમુદ્ધિનો મોહ, કોઈને પદ-પ્રતિષ્ઠા તો કોઈને યશ-કીર્તિના મોહ જોવા મળે છે. આ બધા બંધનના સ્વરૂપ છે. કારણ કે સંતાન, સંપત્તિ, પ્રસિદ્ધિ કે પ્રતિષ્ઠા ઐ ભરતી ઓટ તડકા-છાંયા જેવા ચડતી-પડતીરૂપ સંોગો છે. અનુકુળતાને સુખકારી અને પ્રતિકુળતાએ સંતાપકારી હોય છે. આ બધા રાગજન્ય પ્રેમ અંતે તો જીવને બંધનમાં જ પરિણમે છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે પંખીના મેળા તેમજ વટેમાર્ગુના સંગમ જેવા સ્વજન – પરિજનોના સંયોગ અસ્થાયી, અનિત્ય અને ક્ષણિક છે. સત્તા, સંપત્તિ કે કીર્તિ પણ પતંગના રંગ જેવી છે, ક્ષણજીવી છે. આવા પ્રેમરાગમાં રાચવા જેવું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે કિજ્જઈ ન રાગદોસો, છિન્નજઈ તેણ સંસારો.' રાગદ્વેષ ન કરવા આમ કરવાથી જ સંસારના બંધનોનો ઉચ્છેદ થઈ શકે છે. પ્રેમરાગના દૃષ્ટિમોહથી દર્શન વિકૃત થાય છે અને જ્ઞાન અસમ્યક્ બને છે જે પરિણામમાં અધોગતિ અને દુર્ગતિના બંધનો હેતુ થાય છે. આમ ન પ્રેમરાગા પરમમિત્ય બંધા પ્રેમરોગના બંધન સમાન મોટું કોઈ બંધન નથી. ૪. ન બોહિલાભા પરમમિત લાખો । બોધિલાભ સમાન ઉત્કૃષ્ટ બીજાં કોઈ લાભ નથી. બોધિલાભ એટલે સ્વરૂપજ્ઞાન, બીજજ્ઞાન, સમ્યક્ત્વ. જ્ઞાની ભગવંત ફરમાવે છે કે વધારે કહેવાથી શું ? હે મહાસત્ત્વશાળી ભાગ્યશાળી ભોતમોને તત્ત્વવચન કહું છું તે સાંભળો – મોક્ષના પરમસુખના બીજરૂપ આત્મજ્ઞાન-બોધિલાભ જ જીવોને સુખકારી છે અર્થાત્ બોધિલાભના યોગે જ જીવો પરમશાંતિરૂપ મોક્ષને મેળવી શકે છે. મોક્ષમાર્ગના હેતુરૂપ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રરૂપી રત્નત્રયધર્મની પ્રાપ્તિ એ બોધિલાભનું ફ્ળ છે. બાર ભાવનામાં આ બોધિદુર્લભ ભાવના માટે કહ્યું છે કે અનાદિકાળથી સંસારમાં ભમતા આત્માને સમ્યકજ્ઞાન-દર્શનની પ્રાપ્તિ થવી. દુર્લભ છે; વા સમ્યજ્ઞાન - દર્શન પામ્યો તો ચારિત્ર અર્થાત સર્વવિરતિ પરિણામરૂપ ધર્મ પામો દુર્લભ છે. તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ તમોને પ્રણામ કરવાથી મને દુઃખ અને કર્મનો ક્ષય તથા સમાધિમરણ અને બોધિલાભની પ્રાપ્તિ થાઓ. લોગસ્સ સૂત્રમાં પણ માગણી છે કે લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકરપ્રભુ મને (ભાવ) આરોગ્ય, બોધિલાભ (સમકિત) અને ઉત્તમ સમાધિ આપી. એ જ રીતે પ્રાર્થનાસૂત્ર એવા જયવીરાય સ્તોત્રમાં પણ યાચના છે કે હે નાથ બોધિલાભની દુર્લભતા દર્શાવતા જ્ઞાની ભગવંત કહે છે કે ધર્મવણ કરતાં છતાં તે ધર્મતત્ત્વને ધારણ કરવું અર્થાત્ આત્મપરિણામી કરવું દુર્લભ છે. શ્રદ્ધા થવા છતાં તેના પ્રવર્તનરૂપ સંયમ પરિણતિ તો એથી પણ દુર્લભ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીજા અધ્યાયમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરદેવે ફરમાવ્યું છે કે (૧) મનુષ્યપણું (૨) સોધશ્રવણ (૩) તેની પ્રતીતિ શ્રદ્ધા અને (૪) સંયમ ધર્મમાં પ્રવર્તન ધર્મના આ ચાર અંગો જીવને પ્રાપ્ત થવા ઉત્તરોત્તર દુર્લભ છે. બોધિ એ આત્માની ઓળખની ઉપલબ્ધિ છે. બોધિથી જ જીવ સંબોધિ એટલે મુક્તિને પ્રાપ્ત કરે છે. સંબોધિ એટલે સ્વયંને ઓળખી સ્વયંમાં સ્થિત થવું – બુઝવું. શ્રી સૂયગડાંગ સૂત્રમાં જણાવ્યું છે કે, શ્રી તીર્થંકર વારંવાર ઉપદેશ કરતા હતા કે ‘જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે.' મહાવીરે ચંતકોશિકને દષ્ટિબોધ કર્યો કે બુઝ્ઝ, બૂ, ચંડકૌશિક, સંબુત કિં ન બૂઝઈ.' કે ચંડોશિક તું બૂઝ, સમ્યક્ પ્રકારે બૂજ્ડ કેમ નથી બૂક્તો ? ‘સંબોહિ ખલુ પેથ્ય દુલ્લા' – બોધિ પામવી દુર્લભ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેય બોધિ છે અને ત્રોયનું આત્મારૂપ એકત્વ અને અવિરોધ પરિણામ એ રત્નત્રયરૂપ સંબોધિ છે, આત્માની મુક્તિનાં અચૂક ઉપાયરૂપ અમોધ મોક્ષમાર્ગ છે. પરમાર્થ માર્ગની સઘળી સાધનાનું લક્ષ બોધિ એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. બોધિના અભાવમાં કોઈપણ પ્રકારની સાધના કારગત થતી નથી કે સંસારપ્રવાહ પ્રક્ષીણ થતો નથી. વાસ્તવમાં તો સાધકને બૌધિનું ન મળવું એ જ સાધનાની દરિદ્રતા છે. આ આંતર્બોધ થયા પછી સાધકને તીવ્રબંધન નથી, અનંત સંસાર નથી, અંતરંગ મોહિની કે અત્યંતર દુઃખ નથી. બોધિપ્રાપ્તિની આ બલિહારી છે! જેની દૃષ્ટિ સમ્યક્ નથી, જેની દશા સમ્યક્ નથી, જેના વિચારો પવિત્ર નથી, જેના આચારો સંયત નથી, જેનું અંતઃકરણ શુક્લ નથી તેને બોધિની પ્રાપ્તિ દુર્લભ છે. પરંતુ જેની દુષ્ટિ અંતર્મુખ છે, જે સઘળા બાહ્ય સુખોમાં વિરક્ત છે, જેનું હૃદય અંતર્ભેદને પામ્યું છે, જેની વૃત્તિ પરમ અહિંસક છે, જેની પ્રવૃત્તિ તીવ્ર જિજ્ઞાસા સાથે સ્વયંની શોધમાં છે તેને બોધિની પ્રાપ્તિ સુલભ છે. જેને બોધિ સુલભ છે તેને સંબોધિ પણ સુલભ છે અને જેને સંબોધિ સુલભ છે તેને આત્માની મુક્તિ અર્થાત્ મોક્ષ સહજ છે. આમ ન ભૌશિલાભો પ૨મિત્વ લાભો । બોધિલાભ સમાન ઉત્કૃષ્ટ બીજો કોઈ લાભ નથી. અસ્તુ...જય જિનેન્દ્ર ૨, ગુલાબનગર, ‘ઓજસ', રૈયા રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૭. Page #9 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન બળાપો ૩ડૉ. રણજિત પટેલ (અનામી) જ.' બીજા સભ્યે બળાપો વ્યક્ત કરતાં આક્રોશ ને પુણ્યપ્રકોપ સાથે કહ્યું : 'આજકાલનાં કેટલાક વર્તમાનપત્રો ને સામયિકોમાં જાતીય પ્રશ્નોની પ્રશ્નોત્તરી કે લેખો આવતા હોય છે. એમાંના કેટલાક પ્રશ્નો તો બનાવટી લાગતા હોય છે. ને ઉત્તર આપનારનાં નામ અંગે પણ શંકા જાગે છે. સ્વપ્નદોષ ને હસ્તમૈથુનથી થતા વીર્યપાતને ખૂબ જ હળવાશથી લેવામાં આવે છે. જાતીયતાના પ્રશ્નને વિવિધ રીતે ગલગલિયાં થાય તે રીતે ચગાવવામાં આવે છે ને સેક્સોલોજીસ્ટનો હવાલો આપી વીર્યપાતને ઓવરફ્લો ગણાવે છે ને અર્જ આવતાં હસ્તમૈથુન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. વીર્યરક્ષણ અને બ્રહ્મચર્યને ખૂબ હળવાશથી લેવામાં આવે છે. એનાથી શરીર સ્વાસ્થ્ય, સ્મૃતિ, કાન્તિ, બુદ્ધિશક્તિ ઉપર કશી જ અસર થતી નથી એવું ઠોકી ઠોકીને કહેવામાં આવે છે. 'વીર્યના એક બિંદુના રક્ષણમાં જીવન છે ને પતનમાં મરણ છે' એવા પ્રાચીન અભિપ્રાયની ઠેકડી ઉડાડે છે. આજની યુવાન પેઢીનાં મુખકમલ નિહાળજો, એમની કાર્યક્ષમતા ને કાર્યદક્ષતાનો અંદાઝ કાઢજો...અરે બની બેઠેલા સાધુઓને ધારીને જોશો. વીર્યરક્ષણ ને બ્રહ્મચર્ય પાલન નહીં કરનારા ‘દૂકન’ કેવાં મ્લાન હોય છે ને એમના જીવનમાં કેવો પ્રમાદ હોય છે! ને યુવાન જીવëતો ઓવર સેક્સની બાયપ્રોડક્ટ લાગશે. આના સમર્થનમાં, જે. કૃષ્ણમૂર્તિનો જાતીયવૃત્તિ અંગેનો અભિપ્રાય ટાંકતા સભ્યે કહ્યું, 'ખાવું એ તમને પ્રારૂપ નથી તેમ જાતીયભોગની ક્રિયાએ તમને પ્રશ્નરૂપ નથી'... સિનેમા, માસિકો, વાર્તાઓ, પોષાક પહેરવાની સ્ત્રીઓની રીત-સઘળું તમારા જાતીય ભોગના વિચારોને પુષ્ટિ આપી રહ્યું છે. સિનેમામાં જવું અને પડદા પર સ્ત્રીઓને નીરખવી, વિશ્વથી વિચારને ઉત્તેજિત કરે એવાં પુસ્તકો કે અર્ધનગ્ન ચિત્રોવાળાં માસિકો વાંચવા, સ્ત્રીઓ તરફ દૃષ્ટિ કરવાની તમારી રીત, અરસપરસનાં કપટી નયનોઆ સઘળું અહને પ્રબળ બનાવવામાં મનને ખોટી રીતે ઉત્તેજન આપી રહ્યું છે. જાતીય ભાગની ક્રિયા પ્રશ્નરૂપ નથી, પણ મન પ્રશ્નરૂપ છે! કેટલાક વર્તમાનપત્રો સ્વદેશી-વિદેશી અભિનેત્રીઓના મારા ત્રણચાર મિત્રો વર્ષોથી મારે ઘરે આવે છે, ને સુખદુઃખની વાર્તા નિખાલસપો કરે છે. એ વાર્તામાં મોટેભાગે અંતરનો બળાપો હોય છે. એ બળાપાનાં બેત્રણ દૃષ્ટાંત મેં જુદાં તારવ્યાં છે ને મને એમનો બળાપો યોગ્ય લાગ્યો છે. લગભગ બધા જ મિત્રોને જૂની અને નવી પેઢીની ખાસિયતોનો ખ્યાલ છે. રસોઈની જ વાત લઈએ. એમનું કહેવું છે કે એમના જમાનામાં રસોઈ ઘરે જ થતી ને હોટેલ-વીશી-રેસ્ટોરન્ટમાં તો ભાગ્યે જ જવાનું થતું. ઘરમાં જમનાર ડઝન હોય તો પણ બે કે ત્રણ વસ્તુથી ચલાવી લેવાતું, એ જે બે કે ત્રણ વસ્તુઓ ભોજનમાં હોય તે શુદ્ધ ને આહારશાસ્ત્રની દૃષ્ટિએ પૌષ્ટિક હતી. આર્થિક રીતે કુટુંબને પોષાય તેવી હતી. જ્યારે આજે અઠવાડિયામાં કેટલાક કુટુંબો તો બે દિવસ હોટેલનું ખાવાનું જ પસંદ કરે છે. એમાં વેરાયટી ઘણી હોય છે પણ શુદ્ધિ અને પોષણની દૃષ્ટિએ હિતાવહ નથી. અને પાંચેક જણ જમનારા હોય તો પાંચસો રૂપિયા તો બીલ આવે જ. ઘરે રસોઈ કરે તો પ્રમાણમાં એ ખર્ચ ઓછું જ આવે. માંદગી, સમયનો અભાવ કે એવાં અન્ય વ્યાજબી કારણો હોય તો સમજી શકાય પા આ તો એક ‘ટેવ' જ પડી ગઈ છે. કિશોર કિશોરીઓને આનો સાચો ખ્યાલ ન આવે પણ વડીલોએ સમજવું જોઈએ. જૂના સમયમાં કેટલીક જ્ઞાતિઓ તો એવી પટ્ટા હતી કે હોટેલ-વીશીમાં જવામાં નાનમ સમજતી હતી. મરજાદીઓની વાત જુદી છે. 'અન્ન તેવા ઓડકાર' એટલું જ નહીં પણ અન્ન તેવા આચારવિચાર પણ! વેજ-નોનવેજનો પણ વિવેક રહ્યો નથી. ખાદાખાદ્ય-વિવેકનો અભાવ વધતો જાય છે. કેલરી, વિટામિન્સની વાતો જાણે છે પણ વ્યવહારમાં પોથીમાંના રીંગણાં. આ જમાનામાં માંદો પડવું એ પાપ છે, ને ડોક્ટરોને શરણે જવું એ ગુનો છે...છતાંયે આ પાપ ને ગુનાની વૃદ્ધિ ઉત્તરોત્તર વધતી જ જાય છે. હોજરીમાં દાંત હોતા નથી...એટલે જીભને પૂછીને નહીં પણ હોજરીને પૂછીને જમવું જોઈએ. આપણા ઘણા રોગ છે પ્રજ્ઞાપરાધને કારણે થતા હોય છે. આપણો પ્રમાદ ઘણા રોગોને આમંત્રણ પાઠવે છે. ૯ મારી વાતમાં સુધારો સૂચવતાં એક મિત્રે કહ્યું, ‘આજકાલ પરદેશ જનારાની સંખ્યા વધી છે. પરદેશમાં એમને અહીંના જેવું ચટાકેદાર ભોજન મળે નહીં એટલે જ્યારે દેશમાં આવવાનું બને‘પોઝ' આપતાં હોય છે, જે લગભગ અર્ધનગ્ન જેવા હોય છે. છે ત્યારે ચટાકેદાર ભોજનનો ‘ટેશડો' કરી લેતાં હોય છે. એમને કારણે કુટુંબના અન્ય સભ્યોને પણ ટેવ પડી જતી હોય છે. વાતમાં અતિશયોક્તિ હોય તો પણ સાવ પાયા વિનાની વાત તો નથી એવા પોઝ ન અપાય તો કંઈ આકાશ તૂટી પડવાનું નથી, હા એમના થોડાક ગ્રાહકો પર અસર પડે. એ લગભગ અર્ધનગ્ન અભિનેત્રીઓના ફોટા નીચે સુંદર, મોહક પોઝને બદલે આમંત્રણ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ આંતરદેશીય લગ્નો પણ વિરલ રહ્યાં નથી. આપતી નફ્ફટ સ્ત્રી લખ્યું હોય તો પણ ચાલે. ત્રીજા સભ્યે કહ્યું : આપણી સંયુક્ત કુટુંબ સંસ્થાની જેમ આપણી લગ્નસંસ્થાને પણ દિનપ્રતિદિન લૂણો લાગતો જણાય છે. કેટલાંક લગ્નો તો વર્ણસંકર કોટિનાં હોય છે. મારી જાણમાં એવા કેટલાક વિચિત્ર દાખલા છે કે જાણીને કોઈને પણ આઘાત લાગે. બાલિકાભ્રૂણ હત્યા, સ્નેહલગ્નો અને છૂટાછેડાની સંખ્યા પણ વધતી જાય છે. વિચિત્ર લગ્નની વાત કરું એ પહેલાં એની પૂર્વ ભૂમિકારૂપે એક સત્ય સંવાદ રજૂ કરું છું. અમારા ખેતરમાં કામ કરનાર એક હરિજન મહિલા હતી. ખૂબ બોલકી ને હાજરજવાબી. લગભગ-સાડાછ દાયકા પૂર્વેની વાત છે. વાતવાતમાં એ બહેનને મેં કહ્યું : જુઓ પશીબહેન! હવે તો ઉચ્ચ કોમનો હોય યુવક હિરજન કન્યા સાથે લગ્ન કરે તો સ૨કા૨ અમુક કમ (પાંચ-છ હજાર) આપે છે. તરત જ મારા વિધાનનો વિરોધ કરતાં કહેઃ ના ભા! અમારે એવા રૂપિયા જોઈતા નથી. અમારી કન્યાઓ ઉચ્ચ વર્ગમાં પરણે એટલે અમારી જ્ઞાતિના છોકરાઓને ઉર્મિલા જેઠ રામના પ્રેમમાં છે. એ ચારેય પાત્રો કાંઈ ખોટું કરી વાંઢા રહે. વાણિયા-બ્રાહ્મણ-પટેલની કોઈ કન્યા અમારે ત્યાં રહ્યાં છે એવું જાગૃત અવસ્થામાં તો ઠીક પણ સ્વપ્નેય લાગતું આવવાની છે? આજે પરિસ્થિતિ બદલાઈ છે. ઉચ્ચ વર્ણના ઘણા નથી. બળાપો ન થાય તો બીજું શું થાય? મારા એક સ્નેહી મિત્રના લગભગ પાંત્રીસ વર્ષના પૌત્રે ચચ્ચારવાર લગ્ન કર્યા છે, છતાંયે પ્રસન્ન દામ્પત્ય-સુખના અનુભવનો અભાવ છે. મારા બીજા એક પ્રોફેસર-મિત્રની કૉલેજકન્યાએ એક વિદેશી છોકરા સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ ખબર પડી કે એને ચા૨ સાસુઓ હતી. ને સસરો પુત્ર અને પુત્રવધૂને ઘરમાં રાખવાનું માસિક બારસો રૂપિયા ભાડું લેતો હતો. હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે રહી ચૂકેલાં એક બહેને રડતાં રડતાં આપવીતી જણાવી કે એમના સપૂતે એમના ભાઈની દીકરી સાથે લગ્ન કર્યા છે. અમુક જ્ઞાતિઓમાં એ ચાલે છે પણ આ બહેનની જ્ઞાતિ એમાં આવતી નથી. બીજાં એક વિદૂષી, અતિ શિક્ષિત બહેને એમના બંને સપૂતોએ પ્રેમલગ્ન કર્યા. બાદ કશા પણ છોછ કે દોષભાવ વિના અસ૨૫૨સ એવા સંબંધો કેળવ્યા છે કે–એમની જ ભાષામાં કહું તો સીતા દીયર લક્ષ્મણને પ્રેમ કરે છે નબીરાઓએ હરિજન કે આદિવાસીની કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. પરદેશમાં પટેલ-લવાણા (ઠક્કર) સાથેનો લગ્નવ્યવહાર તો સામાન્ય થઈ પડ્યો છે. હિંદુ-મુસ્લિમનાં લગ્ન વિરલ છે પણ નથી જ થતાં એમ નથી. આંતરજ્ઞાતિય, આંતરપ્રાંતીય અને *** ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ ફોન નં. : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪ બુદ્ધિના પગલાથી પ્રારંભાતી સુખ-યાત્રા 1 આચાર્ય વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ આ સંસારમાં સુખને તો કોણ નથી ઇચ્છતું ? ભોગ અને ઉપભોગથી ભાગી છૂટેલા યોગી હોય કે ભોગી હોય, આ બંનેનું ધ્યેય તો સુખ જ છે. જેને સુખની અઢળક સામગ્રી મળી હોય, એ શ્રીમંતની આંતરેચ્છાય સુખ જ છે. ઝૂંપડીમાં દિવસો ખેંચતા ગરીબનું સ્વપ્ન પણ સુખ જ છે અને જંગલની વાટે ચાલી નીકળેલા સંતનું ધ્યેય પણ સુખ જ છે. આ બધાની સુખની કલ્પના જુદી જુદી છે, એ વાત હાલ બાજુ પર રાખીએ અને સામાન્ય રીતે સુખની પ્રાપ્તિનો માર્ગ વિચારીએ, તો સૌ પ્રથમ એક સુભાષિતને બરાબર સમજવું જ પડે, સુખને પામવાના માર્ગોની શૃંખલા દર્શાવતું એ સુભાષિત કહે છે: અભ્યાસની લગન વિના બુદ્ધિ ન મળે, અબુદ્ધ ભાવના ભાવનાનો અધિકા૨ી નથી, ભાવના વિના શાંતિની પ્રાપ્તિ શક્ય નથી. અને અશાંતને તો સુખ ક્યાંથી મળી શકે? માટે સામાન્ય રીતે સુખાનુભૂતિ કરવા શાંત બનવું જોઈએ. અનિત્ય આદિ ભાવનાઓના ભાવનથી જ શાંતિ પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી જ આવી ભાવનાઓ ભાવી શકે છે અને બુદ્ધિની શુદ્ધિ-વૃદ્ધિ તો અભ્યાસ દ્વારા જ મેળવી શકાય છે. બુદ્ધિથી સુખ સુધીના આ માર્ગને બરાબર પીછાણી લેવા જેવો છે. આ માર્ગના મુસાફર બન્યા વિના કોઈ સુખી બન્યું નથી, બનતું નથી અને બનશે ય નહિ ! માટે આ માર્ગદર્શન પર ખૂબ જ ચિંતનમનન કરવું રહ્યું. સાચી-ખોટી ચીજની જાણકારી માટે બુદ્ધિ આવશ્યક છે. આમાં જ્ઞાનને આવરનારા કર્મોનો ક્ષયોપશમ તો મુખ્યત્વે આવશ્યક છે જ. પણ આ પછી મહત્ત્વની કોઈ અગત્યતા હોય તો તે અભ્યાસની લગનની છે. આ અભ્યાસમાં એવી તાકાત છે કે એથી બુદ્ધિનું જાગરણ થાય, અથવા જાગેલી બુદ્ધિ વધુ ને વધુ શુદ્ધિ-વૃદ્ધિ પામે. આવી બુદ્ધિના બળે જે બુદ્ધ–જ્ઞાની બને, એનામાં જ અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવાની યોગ્યતા પ્રગટ થાય. બુદ્ધિનું ફળ જ ખરી રીતે આ ભાવનાઓનું ભાવન છે. એથી શુદ્ધિ પામેલી બુદ્ધિ તો આ ભાવનાઓના સરોવરમાં જ સતત Page #11 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૧ ૧ સહેલગાહ માણતી રહે. આજે બુદ્ધિના બાદશાહ ગણાતા, ભાવનાના ભંડાર લેખાતા, બાર અને ચાર ભાવનાઓથી જે ભાવિત બને, એના જીવનમાં શાંતિના શિલ્પી મનાતા અને સુખના સાગરસમાં દેખાતા પણ શાંતિનું એકછત્રી સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યા વિના ન જ રહે! કેમ જો સાચી સુખાનુભૂતિ પામવામાં પાંગળા સાબિત થતા જોવામાં કે અનિત્ય, અશરણ, સંસાર, એકત્ત્વ, અન્યત્ત્વ, અશુચિ; આ છ આવતા હોય, તો ચોક્કસ સમજી લેવું જ રહ્યું કે, અભ્યાસપૂર્વક ભાવનાઓના ચિંતન-મનનથી એ બુદ્ધ સંસાર ઉપર વિરાગ કેળવી એમણે બુદ્ધિ મેળવી નથી. પ્રાપ્તબુદ્ધિને એમણે ભાવનાઓથી ચૂક્યો હોય. અને આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મ, લોકસ્વરૂપ, ભાવિત બનાવી નથી, અને ભાવનાના ભાવનથી પેદા થતી બોધિદુર્લભ : આ છ ભાવનાઓના ભાવનથી એનો મોક્ષરાગ દૃઢ શાંતિનું સામ્રાજ્ય એમણે હાંસલ કર્યું નથી. માટે જ “જલ બીચ બની ચૂક્યો હોય. તેમજ મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય માધ્યસ્થ : આ મીન પિયાસી' જેવો ઘાટ ઘડાયો છે અને સુખાનુભૂતિથી એ વંચિત ચાર ભાવનાના બળથી ભવ-વિરાગ અને શિવ-રાગ સ્વરૂપ રહ્યા છે. ધર્મધ્યાનને દઢાતિદઢ બનાવવા એ સમર્થ બની ચૂક્યો હોય. સુખ-દુ:ખ, ઉનાળો-શિયાળો, આ અને આવા અનેક દ્વન્દ્રોના ભાવનાનો આવો પ્રભાવ એના જીવનને શાંત-પ્રશાંત-ઉપશાંત દરિયા વચ્ચેના વસમા વસવાટની પળે ય જો સુખાનુભૂતિને અતૂટબનાવી દે, એમાં કોઈ આશ્ચર્ય નથી. પછી એ આગ જેવા વાતાવરણ અખૂટ રાખવી હોય, તો સૌ પ્રથમ અભ્યાસ દ્વારા બુદ્ધિ મેળવીએ વચ્ચે ય શાંત રહી શકે, કેમ કે ભાવનાનો માર્ગ જ શાંતિ સુધી અને મળેલી બુદ્ધિને ભાવનાના ભવનમાં એકાગ્ર બનાવી દઈને પહોંચાડનારો છે. શાંતિનું સામ્રાજ્ય હાંસલ કરીએ! પછી આ શાંતિ-સામ્રાજ્યમાં જેના જીવનમાં આવી સ્વયંભૂ શાંતિ પથરાય એ તો પછી સુખી તો સુખાનુભૂતિ સિવાય કોઈનું અસ્તિત્વ શોધ્યું જડે એમ જ ક્યાં જ હોય ને? એનું સુખ તો અનુપમ કોટિનું હોય! શ્રીમંતાઈ કે છે? ગરીબાઈ એમાં બાધા રૂપ ન બની શકે. કહેવાતી સુખદુઃખની સામગ્રી એ સુખાનુભૂતિના સૂર્યોદયને ઢાંકી ન શકે. આમ, આવી કલ્યાણ પ્રકાશન મંદિર, કેલાસ ચેમ્બર્સ, પાટડીયા ગર્લ્સ સ્કૂલ બુદ્ધિના પગલેથી પ્રારંભાયેલી સુખયાત્રા જ મંઝિલ કે મુકામને સામે, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧. આંબી શકવા સમર્થ બની શકે. ફોનઃ (૦૨૭૫૨૨૩૭૬૨૭) આવું કેમ ? 2 ડૉ. પ્રવીણભાઈ સી. શાહ કોઈપણ બાબતને છૂપાવ્યા વિના ગમે તેવા મહાપુરુષોના નિરીક્ષણ કરતાં ચોંકી જવાય છે, ચેતી જવાય છે અને પ્રશ્ન થાય જીવનની ઘટનાનો સાચો વૃત્તાંત રજૂ કરવામાં જૈનદર્શન હંમેશ છે કે કેવો છું? બસ આ પ્રશ્ન ઉદ્ભવે અને ચેતી જવાય તો આ પ્રતીતિ કરાવે છે કે આ સર્વજ્ઞનું નિપક્ષપાતતાથી ભરેલું સત્ય લેખ વાંચ્યાનો આ લેખ લખ્યાનું કાર્ય સાર્થક થાય. દર્શન છે. જ્યાં જ્યાં કુદરતના સિધ્ધાંતોનો ભંગ થયેલો દેખાય, આ લેખમાં કથાના વિસ્તૃત વર્ણન આપવાનો આશય નથી તેના જે પરિણામો આવતા દેખાય, કર્મસત્તાએ જ્યાં જ્યાં પોતાનું પણ વિચિત્ર દેખાય એવા કથા પ્રસંગોનો ઉલ્લેખ કરી ચોંકી જવાય જોર અજમાવી વિચિત્ર ઘટનાઓને સાકાર બનાવી હોય તે તમામ અને જાતને પરિવર્તન કરવાની વિચારણા ઉઠે એવા રહસ્યો માહિતી કોઈપણ જાતના ફેરફાર કે પક્ષપાત કર્યા વિના શાસ્ત્રોમાં સમજાવી જૈનધર્મની-વિતરાગ સર્વજ્ઞ પ્રભુના ઉપદેશની સાચી રજૂ થયેલી છે. અસંખ્ય દષ્ટાંતોથી ભરેલા કથા સાહિત્યમાં આવતી સમજ મેળવવાની છે અને જાત સુધારણા માટે આત્મકલ્યાણનો અનેક ઘટનાઓનું વર્ણન વાંચતા સાંભળતા વિચારતાં પ્રશ્ન થાય માર્ગ નક્કી કરવાનો છે. કથામાં આવું કેમ? ના રહસ્યને જાણવા કે આવું કેમ બન્યું? ન માની શકાય, ન વિચારી શકાય, ન કલ્પી સૌ પ્રથમ આપણા મનને ઓળખીએ. શકાય, ન ધારી હોય એવી ઘટના આકાર લે એટલે પ્રશ્ન થાય કે યાદ રહે દુનિયાનું સૂત્ર છે કરે તેવું પામે, વાવે તેવું લણે. જૈન આમ કેમ? દર્શનકારો કહે છે કે કરે કે ન કરે, વાવે કે ન વાવે પણ વરે તેવું બસ આ પ્રશ્નમાંથી જૈન દર્શનની સાચી સમજ, કર્મના સિદ્ધાંતો, પામે. તમે જેની સાથે મન-વચન કાયાથી વરેલા છો, બંધાયેલા પૂર્વાપરના સંબંધો, અનેક ભવોના સંબંધોની સાંકળ વગેરે ઉપર છો, સંકળાયેલા છો, પ્રત્યક્ષ કે પરોક્ષ, તમારા કર્મબંધ ચાલુ જ ચિંતન કરવાનું માર્ગદર્શન મળે છે. આપણા જીવનના વિચાર- રહેવાનો. કારણ કે તમે મનથી વિરામ પામ્યા નથી, છેડો ફાડ્યો વાણી-વર્તન સુધારવાની પ્રેરણા મળે છે અને આપણા જીવનનું નથી, સંબંધ તોડ્યો નથી. આ માટે મનના અધ્યવસાયની ફિલસૂફી Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમજવી પડે. સૌથી પ્રથમ અધ્યવસાય શું છે? મન એટલે શું ? તે સમજીએ. દુનિયા જેને મન માને છે તે દ્રવ્યમનની વાતો છે. જેનું મહત્ત્વ અધ્યાત્મના વિકાસમાં માત્ર ૧ ટકા છે. જ્યારે બાકી ૯૯ ટકા જેટલો આધાર ભાવમન ઉપર છે. અધ્યવસાયનો શબ્દાર્થ કરીએ તો અધિ+અ+વસાય. વસ્તુનું ચારે બાજુથી પરિજ્ઞાન જેના દ્વારા થાય તે ચૈતન્યનું પરિણામ તેને અધ્યવસાય કહે છે. પ્રતિક્ષા પરાવર્તનશીલ આપણું જે ભાવમન છે તેને અધ્યવસાય કહેવાય. મનના બે ભેદ છે. (૧) દ્રવ્યમન (૨) ભાવમન. દ્રવ્યમન એ જડ રચના છે. આમાં શરીરમાં ફેલાયેલી નર્વસ સિસ્ટમ છે. મગજનું સેન્ટર ખોપરીમાં છે. આ રચનાને જૈન પરિભાષામાં મન પર્યાપ્તિ કહે છે. આત્મા પોતાની આસપાસના વાતાવરણમાંથી મોવર્ગણા ગ્રહણ કરી દ્રવ્ય મનની રચના કરે છે. જે વિચાર કરવાનું સાધન બને છે. જેમ આંખ એ જોવાનું સાધન છે, આત્મા આખ દ્વારા જુએ છે, આંખ પોતે જોતી નથી તેમ આત્માએ ગ્રહણ કરેલા મનવામાંથી બનેલા મેન દ્વારા આત્મા વિચારી શકે છે. આમ દુનિયાએ જે મનની વિચારણા કરી છે તે આ દ્રવ્યમન દ્વારા થતા વિચાર અંગેની છે. પણ હકીકતમાં જીવના તમામ શુભ-અશુભ કર્મબંધમાં આ વિચારની અસરકારકતા નહિવત જેવી છે. મગજ કે મન વિચારતું નથી પણ આત્મા વિચારે છે. જ્ઞાનતંતુઓનું કેન્દ્ર મગજ અને મગજ કરતાં મન સૂક્ષ્મ છે. મનનો બીજો પ્રકાર ભાવમન છે. ભાવમન એ પરિણાત્મકસંવેદનાત્મક મન છે. ભાવમન એ આત્માનું પરિણાત્મક ચૈતન્યમય પરિણામ છે. પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ મનની સપાટી ઉપર આવતા વિચારો એ પૂર્ણપણે મન નથી જેમ કોમ્પ્યુટરની મેમરીમાં લાખો અક્ષરો પ્રમાણે ડેટા હોય છે પણ સ્ક્રીન પર તો થોડા પ્રમાણમાં જ ડેટા જોઈ શકાય છે. જે પડદા પર દેખાય છે તેટલી જ માહિતી નથી, પણ તેનાથી કરોડ ગણી માહિતી કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રાહેલી છે અને જ્યારે જોવી હોય ત્યારે પડદા દ્વારા જોઈ શકાય છે એમ દ્રવ્ય મન દ્વારા જેટલા વિચારો કરીએ છીએ એટલો જ મનનો વ્યાપાર નથી પા તેનાથી અનંતગણો અધ્યવસાય ભાવ મનમાં ધરબાયેલો રહેલો છે. ભાવમનના બે પ્રકાર છે. (૧) ઉપયોગ મન-જાગૃત મન Cuncious (૨) લબ્ધિ મન-અજાગૃત મન Subconcious. ઉપયોગ મનમાં ૨૪ કલાક મનનું કામકાજ ચાલુ છે. ઉંઘમાં પણ ભાવાત્મક લાગણીઓ થાય છે. સુખની સંવેદના, દુઃખની લાગણીઓ અજાગૃત રીતે થાય છે. આ લાગણીઓ બધી સ્મૃતિપટ ઉપર રહેતી નથી. આ સંવેદનામાં ભળેલા ભાવો રાગ-દ્વેષ-કષાયો વગેરેથી અજાણપણે કર્મબંધ સતત ચાલુ જ હોય છે. વિચારો ગમે તેવા હોય પણ જીવને ચોવીસ કલાક અવિરતિનું પાપ લાગતું હોય છે. દ્રવ્યમન જડ છે પણ કર્મબંધનું કારણ ભાવનમન એટલે જીવના અધ્યવસાયો છે. આ રીતે જોતાં ઉપયોગ મન કે વિચારની વિશુદ્ધિ એ સંપૂર્ણ શુદ્ધિ નથી પણ ભાવાત્મક મનની વિશુદ્ધિ એ સાચી વિશુદ્ધિ છે અને ત્યારે જ મનના માલિક બની શકાય. વિચાર, વૃત્તિ, પ્રકૃત્તિ, પાથની પરિણિતિઓ વગેરે જાણવાથી ભાવમન જાણી શકાય. ઉપયોગ મન કે વિચારો કોઈપણ વસ્તુ સમજવા માટે ઉત્તમ સાધન છે. ઉપોગાત્મક મનમાં જે ગુસ્સો આવે છે તે ખરેખર તો બાહ્ય નિમિત્તોથી આંતરિક લબ્ધિમનમાં ભરાયેલા અસંખ્ય ભાવોમાંથી ગુસ્સાનો ભાવ મનની સપાટી ઉપર આવે છે. નિમિત્તને અનુરુપ લાગણીઓ અંદરના મોટા કોઠારમાં ભરેલા સંગ્રહમાંથી બહાર આવે છે. ક્રોધ, લોભ, અભિમાન વગેરે દોષોના નિમિત્તો મળવાથી તે તે પ્રકારના ભાવો મનની સપાટી ઉપર તરવરે છે. આ ભાવો અંદર પડેલા હતા તેથી ઉલેચાઈને બહાર આવે છે. અંદર રહીને આત્માને સતત કર્મબંધ કરાવે છે. કર્મની લીલા સમજવી અથરી નથી. દિવાળીમાં સાúલિયાના ફટાકડા આંગળીના વેઢા જેવા હોય છે. પણ સળગાવતાં લાંબા લાંબા તાર નીકળે છે. તારામંડળની ટોચ સળગાવો ચારે બાજુ અસંખ્ય તણખા જોવા મળે છે. એટમબોમ્બની દિવેટ સળગાવતાં ભયંકર તારાજી સર્જાય છે એમ ભાવમનમાં એક સંસ્કારનું બીજ વાવ્યું ભલે ઘટના થોડા સમયની દેખાય પણ એ આત્મામાં બીજરુપે પડેલી વિકૃત્તિ આત્માને કર્મરાજા ભવોના ભવ સુધી પોતાનો પરચો બતાવે છે. સાચી સમજણ એ છે કે બીજ વાવવું નહિ અને વાવ્યું હોય તો જાગ્રત રહી પશ્ચાત્તાપ, તપસ્યા જેવા યોગ્ય ઉપાયો લઈ જડ મૂળથી ઉખાડી નાશ કરી દેવો જેથી થોડા પાપબંધના ફળ ભોગવી આત્મા વિશુદ્ધિ બની જાય. હા, સારા સંસ્કારોના બીજ નિરંતર વાવવા, ઉછેરવા, મુનિને ખીર વહોરાવવાના શાલીભદ્રની જેમ સુપાત્ર દાનના સંસ્કાર વગેરે રોપવા જેના મોટા બનેલા વૃક્ષો છેક મોક્ષ સુધી જવાના ગુણોના ફળો જીવને આપ્યા કરે છે. ભવોની પરંપરા તોડવાનો આજ રસ્તો શ્રેષ્ઠ છે. આ વાત સમજવા શાસ્ત્રમાં આપેલા કેટલાક દ્રષ્ટાંતો તપાસીએ. (૧) પ્રભુ મહાવીરસ્વામીના જીવન પ્રસંગો : ૠષભદેવ પ્રભુનો ભરી સભામાં ભરત ચક્રવર્તિના પ્રશ્નનો જવાબ આ સભામાં સૌથી શ્રેષ્ઠ પુણ્યવાન તારો પુત્ર રિચ છે જેના ભાગ્યમાં ચક્રવર્તિપણું, વાસુદેવપણું અને છેલ્લે નીર્થંકર થવાનું શ્રેષ્ઠ પુણ્ય લખાયેલું છે. આ સાંભળી ભરત ચક્રવર્તિ ભાવિ Page #13 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન તીર્થકર તરીકે ભર સભામાં મરિચિને વંદન કરે છે. આ સાંભળી પહોંચાડનારા મોક્ષ માર્ગ વિરુદ્ધનો ઉપદેશ, સંસારમાં ભટકાવી મરિચિએ કુળમદ કરી નીચ ગોત્રનો કર્મ બંધ કર્યો અને અસંખ્ય આત્માનું અહિત કરનારો ધર્મ આ દેહાધ્યાસનો રાગ અને ભવો સુધી આ કર્મને તોડતા તોડતા છેક ચોવીશમાં ભવમાં મોક્ષમાર્ગના ધર્મ પ્રત્યે દ્વેષ-સંસારવૃદ્ધિના બે ભયંકર કારણો મહાવીરસ્વામી તરીકે ૮૨ દિવસ દેવાનંદની બાહ્મણીની કુક્ષીમાં રાગ-દ્વેષ એના સંસ્કાર જડબેસલાક મરિચિના જીવનમાં વ્યાપી નીચગોત્રમાં રહેવું પડ્યું. અહીં પ્રશ્ન થાય આટલી નાની પણ સાચી ગયા. જ્યાં સુધી આ વિધર્મના વિચારોથી પાછો ના હઠે ત્યાં સુધી વાતમાં કુળમદની આવી ભયંકર સજા? આવું શા માટે ? આ કુસંસ્કાર ભવોના ભવો સુધી સંસાર રખડપટ્ટીની ભેટ આપ્યા જૈનદર્શનકારો પાપના અનુબંધની વાત વિસ્તારથી સમજાવે કરે. છેક અસંખ્ય ભવાની રઝળપાટ પછી ૧૬મા ભવથી ગાડી છે. પાપનો વિચાર કે ભાષણ કે વર્તન થોડા સમય માટે હોય છે પાટા ઉપર આવી અને ૨૦મા ભવે છૂટકારો થયો. પણ એવા પાપની લાલસા-રુચિ-સંસ્કાર-આનંદ-અનુમોદના (૩) ચંડકૌશિકનો પ્રસંગ : જેટલા સમય સુધી આત્મામાં રહેલી હોય તે જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત જેણે જીવનભર દૃષ્ટિ વિષથી જંગલના તમામ જીવોને હણી કરી કાઢી નાખવામાં ન આવે ત્યાં સુધી અસંખ્ય ભવોના અને સન્નાટો ફેલાવ્યો, આખા પ્રદેશમાં વેરાન સામ્રાજ્ય ફેલાવ્યું, ત્રણ અસંખ્ય ભવો સુધી પાપના પોટલા આત્માને વળગી રહે છે. ત્રણ ભવોથી ક્રોધની આગ ઝરતી વેશ્યા લઈ ફરતો અરે પ્રભુ મરિચિનો ઈગો કુળમદનું અભિમાન અસંખ્ય ભવો સુધી એમની મહાવીરને ડંખ મારી મારીને જીવતા પછાડવાનો, મોતને શરણે સાથે રહી રહીને કર્મની જડ રોપવાનો અભિમાન કષાય એમની મોકલવાનો અતિ ઉત્કૃષ્ટ ક્રોધભર્યા વિષની વાળા ફેંકી એ અસંખ્ય ભવાની રઝળપટ્ટીનું કારણ બન્યો. ચંડકૌશિક એક તિર્યંચના કાને શબ્દ પડ્યા બુઝ બુઝ ચંડકૌશિયા હવે આપણી વાતઃ બુઝ આટલા શબ્દોના શ્રવણ માત્રથી નરકે જનારો ચંડકૌશિક આવા જુદા જુદા વિષયના અભિમાનો, ઈગો, I am some- દેવલોકમાં ગયો આવું કેમ? thing “એ શું સમજે છે?' “મારી આગળ ના ચાલે?” “કંઈ જેમ ઉપરના કુસંસ્કારોના બીજમાંથી ઊભા થયેલા વૃક્ષના કમ નથી?' આવા ભાવો જીવનભર પોષનારાનું શું થશે? જે કડવા ફળ જેમ અસંખ્ય ભવો સુધી રખડાવે તેમ પશ્ચત્તાપના શુભ બાબત કે પ્રસંગથી આવા ભાવો આવે છે તે થોડા કલાક માટે સંસ્કારના બીજ અનેક ભવોના પાપકર્મો બાળી નાંખે છે. હોય છે પણ બેંકની એફડીઆરના વધતા વ્યાજની જેમ આત્મા પ્રભુના શબ્દો સાંભળી, જાતી સ્મરણ જ્ઞાનથી પોતાના પૂર્વના સાથેના કુસંસ્કારના ગુણાકારના અશુભ ભાવો જે વળગે છે ભવોની ભયંકર ભૂલો યાદ આવી, ઉત્તરોત્તર હલકા ભવમાં તેનાથી આત્માની ભયંકર દુર્દશા થાય છે તે તરફ ધ્યાન દોરવાની જન્મવાની દુર્દશાનો ઇતિહાસ સમજાયો અને એટલે ચંડકૌશિકે જરૂર છે. સહજ નબળાઈથી આવા ભાવો વ્યક્તિ પ્રત્યે કે સમય દરમાં પોતાનું મોટું રાખી ચાળણી જેવું શરીર થઈ ગયું ત્યાં સુધી સંજોગ પ્રમાણે આવે પણ એ ભાવ અશુભ છે એમ સ્વીકારી સમતા ધારી, જીવોની ઉત્કૃષ્ટ દયા ચિંતવી જયણા પાળી અને ચોવીસ કલાકમાં એના તરફ નફરત કરી એવા ભાવો કાઢી નાંખો, ખોટા માર્ગે જતી વેશ્યાને મૂળમાંથી ફેરવી નાંખી. ચાર શબ્દો ફરી ન આવે એનાથી સાવચેત રહી એવા કુનિમિત્તોથી દૂર રહો. સાંભળ્યા, પશ્ચાત્તાપ કર્યા એ ઘટના થોડા જ સમય માટેની હતી આ સમજ નહિ આવે તો જૈનશાસન સાચી રીતે સમજ્યા નથી, પણ ક્રોધના ભયંકર બીજને જડમૂળથી ઉખાડી નાંખ્યો, સમતાનો અને ભવોની પરંપરામાં રઝળવાની વૃદ્ધિ થવાની એ વાત નક્કી ઉત્કૃષ્ટ ભાવ જાગ્યો, પ્રબળ શુભ અધ્યવસાયનો પ્રચંડ ધોધ જાગ્યો સમજવી. તેણે અસંખ્ય ભવોના પાપો અશુભ ભાવોના બીજ સળગાવી (૨) પ્રભુ ઋષભદેવ પાસે દીક્ષા લઈ મરિચિએ ત્રિદંડી વેશ નાંખ્યા. પરિણામ? દેવલોક. ધારણ કરીને શિષ્યના મોહમાં કપિલને કહ્યું કે ઈÂપિ ધમ્મ આપણે એ જ વાત સમજવાની છે કે વ્રત-નિયમ–પચ્ચકખાણ તહિયંપિ ધમ્મ અહીં મારા વેશમાં પણ ધર્મ છે અને ત્યાં પ્રભુ –અનુષ્ઠાન-આરાધના વગેરે શુભ સંસ્કારોના બીજ આત્મસાત ઋષભદેવ પાસે પણ ધર્મ છે. જૈન દર્શનકારો કહે છે કે આ ઉત્સુત્ર કર્યા હોય તો તેનાથી વિરુદ્ધ અશુભ ભાવો ઉઠવા જ ન જોઈએ, ભાષણથી મરિચિએ અસંખ્ય ભવોની રખડપટ્ટીનો સંસાર વધાર્યો એકવાર ચંડકૌશિક પશ્ચાત્તાપમાં આવ્યો પછી તમામ પ્રકારની અને જૈન સાધુપણું ૧૬-૧૬ મોટા ભવો સુધી ગુમાવ્યું. શરીરની ભયંકર વેદના સહન કરવામાં ઉત્કૃષ્ટ સમતા ભાવ, ક્ષમા ફરીથી એ જ પ્રશ્ન થાય છે કે આટલા અમથા વાક્યથી કરોડો ભાવ કેળવ્યો. પલ્યોપમ સુધી ભવભ્રમણા કરવાની સજા? પ્રશ્ન એ છે કે આપણા શુભ ભાવ, શુભ આચરણ તકલાદી છે શિષ્યનો મોહ થયો કારણ શરીરનો રાગ અને શરીરની સુશ્રુષા, જેથી એની વિરુદ્ધના અશુભભાવના નિમિત્તોમાં આપણા દેહાધ્યાસભાવ અને ત્રિદંડી વેશમાં ધર્મ એટલે આત્માને મોક્ષમાં શુભભાવના બીજ ઉખડી જાય છે અને અનેક પ્રકારના મન-વચન Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ કાયાના પાપ બંધાતા જાય છે. પરિણામ? અસંખ્ય ભાવોની રખડપટ્ટી સાથે અશુભ ભાવોના મૂળિયા ઊંડા કરી મોટા મોટા વૃક્ષો બનાવી વધુ ને વધુ હલકા ભવોમાં રઝળવાનું. દૃઢ થતી જાય છે. ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સુખ આપનારા પદાર્થો છોડવાલાયક જ છે એવી બુદ્ધિ પેદા કરાવે છે. અને એવી માન્યતા અંતરમાં દૃઢ થતી જાય છે. આવા જીવોને એ એકવાર આ જન્મ ગુમાવ્યો પછી ઉંચે આવવાનો ભવ ક્યારે પદાર્થોનો ત્યાગ કરવો એ સરળ થતું જાય છે, એટલે કોઈ જ્ઞાની મળશે ? ભગવંત મળે અને એને સાચી સમજણ પ્રાપ્ત કરાવે તો આ પદાર્થોને છોડવા એને માટે સહજ બને છે. આથી જ્ઞાની ભગવંતો આપણે ક્યારે ટર્નિંગ પોઇન્ટ મેળવીશું ? જૈન દર્શનની થિયરી પ્રમાણે જ્યારથી જીવને શુદ્ધ પરિણામની આંશિક અનુભૂતિની ઈચ્છા પેદા શરૂ થાય ત્યારથી પુણ્યાનુંબંધી પુણ્યનો બંધ પેદા થતો જાય છે અને એ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ એક અંતમુર્હુતમાં તરત જ ઉદયમાં આવે છે અને એ હૃદયમાં આવતાં પુણ્યથી મળેલા પદાર્થો તુચ્છ રુપે લાગતાં લાગતાં એ પદાર્થોનું સુખ મારે જે સુખ જોઈએ છે એ સુખને આપનાર નથી પણ એ સુખને નાશ કરવામાં સહાયભૂત થનાર છે આવી વિચારણા અંતરમાં પેદા થતી જાય છે. આને આંશિક શાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આવા જીવો પુણ્યથી મળેલા સુખના પદાર્થોને સુખરૂપે ભોગવીને તરત જ છોડી દે છે. તેમાં રાગ, દ્વેષ ન થઈ જાય, મમત્વ બુદ્ધિ પેદા ન થઈ જાય એની કાળજી રાખીને એ પદાર્થોનો ભોગવટો કરવાની શક્તિ પેદા થતી જાય છે અને એ રીતે ભોગવટો કરતાં કરતાં સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા બાંધતા ભોગાવલી કર્મોને ભોગવીને નાશ કરતો જાય છે. આ રીતે જ્યારે રાગ-દ્વેષ પેદા થવા દે નહિ અને એનો કેટલે અંશે સંયમ પેદા થતો જાય એને જ જ્ઞાની ભગવંતોએ ઈચ્છાનિધી રાષ્ટ્રો પેદા ન થાય એની કાળજી રાખીને જો સાચવવામાં રુપે જે સુખની આંશિક અનુભૂતિ ને જ મોક્ષના સુખની આંશિક આવે તો સમજવું કે મિથ્યાત્વ મંદ પડેલું છે. પણ જો ભક્તિ કર્યા અનુભૂતિ કહેલી છે. પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો આ રીતેપછી બાકીના ટાઈમમાં પુણ્યનો ભોગવટો કરતાં કરતાં રાજીપો મિથ્યાત્વની મંદતા કરતાં કરતાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવ પેદા પેદા થતો જાય, મેળવવામાં આનંદ પેદા થતો જાય, સાચવવામાં કરતાં કરતાં મિથ્યાત્વના ઉદયકાળમાં સુખ આપના માને છે અને એ પદાર્થોને ટકાવવામાં રાજીપો અને આનંદ પેદા થતો અને દુઃખની પરંપરા વધારનાર આ જ છે આવી માન્યતા અંતરમાં જાય તો સમજવું કે આટલા વર્ષોથી આરાધના કરવા છતાં પણ કહે છે કે દુનિયાના પદાર્થોને સાચા અર્થમાં સુખરુપે વૈરાગી જીવો જ ભોગવી શકે છે. રાગી જીવો એ પદાર્થોને સુખરુપે ભોગવી શકતા જ નથી. કારણ કે વૈરાગીવોને એ પદાર્થનો ભોગવટો કરતાં બીજા પદાર્થોની ઈચ્છા પેદા થતી નથી. જ્યારે રાગી જીવોને એ પદાર્થના સુખને ભોગવતાં બીજા પદાર્થોની ઈચ્છાઓનો પાર રહેતો નથી. માટે વૈરાગી જીવ એ પદાર્થોના ભોગવતાં તીવ્રકર્મબંધ કરે છે. આને જૈનશાસનની ખરેખરી જડ કહેવાય છે. જો આ ચાવી આપણા હાથમાં પેદા થઈ જાય અને જો બરોબર આત્મામાં સ્થિર બની જાય તો સંસારના પદાર્થોને ભોગવવા છતાં પણ નરકગતિનો બંધ અને તિર્યંચગતિનો બંધ જ્યાં સુધી એ પરિણામ ટો રહે ત્યાં સુધી એ બંધ થતો અટકી જાય છે. એટલે કે એ વો દુર્ગતિનો બંધ કરતાં જ નથી અને સદ્ગતિનો બંધ કર્યા જ કરે છે. આ વાત અંતરમાં બરોબર જો સમજાઈ જાય તો દુનિયાના કોઈ પદાર્થમાં તાકાત નથી કે આપણને રાજીપો પેદા કરાવીને રાગ પેદા કરાવી શકે. અત્યાર સુધી આરાધના કરતાં કરતાં આવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે ખરી! આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે હું આ આરાધના કરી રહેલો છું એવી વિચારણા પણ અંતરમાં છે ખરી! સુંદરમાં સુંદર રીતે આરાધના કરવા છતાં પણ ભગવાનની ભક્તિ સ્વદ્રવ્યથી કરવા છતાં પણ ઊંચી કોટીના દ્રવ્યો લાવીને ભક્તિ કરવા છતાં પણ સારા ભાવથી ભગવાનની સ્તુતિ કરવા છતાં પણ તેમ જ સારા ભાવથી ભગવાનના ગુણગાન ગાવા છતાં પણ અને ચૈતવંદન અને સ્તવન પણ સારા ભાવથી બોલવા છતાં પણ તેમ જ જ્ઞાનનો ઉપયોગ ખરાબ પરિણામ પેદા ન થઈ જાય, અશુભ વિચારો પેદા ન થાય એની કાળજી રાખીને જીવન જીવવા છતાં પણ જો વૈરાગ્યભાવ પેદા કરવાની ઈચ્છા ન હોય તો અને ભક્તિ કર્યા પછી અનુકૂળ પદાર્થોમાં ભોગવટો કરતાં કરતાં એને સાચવતાં અને મેળવતાં. એ ચાલ્યા ન જાય એની કાળજી રાખતાં અંતરમાં ૧૪ ચંડકોશિક નસીબદાર કે ગામ લોકોએ ના પાડી છતાં કરુણાસાગર પ્રભુ મહાવીર ચંડોશિકના ઉધ્ધાર માટે ત્યાં પધાર્યાં અને ચંડકૌશિકને ટર્નિંગ પોઈન્ટ મળ્યો. ભૂતકાળના અસંખ્ય ભોના કુસંસ્કારો પ્રમાણે આપણી મનવચન-કાયાની અશુભ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીને વીતરાગ સર્વજ્ઞનો ધર્મ જાણ્યા પછી ટર્નિંગ પોઈન્ટ ન આવે તો સમજો હલકી ગતિઓની રઝળપાટ નક્કી. ખુદ પ્રભુ મહાવીરને ૧૬-૧૬ ભવ સુધી જૈનશાસનનો મર્મ ન મળ્યો, ૨૭ ભવ સુધી નીચોત્ર કર્મનો પ્રવાહ ચાલ્યો ચંડોશિકને સાધુપણું ગુમાવી તાપસ ધર્મમાં આવવું પડ્યું. ત્યાંથી મનુષ્યપણું ગુમાવી તિર્યંચમાં જન્મ લેવો પડ્યો અને પછી શું થાત? નરકની ગતિઓ તૈયાર કરીને બેઠેલો પણ બચી ગયો. ટર્નિંગ પોઇન્ટ મળી ગયું. Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ મિથ્યાત્વની મંદતા થયેલી નથી, એટલે કે મારું મિથ્યાત્વ મંદ થયેલું નથી. જૈનશાસનમાં પ્રવેશ કરવાની એટલે ધર્મકારમાં પ્રવેશ કરવાની ખરેખરી ચાવી જ આ છે. પ્રબુદ્ધ જીવન કોઈપણ શુભ ભાવ આત્મા સાથે જડબેસલાક કરવો હોય તો તેના વિરુદ્ધનો અશુભ ભાવ કાયમ માટે છોડવો પડે. કોઈપણ સંજોગોમાં એ અશુભ ભાવ જાગવો જોઈએ નહિ. તપસ્યા કરનાર જીવ આહાર સંજ્ઞાના ત્યાગનો અભ્યાસ જડબેસલાક બનાવવા વ્રત પચ્ચાખણ વિના પણ ખાણી પીણીનો આનંદ કે લોલુપતા બતાવી શકે નહિ. અને અશકારી પદ મેળવવાના ધ્યાનમાં ખાવું એને સજા જેવું લાગે. આ પ્રમાણેની આત્મદશા કોઈપણ શુભભાવ કે આત્મગુણ માટે આજીવનમાં જો કાયમની થાય તો શ્રાવક જીવન સફળ થયું ગણાય. આના માટે જૈનદર્શનમાં બતાવેલી ૧૨ ભાવના કે મન્હ જિણાંણું સજઝાયમાં આપેલા શ્રાવકના ૨૬ કર્તવ્યોમાંથી કોઈપણ એક ગુણ આત્મસાત કરવો જોઈએ. બાકી રહેલી જીંદગીમાં બધામાં મહેનત કરવાને બદલે કોઈપણ એક ગુણ આત્મસાત કરવા માટે આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવશે એ જ વિચારવું જોઈએ. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ ૯૪, લાવણ્યા સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. નઃ (૦૭૯) ૨૬૬૦૪૫૯૦ શ્રી ચંદ્રકાંતભાઈ પરીખ હવે સ્મૃતિ શેષ... ! ઊગે ને આથમે વર્ષો ઓટ ને ભરતી ભર્યા. સ્નેહથી સંચવું સાથે દેવી ! તે દમ્પતી નર્યા. મોહનખેડા તીર્થથી અમે શિવપુરીનો પ્રવાસ આરંભ કર્યોપણ વરસાદે અમારા પ્રવાસની દિશા બદલી નાંખી. આગળ જઈ શકાય એમ ન હોઈ અમે ગુનામાં વિશ્રામ અને રાત્રિરોકાણ માટે જગ્યાની શોધમાં લાગ્યા. એમાં નિષ્ફળતા મળી, પણ એક અનોખા નીર્થમાં જવાનો માર્ગ ખુલ્લો. જિલ્લા મુખ્યાલય ગુનાથી માત્ર ૭ કિ.મી. દૂર દક્ષિણ દિશામાં ગુના–આરોન-સિરીંજ માર્ગ ૫૨ સ્થિત બજરંગગઢમાં રાતવાસો કરવાની સગવડ મળી રહેશે. જાણી અમે હંકારી મૂક્યું! ચૌપેટ નદીના કિનારે વસેલું બજરંગગઢ ગામ નવેમ્બર ૧૯૯૨ સુધી જિલ્લાનું મુખ્યાલય હતું. અહીં આજે પણ સેંકડો વર્ષ પહેલાંનો વિશાળ કિલ્લો આ ગામની ભવ્યતાના દર્શન કરાવવાની સાથે પોતાનું ઐતિહાસિક ગૌરવ સ્વયં પ્રસ્તુત કરે છે. કિલ્લામાં પ્રસિદ્ધ હનુમાન મંદિર પણ છે. કિલ્લાની અંદર સ્થિત મોતીમહલ તત્કાલીન મહારાજાનું વિચારવિમર્શ સ્થળ પ્રતીત થાય છે. અહીં બેસીને ગામના પ્રત્યેક ખૂશૈખૂણા પર નજર રાખી શકાય એવી એની રચના છે. મોતીમહલના પાંચમા માળે બેસીને ચોપેટ નદીના કલકલ નિનાદથી અને ઠંડી હવાની લહેરખીઓથી કોઈપણ પ્રવાસી ૧૫ શ્રી ચંદ્રકાંતભાઈ કેશવલાલ પરીખ અને એનો શ્રીના ફુલવધુ શ્રીમતી પુષ્પાબહેન પરીખ દાયકાઓથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંનિષ્ઠ કાર્યકરો અને યુવક સંઘની પ્રત્યેક પ્રવૃત્તિમાં તન-મન-ધનથી પ્રેરક બળ. આ યુગલનું જીવન એટલે એક આદર્શ અને ઉત્તમ દામ્પત્ય જીવન. તા. ૨૮-૧૦-૨૦૦૮ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આ દામ્પત્ય દેહથી ખંડિત થયું. શ્રી ચંદ્રકાંતભાઈ આ ધરતીથી એકાએક વિખુટા પડી ગયા! પ્રાચીન નગર બજરંગગઢ ગીતા જૈન શ્રી ચંદ્રકાંતભાઇએ પોતાનું જીવન પોતે ઘડ્યું અને અન્યોને પ્રેરણા આપી. શ્રી ચંદ્રકાંતભાઈ કુટુંબપ્રેમી, કુશળ વેપારી, સામાજિક કાર્યકર અને વિશેષ તો બહુશ્રુત વિદ્વાન હતા. વિવિધ ભાષાના અનેક ગ્રંથોનું એઓશ્રીએ અધ્યયન કર્યું હતું, અમારા માટે એઓ પૂછવાનું એક સ્થાન હતા. એઓશ્રીના દેહ વિદાયથી માત્ર એમના કુટુંબને જ નહિ પણ સમાજ અને આ સંસ્થાને ન પૂરાય એવી ખોટ પડી છે. એ બહુશ્રુત આત્મા જ્યાં હશે ત્યાં શાંતિમાં જ હશે. અમારી શ્રદ્ધાંજલિ ! પ્રમુખઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પોતાના સંપૂર્ણ થાકને ભૂલી શકે છે. આની સામે રાણીવાસ આવેલો છે. આ મહેલની સામે બનેલા ચા૨ કુંડોમાં હોળીના દિવસે રંગોત્સવ મનાવવામાં આવતો હતો. દરેક કુંડ ૨૦ ફૂટ લાંબો અને ૬ ફૂટ પહોળો છે. આ જોતાં જ ધુર્બેટીનો આનંદ આપણા મનમાં પણ છવાઈ જાય છે. સંવત ૧૮૭૨ની ચૈત્રવદી એકમે જ્યારે ફ્રાંસના સેનાપતિ સર જોન બેપ્ટિસે આ કિલ્લા ૫૨ રાત્રિના સમયે ચઢાઈ કરી ત્યારે તત્કાલીન મહારાજા જયસિંહ સાથે એનું ધમસાણ યુદ્ધ થયું હતું. પોતાની હારને પામી ગયેલા મહારાજાએ પોતાની રાણીઓના સતીત્વની રક્ષા માટે, એમને આ રાણીવાસની પાછળની બાજુએ વતી દિવાલમાં ચણી દીધી હતી. કિલ્લાની અંદર રાખવામાં આવેલ ‘રામબાણ તોપ' પોતાના વૈભવની ગાયા પોતે જ કહે છે, એની પર લખેલ લેખથી પ્રગટ થાય છે કે એની પ્રતિષ્ઠા ‘માય સુદી ૧ બૃહસ્પતિવાર સંવત ૧૭૭૫'માં કરવામાં આવેલ તથા જાણકારી મળે છે કે એને બનાવવામાં એ સમયે ૩૨,૦૦૦ રૂા.નો ખર્ચ થયો હતો. આ તોપ બાર ફૂટ લાંબી છે. કિલ્લાની અંદર આઠ ધાતુથી નિર્મિત Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અને તોપ વિખરાયેલી પડી છે. આજે પણ કિલ્લામાં અનેક વાવ અને કુવા મૌજુદ છે જે પુરાતન હોવા છતાં નવનિર્મિત જેવા લાગે છે. પ્રબુદ્ધ જીવન કાળની લપેટમાં અને પર્યાપ્ત સંરક્ષણ વગર નિરંતર વસ્ત થઈ રહેલા આ કિલ્લાની મરમ્મત કરતા રહીને આપણા ઐતિહાસીક ગૌરવને જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. બજરંગગઢમાં પ્રવેશદ્વારની સમીપ જ એક વિશાળ તળાવ છે. આ ‘સૂબા સાબવાલા તળાવ' કહેવાય છે. આ તળાવની વચ્ચે એક મોટો કર્યો છે. ઉનાળામાં તળાવનું પાણી ખલાસ થઈ જવા છતાં આ કૂવામાં બારેમાસ પાણી રહે છે. અહીં એક સુરમ્ય પહાડી પર શ્રી બીસ ભૂજા દેવીનું મંદિર છે. મૂર્તિ પર રંગ બંગાળી વેશભૂષા પ્રમાણે કરવામાં આવે છે. પાસે જ શ્રી મંશાપૂરણ હનુમાનજીનું મંદિર પણ સ્થિત છે. બજરંગગઢમાં ક્યારેક ૧૦૮ મંદિર હતા એમ અહીંના લોકો કહે છે. આજે પણ થોડા થોડા અંતરે દેખાતા મંદિરોની જે સંખ્યા મળે છે, તે ૧૦૮ના આંકડાની પ્રામાણિકતાને સ્વંય પ્રકટ કરે છે. બજરંગગઢ ગામની વચ્ચે એક સાત માળનું વિશાળ ભવન છે. આ ભવનના નીચેના ત્રણ માળ જમીનની અંદર ઘુસી ગયા છે. બજરંગગઢમાં આઠસો વર્ષ પ્રાચીન ભવ્ય જૈન મંદિર આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૧૨૩૬માં શ્રી પાડાશાહે કરાવી. હતી. આ જિનાલયની ગુફામાં ભગવાન શ્રી શાંતિનાથજીની ૧૮ ફુટ ઊંચી અને ૧૭-૧૭ ફુટ ઊંચી શ્રી કુંથુનાથજીની તેમ જ શ્રી અરનાથજીની ખડગાસન પ્રતિમાઓ દર્શનાર્થીને આકર્ષે છે. જે ભક્તજનોને વીતરાગતાનો અનુપમ ઉપદેશ આપે છે. આ વિહંગમ પ્રતિમાઓ લાલ પાષાણથી નિર્મિત છે અને ધ્યાનસ્થ મુદ્રામાં છે. ગુફામાં સ્થિત આ પ્રતિમાઓ મનને ભક્તિરસમાં તકૃત કરી અસીમ શાંતિનો અનુભવ કરાવે છે. આ જિનાલયમાં મનોરમ્ય સમવસરણની રચના કરવામાં આવેલ છે. જમીનથી શિખર સુધી ૯૦ ફુટની ઊંચાઈ ધરાવતા આ જિનાલયની ભીતરની દિવાલો પર ભવ્ય ચિત્રકારી અંકિત છે. મંદિરની ચોતરફ ભીંતમાં સ્થાપિત અનેક પ્રાચીન પ્રતિમાઓ વાસ્તુકલાના અનુપમ ઉદાહરણ છે. એ ઉપરાંત શિલાલેખ, ભીંતચિત્ર પણ કળાના સુંદર નમૂના છે. કલા અને અધ્યાત્મનો આ દુર્લભ સંયોગ છે. પોરાણિક કથાનકો પર આધારિત આ ચિત્રો પોતાની નિર્મિતિમાં પૂર્ણતઃ મૌલિક અને અદ્વિતીય છે. પ્રસિદ્ધ ઈતિહાસવિદ ડો. વાકણકરના મતાનુસાર આ ચિત્રો ‘અજંતા-ઇલોરા શૈલી'ના છે. તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ અતિશય ક્ષેત્રના રૂપે પ્રખ્યાત છે. પ્રદુષણ અને કોલાહલથી દૂર, પલાશ અને અન્ય ઘટાદાર વૃક્ષોની છાયાથી ઘેરાયેલ તથા આજે સંપૂર્ણ રીતે ખંડેરોનું ગામ બની ગયેલ બજરંગગઢની ગૌરવગાથા આ અતિશય ક્ષેત્રના કારણે જ જનમાનસને પોતાની તરફ અહીં ચારસો વર્ષ પ્રાચીન બે અન્ય જૈન મંદિર પણ છે. એક-મુખ્ય બજારમાં શ્રી ઝીતુશાહ દ્વારા નિર્મિત શ્રી પાર્શ્વનાથ જિનાલય છે. તથા બીજું-શ્રી ચન્દ્રાપ્રભુ જિનાલય-જેનું નિર્માણ શ્રી હરિશચન્દ્ર ટરકાએ કરાવેલ. ત્રણે જિનાલયની વંદના એક પરિક્રમા દ્વારા પૂર્ણ થાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આ સુરમ્ય ટેકરીઓની ગોદમાં વસેલી આ ઐતિહાસિક નગરી બજરંગગઢ આજે દિગમ્બર જૈન આકર્ષિત કરી રહી હોય એવું લાગે છે. શ્રી પાડાશાહ દ્વારા બજરંગગઢમાં શ્રી શાંતિનાથ દિગમ્બર જૈન મંદિરના નિર્માણ અને પ્રતિમાઓની સ્થાપના સિવાય શુર્ખાન”, ચંદેરી, પર્યારાજા (મ.પ્ર.) તથા રાજસ્થાનમાં ચાંદખંડીમાં પણ અનેક જિનાલયોનું નિર્માણ કરવામાં આવેલ. ઈતિહાસમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રી પાડાશાહના પાડા આ ક્ષેત્રમાં રાતના રોકાયા હતા અને એક પાડાની લોખંડની સાકળ સોનાની થઈ ગઈ હતી. શોધ ક૨વાથી એમને એ સ્થાન પર પારસ પથ્થરની પ્રાપ્તિ થઈ. એનાથી પ્રભાવિત થઈ એમણે ત્યાં જ એક ભવ્ય જૈન મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી. આ નીર્ય ક્ષેત્ર પાડાશાહની ઉદારતા, નિષ્ઠા અને શિલ્પકારોની કાર્યકુશળતાનું અદ્ભુત પ્રમાણ છે. ચારે તરફથી પર્વતમાળાઓથી ઘેરાયેલા આ મીય બજરંગગઢમાં અનેક રાજાઓએ પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું છે. આ કારણે આ નગરનાં નામ બદલાતા રહ્યા. એક હજાર વર્ષ પહેલાં આ નગરનું નામ મૂસાગઢ હતું. કિલ્લા પર નિરવાર રધુવંશીઓનું રાજ્ય સ્થપાતાં આ નગરનું નામ ઝરખોસ રાખવામાં આવેલ. રાજા જયસિંહે કિલ્લાના નીચેના હિસ્સાનું નામ જૈનાનગર રાખ્યું હતું. એ વખતે આ નગરમાં ૨૦૦ ઘર જૈનોના હતા પણ પાછળથી કિલ્લાની અંદર સ્થાપિત બજરંગ મંદિરના નામ પર આનું નામકરણ બજરંગગઢ થયું, આગ્રા-બોમ્બે રોડ ઉપર આવેલા ગુના માટે ગ્વાલિય૨, ઈન્દોર, ઉજ્જૈન તથા ભોપાલથી પ્રત્યેક સમયે બસ મળી રહે છે. બજરંગગઢ પહોંચવા માટે ગુના, સિરીંજ તથા આર્શનથી બસ, જીપ તથા રિક્ષા મળી રહે છે. ગુના-મધ્ય રેલવેના બીના-કોટા-મકસી રેલવે લાઈન પર આવેલું છે. અહીં આવવા માટે બીના, ઉજ્જૈન, કોટા તથા સાબરમતી એક્સપ્રેસ દ્વારા અમદાવાદથી પણ આવી શકાય છે. અહીં છે. વિશાળ ધર્મશાળાઓ છે જેમાં એક શ્રી શાંતિનાય અતિશય ક્ષેત્રમાં છે. જેમાં લગ્ન, ધાર્મિક અને અન્ય સામાજિક આયોજનો માટે પૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. બહારથી આવનારા યાત્રીઓ માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા છે. આ ધર્મશાળામાં રૂમ, ઓસરી અને સભાકક્ષ છે. ભોજન બનાવવાની વ્યવસ્થા પણ છે. આવી સુંદર-પવિત્ર જગ્યાએ રાત્રિમુકામ કરવાની અણમોલ તક સાંપડતાં પ્રવાસનો સઘળો થાક દૂર થઈ ગયો. બીજે દિવસે સવારે દર્શનાદિ ક૨ી અમે શિવપુરી તરફ નીકળી પડ્યા. ૧૨, હીરાભુવન, કુણાલ જૈન ચોક, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૮૦. (૦૨૨) ૨૫૬૪૯૩૫૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૧૭ શ્રી જૈન-શ્રદ્ધા યોગ-મહાવીર ગીતા : એક દર્શન pપ. પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ પ્રથમ અધ્યાયઃ શ્રદ્ધા ચોગ બંનેનો છંટકાવ પ્રકટે છે. તેમનાં ગ્રંથરત્નોમાં ‘કર્મયોગ', કાલ્પનિક અધ્યાત્મ મહાવીર' વગેરે મુખ્ય છે. તેમણે ત્રણ (‘પ્રબુદ્ધ જીવન'ના ઑક્ટોબર અંકમાં ‘શ્રી મહાવીર ગીતા' ઉપનિષદ લખ્યાં છેઃ ૧. જૈનોપનિષદ, ૨ શિષ્યોપનિષદ. ૩ જૈન વિશે પ્રાસ્તાવિક વિગત પ્રસ્તુત કરી હતી અને ગ્રંથના વિવિધ દૃષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ. તેમણે સાત ગીતાઓ આલેખી છે: અધ્યાયનો પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ આપણને સ્વાધ્યાય કરાવશે ૧. આત્મદર્શન ગીતા, ૨. પ્રેમગીતા, ૩. ગુરુગીતા, ૪. જૈન એવું જણાવેલ, એ મુજબ અત્રે પ્રથમ અધ્યાયનો સ્વાધ્યાય પ્રસ્તુત ગીતા, ૫. અધ્યાત્મ ગીતા, ૬. શ્રી જૈન મહાવીર ગીતા, ૭. કરીએ છીએ. હવેથી પ્રત્યેક મહિને એક-એક અધ્યાયના કૃષ્ણગીતા. ‘કર્મયોગ' નામના ગ્રંથને આવકારતા લોકમાન્ય સ્વાધ્યાયનો આપણને લાભ મળશે. બા.ગં, ટિળકે માંડલ જેલમાંથી લખેલું કે “જો મને પહેલેથી ખબર યોગાનુયોગ પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપને ૧૮ નવેમ્બરના હોત કે તમે આ કર્મયોગ લખી રહ્યા છો તો હું મારો કર્મયોગ અમદાવાદમાં પરમ પૂજ્ય આચાર્યશ્રી કીર્તિસેનસૂરિજીના વરદ્ કદી ન લખત. આ ગ્રંથ વાંચી હું પ્રભાવિત થયો છું.' હસ્તે આચાર્ય પદ પ્રદાન થઈ રહ્યું છે. પંચ પરમેષ્ટિના ત્રીજા પદે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ ગદ્ય અને પદ્યમાં સમાન ખેડાણ આચાર્ય સ્થાન વિરાજમાન છે. કર્યું છે. તેમના અનેક કાવ્યગ્રંથો પણ છે. તેમણે કાવ્યો, ગઝલો, પ. પૂ. યોગનિષ્ઠ આચાર્યશ્રી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ભજનો, પદો, સ્તવન, ગહુલી વગેરે લખ્યાં છે તો પૂજાઓ પણ સમુદાયના પ. પૂ. આચાર્યશ્રી દુર્લભસાગર સૂરીશ્વરજી મ.સા. પાસે અનેક સર્જી છે. તેમનાં ભજનોના ૧૧ સંગ્રહો પ્રકટ થયાં છે. પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપે એઓશ્રીની અગિયાર વર્ષની બાળ વયે ભજનપદસંગ્રહ-૧ની તો છ છ આવૃત્તિઓ તે સમયે પ્રકટ થઈ દીક્ષા ગ્રહણ કરી હતી. –ધનવંત શાહ) હતી. ઘણાં ગ્રંથોની અનેક આવૃત્તિઓ થઈ. તેમણે પોતાના ભક્તો વિ.સં. ૧૯૫૭થી વિ.સં. ૧૯૮૧ સમયકાળમાં પરમપૂજ્ય તથા શિષ્યોને સંબોધીને અનેક પ્રેરક પત્રો લખ્યા છે. તેના ૩ યોગનિષ્ઠ, જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ નિત્ય, નિયમિત ભાગ પ્રકટ થયા છે. શ્રીમદ્જી પ્રતિદિન ડાયરી લખતા. એ અનેક લખ્યું છે. દીક્ષાજીવનનું પ્રથમ ચાતુર્માસ સૂરતમાં થયું તે સમયે ડાયરીઓ પ્રકટ થઈ છે. હજી થોડી બાકી પણ છે. તેમણે જયમલ પર્મીંગ નામના ખ્રિસ્તીએ પ્રવચનો કરીને જૈનધર્મ પર જીવનચરિત્રો, પદોના ભાવાર્થ, પ્રતિમાજીના શિલાલેખો વગેરે પ્રહાર કર્યો. જૈન શાસનને પોતાના જીવનના પ્રત્યેક અણુમાં અનેક ગ્રંથો સર્યા છે. આમ, તેમની લેખનદિશા વિવિધતાપૂર્ણ રમમાણ કરી ચૂકેલા અને જૈન ધર્મના સત્યને પામી ચૂકેલા શ્રી અને વિશદ રહી છે. તેમનાં પ્રવચનો ‘અધ્યાત્મ વ્યાખ્યાનમાળા'ના બુદ્ધિસાગરજી મહારાજે મા શારદાનું સ્મરણ કરીને કાગળ તથા નામે મળે છે. પેન્સિલ હાથમાં લીધાં ને તત્કાળ એક ગ્રંથ સર્યો ને પ્રકટ કરાવ્યોઃ આજથી ૩૭૫ વર્ષ પૂર્વે થયેલા ઉપાધ્યાય યશોવિજયજી પછી જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો.” શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી જેવું વિપુલ ઉપદેશાત્મક સાહિત્ય અન્ય એ ગ્રંથ પ્રગટ થતાં જ જયમલ પમીંગ સૂરતમાંથી નાસી ગયો. કોઈએ લખ્યું નથી. એ મૂળ જૈન સાધુ હતો. શ્રી મોહનલાલજી મહારાજનો શિષ્ય, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનાં અંતિમ બે ગ્રંથરત્નો તેમની જિતમુનિ તેનું નામ. પછી ખ્રિસ્તી થઈને તેનો પ્રચારક થયો. પણ હયાતી પછી પ્રકટ થયાં છે ને તેણે પણ ઇતિહાસ સર્જ્યો છે. કહે છે કે ત્યાર પછી તે કદી સૂરતમાં ન આવ્યો ! જીવનના અંતિમ સમયે તેમણે પોતાના અંતેવાસી અને ગુરુભક્ત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને જીવનના પ્રથમ પગથિયે મળેલો કવિ મ.મો. પાદરાકરને “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર’ અને ‘શ્રી ધર્મયુદ્ધ માટેનો પ્રથમ વિજય અપ્રતિમ પ્રતિભાશાળી પુરવાર જૈન મહાવીર ગીતા'ની હસ્તપ્રત સોંપી અને કહ્યું કે “મારા મૃત્યુ કરનાર નીવડ્યો. પછી એક પચીસી વીતે પ્રકટ કરજો.’ દીક્ષાજીવનનાં ૨૪ વર્ષમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ અખંડ ભગવાન મહાવીરને અધ્યાત્મ દૃષ્ટિએ નિહાળવાની એ ગ્રંથોમાં લખ્યું છે. તેમનાં લગભગ ૧૪૦ પુસ્તકોમાં વૈવિધ્ય અને વિદ્વત્તા કોશિશ થઈ છે. કિંતુ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સમજ્યા કે હજી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તેનો અંતરધ્વનિ સમજવાની દૃષ્ટિ સમાજમાં પ્રકટ થઈ નથી, તો વિવાદ પ્રકટ ન કરતાં એ ગ્રંથો થોડાં વર્ષો પછી ભલે પ્રકટ થાય. પ્રબુદ્ધ જીવન કિંતુ એમ થયું નહિ. લગભગ ૪૦ વર્ષ પછી ગ્રંથોની હસ્તપ્રત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પટ્ટપરંપક શિષ્ય પરમપૂજ્ય શાંતમૂર્તિ, આચાર્યશ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજના હાથમાં આવી. તેમણે પ્રકાશનકાર્ય પ્રારંભ્યું ત્યારે પ્રચંડ વિરોધ ઊઠ્યો. અનેક મુશ્કેલીઓ આવી. પરંતુ આ. શ્રી દુર્લભસાગરસૂરિજી મહારાજની પ્રચંડ આત્મશ્રદ્ધા અને અવર્ય ગુરુભક્તિથી એ ગ્રંથો છેવટે વિ.સં. ૨૦૨૫માં પ્રકટ થયા ! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પૂ. શ્રી. દુર્લભસાગરસૂરિજીની ગુરુભક્તિ અને ગ્રંથપ્રકાશનને જૈન સંઘની મહત્ત્વપૂર્ણ ઘટના કહી છે. ‘શ્રી જૈન મહાવીર ગીતા' યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી મહારાજની વિલક્ષણ કૃતિ છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી પ્રયોગશીલ સર્જક રહ્યા છે. જૈન પરંપરામાં ઉપનિષદ કે ગીતા અથવા કાવ્યકૃતિઓમાં ભજન કે ગઝલ જોવા મળતાં નથી. આ પ્રારંભ તેમણે કર્યો અને વિદ્વાનો તથા ભાવકોને તેમણે આકર્ષિત કર્યા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની કૃતિઓમાં ઊંડાણ ઘણું છે. એમના કથનનો મર્મ સમજવા માટે ગહન ચિંતન અને અભ્યાસ અનિવાર્ય છે. એમણે સ્વયં લખ્યું છે : મુ. વિજાપુર, સં. ૧૯૭૮, ચૈત્ર સુદ સાતમ ‘મારા લખેલા લેખો, ગ્રંથો વગેરે સર્વે સાત નયોની સાપેક્ષ દૃષ્ટિ અનુભવવા, યોગશાસ્ત્રનો અભ્યાસ કરી તેનો અનુભવ કર્યો હોય, જેઓએ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ તેઓને કોઈપણ જાતની શંકા રહેતી નથી અને તેઓ આત્માને પરમાત્મા બનાવવાની આધ્યાત્મિક દૃષ્ટિ પરિણતિને પ્રાપ્ત કરે છે. (પત્ર સદુપદેશ, ભાગ બીજો, પાન નં. ૨૧૦) ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું અધ્યયન ક૨નારે આ દૃષ્ટિબિંદુ સાથે રાખીને ચાલવું પડે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજીના તમામ સર્જનમાં અને આ ગ્રંથમાં મુખ્યત્વે ‘આત્મા’ જ કેન્દ્રમાં છે. આત્મા શુધ્ધ છે, બુદ્ધ છે, નિરંજન નિરાકાર છે, પરમાત્મા છે- આ ધ્વનિ સતત ગુંજતો રહે છે. આત્મા અને આત્મકલ્યાણ સિવાય કોઈ વાતનો સ્પર્શ ક્યાંય જોવા મળતો નથી પણ ‘આત્મા’ અને તેના કલ્યાણ માટે શું ક૨વું જોઈએ, કોનું ધ્યાન કરવું જોઈએ, જૈન ધર્મ ક્યાં સહાયક છે, જિનેન્દ્ર ભગવાન જ ઉપકારી છે, જિનતત્ત્વના આશ્રય વિના નહિ જ ચાલે તે સતત સમજાવવા લેખક પ્રયત્નશીલ છેઃ આમ કરવામાં તેઓ જે લખે છે તેમાં નિશ્ચય નય અને વ્યવહાર નયને સમજ્યા વિના તેઓના કથનનો મર્મ પારખી શકાતો નથી. માત્ર સૂક્ષ્મ નહિ, પણ સુસૂક્ષ્મ બુદ્ધિથી નયસાપેક્ષ બુદ્ધિ રાખીએ તો જ ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું યથાતથ જ્ઞાન થઈ શકશે. જેઓએ જૈન ધર્મ શાસ્ત્રોનો આધ્યાત્મિક અને વ્યવહાર દૃષ્ટિએ તેમજ નયસાપેક્ષદ્રષ્ટિ રાખવામાં ન આવે તો અર્થનો અનર્થ થતાં કે સાત નયોની દૃષ્ટિએ અભ્યાસ કર્યો હોય જેઓએ ચાર વેદ, એકસોઆઠ ઉપનિષદો, ગીતાઓ, વૈદાંતિક અધ્યાત્મિક ગ્રંથો તેમ જ જૈન અધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય, મારા ગ્રંથોનો અભ્યાસ કરવામાં ગુરુગમની તથા અપેક્ષા દૃષ્ટિ જરૂર છે. ઉપર્યુક્ત જ્ઞાનીઓ મારા લખેલા આશયોને સમજાવી શકે છે માટે– વિપરીત અર્થઘટન થતાં વાર લાગે તેવું નથી. ‘શ્રી જૈન મહાવીર ગીતા'નું હાર્દ પામવા માટે નયવિવેક જોઈએ. પીઠિકા ‘શ્રી જૈન મહાવીર ગીતા’ની રચનામાં ‘શ્રી ભગવદ ગીતા’ની પદ્ધતિનું દર્શન થાય છે, નામાભિધાનમાં પણ ઘણું સામ્ય છે. પરંતુ બંનેના મંડાણના ક્ષેત્ર ભિન્ન છે. બંનેમાં બોધ છે, ઉપદેશ છે, કર્તવ્ય સમજાવવાની ભાવના છે પણ બંને ગ્રંથરત્નોની સમાનતા આટલા પૂરતી જ છે. ‘શ્રી ભગવદ્ ગીતા'નું પ્રાક્ટય જેઓએ શ્વેતાંબર, દિગંબર તત્ત્વાદિક ગ્રંથોનો અભ્યાસ તેમ જ અનુભવ યુદ્ધભૂમિમાં થયું છે. શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધની, કર્તવ્યની, હિંસાની કર્યો હોયપ્રેરણા આપે છે. અર્જુનને ધનુષ-બાણ ઉઠાવવા શ્રી કૃષ્ણ કહે છે. ‘શ્રી ભગવદ્ ગીતા’ના પ્રથમ અધ્યાયમાં અર્જુનની મથામણ સમજાય છે. તે કહે છે, ‘હે શ્રીકૃષ્ણ ! યુદ્ધ માટે મારી સામે ઊભેલા તેઓ ગીતાર્થ જ્ઞાનીઓ બનેલા હોય છે, તેઓની પાસે રહીને તેમની સેવા ભક્તિ કરીને મારા ગ્રંથોને ગુરુગમ ગ્રહી વિચારે છે વર્તમાનમાં વર્તનારા તથા ભવિષ્યમાં મારા આશયોને અપેક્ષાએ સત્ય જાણનારા જ્ઞાનીઓની સેવા-ભક્તિમાં અર્પાઈ જવું.' Page #19 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ મારા સ્વજનોને જોઈ મારા ગાત્રો ગળી રહ્યા છે, મુખ શોષાઈ રહ્યું છે, શરીર ધ્રુજી રહ્યું છે, રોમ ખડાં થઈ રહ્યાં છે, ગાંડીવ મારા હાથમાંથી પડી જાય છે, મારું મન ભમી રહ્યું છે, મારાંથી અહીં ઉભા રહેવાશે નહિ. હે ગોવિંદ! મને વિજયની ઈચ્છા નથી, મને રાજ્યસુખો જોઈતા નથી, હે સ્વામી! મારે ચાલ્યા જવું છે. અહીં યુદ્ધમાં જે મારી સામે ઉભા છે તે મારા વિદ્યાગુરુજનો છે, કાકાઓ છે, પિતામહો, પુત્રો, પૌત્રો, મામાઓ, સસરાઓ, સાળાઓ અને સ્નેહીઓ છે. હું રાજ માટે, સુખ માટે હથિયાર ઉઠાવું ? કૌ૨વોને મારવાથી શું વળશે ? મારે યુદ્ધ નથી કરવું.’ અહીં શ્રીકૃષ્ણ સમજ્યા કે અર્જુન જો પાછો વળે તો આખી પાંડવસેના હારી જાય. આ ભૂમિકામાંથી શ્રી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. ‘શ્રી ભગવદ્ ગીતા' અર્જુનને કુટુંબ માટે, કર્તવ્ય માટે, ન્યાય માટે ઉત્તેજિત કરે છે. પ્રબુદ્ધ જીવન ‘શ્રી જૈન મહાવીર ગીતા’ની ભૂમિકા Style સાવ જુદી છે. રાજગૃહી નગરી છે. દેવસર્જિત સમવસરણ છે. ગણધર શ્રેષ્ઠ ગૌતમ અને મુનિઓ, સાધ્વી શ્રેષ્ઠા ચંદનબાળા અને સાધ્વીગણ, મહારાજા શ્રેણિક અને મગધજનો, ઇન્દ્રાદિક દેવતાઓ, દેવીઓ, નર-નારીઓ, તીર્થંચ પશુ-પંખીઓ, સર્વે દેશના સાંભળવા ઉત્સુક છે. પ્રભુશ્રી મહાવીર સ્વામી ચતુર્મુખ દેશના કરે છે. જ્ઞાની ગૌતમસ્વામી, રાજા શ્રેણિક ઇત્યાદિ આત્માના કલ્યાણ અર્થે પ્રશ્નો કરે છે, પ્રભુ નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિથી અનેક ઉત્તરથી સમાધાન કરે છે, સૌની જિજ્ઞાસા તૃપ્ત થાય છે. એ સમાધાનસાર એટલે જૈન મહાવીર ગીતા. ‘શ્રી જૈન મહાવીર ગીતા’ની ભૂમિકા આ છે. (૨) ‘શ્રી જૈન મહાવીર ગીતા'ના કુલ ૨૯૫૨ શ્લોક છે. તેમાં પ્રારંભના ૧૬ અધ્યાય છે. તેના ૨૨૫૫ શ્લોક છે. તે આ પ્રમાણે છે. ૧. શ્રદ્ધાયોગ. ૨. પ્રેમયોગ. ૩. કર્મયોગ. ૪. ધર્મયોગ. ૫. નીતિયોગ. ૬. સંસ્કારયોગ. ૭. શિક્ષાયોગ. ૮. શક્તિયોગ. ૯. દાનયોગ. ૧૦. બ્રહ્મચર્યયોગ. ૧૧. તોયોગ. ૧૨. ત્યાગયોગ. ૧૩. સત્સંગયોગ. ૧૪. ગુરુભક્તિયોગ. ૧૫. જ્ઞાનયોગ. ૧૬. યોગોપસંહારયોગ. અહીં સુધીના ૨૨૫૫ શ્લોક છે. મંત્રયોગનું પ્રકરણ તે પછી છે. તેને કર્તા સ્વતંત્ર મૂકે છે. તેના ૧૪૧ શ્લોક છે. તે પછી અનુક્રમે છે, ગૌતમસ્તુતિ શ્લોકઃ ૪૧, શ્રેણિકાદિસ્તુતિ, શ્લોકઃ ૧૭, ચેટકાદિ સ્તુતિ, શ્લોકઃ ૩૬૩, શક્તિયોગ અનુમોદના, શ્લોકઃ ૨૩, ઈન્દ્રાદિ સ્તુતિ, શ્લોક ૧૦૯, મંગલમ, શ્લોકઃ ૩, આમ ‘જેન મહાવીર ગીતા' સંસ્કૃતમાં ૧૯ ૨૯૫૨ શ્લોક પ્રમાણ ગ્રંથ છે. સરળ રચનાશૈલી, અનુષ્ટુપછંદ અને નિતાંત જિનભક્તિ તથા આત્મકલ્યાણની ભાવના સાથે ખળખળ ઝરણાની જેમ વહેતા આ ગ્રંથમાં ડૂબકી મારીએ છીએ ત્યારે આપણને એક અવર્ણ આનંદદાયક અનુભવ સંપ્રાપ્ત થાય છે. પૂર્વસૂરિઓની જેમ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની આ કૃતિમાં તત્ત્વબોધ તો છે જ, કર્તવ્યભાવનાની પ્રે૨ણા સવિશેષ ઝળકે છે. આત્મકલ્યાણ એ પ્રત્યેક મુમુક્ષુનું અંતિમ લક્ષ્ય છે પણ જે જીવનમાં તે જીવે છે તેના દ્વારા જ અભ્યુદય પ્રાપ્ત થશે માટે તે જીવન પણ માનસરોવરના નિર્મળ જળ જેવું ઉત્તમ અને નવપલ્લવિત પુષ્પ જેવું મનોહર જોઈએ તે પ્રેરણા પણ અહીં સંપ્રાપ્ત થાય છે. મધુર ભાષા, અવિરામ વિચારધારા, જે કહેવું છે તે સ્પષ્ટ અને સ્વચ્છ દૃષ્ટિ સાથે ‘જૈન મહાવીર ગીતા’ પરંપરાગત જૈન ગ્રંથોથી ભિન્ન છે, પણ તેજ તેનું આકર્ષણ છે. ‘જૈન મહાવીર ગીતા’નું આ સાવ જુદી તરી આવતું રચનાસ્વરૂપ જ, સૂક્ષ્મ નયદૃષ્ટિથી અવલોકવું અનિવાર્ય છે તેની સૂચના કરે છે. જૈનાગમોમાં પ્રશ્ન અને ઉત્તર જોવા મળે છે પણ ત્યાં જ અટકી જાય છે. અહીં ‘જૈન મહાવીર ગીતા’માં પ્રશ્ન અને ઉત્તર છે અને ઉત્તરમાં પ્રભુ સ્વયં જોડાઈ જાય છે અને ‘આત્મા' કેન્દ્રમાં આવી જાય છે. ‘જૈન મહાવીર ગીતા’ સમજવા માટે અન્ય ગ્રંથોનો અભ્યાસ, ચિંતન અનિવાર્ય છે કેમ કે સમન્વયાત્મક દૃષ્ટિકોણથી જ આ ગ્રંથ આત્મસાત્ થઈ શકે. (f) ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં પહેલો અધ્યાય શ્રદ્ધાયોગ છે. તેના ૬૪ શ્લોક છે. શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સૌ પ્રથમ અધ્યાય શ્રધ્ધા વિશે આલેખે છે તે સકારણ છે. જૈન ધર્મનો પાયો જ શ્રદ્ધા છે. તત્વાર્થસૂત્રમાં સમ્યગ્ દર્શનનું મહત્ત્વ પ્રથમ મૂકાયું છે તેનો હેતુ આ છે. શ્રદ્ધાથી જ મોક્ષ મળે. આ જૈનદર્શનનો સાર છે. તત્ત્વ પર શ્રદ્ધા અવિચળ જોઈએ. તત્ત્વની શ્રદ્ધા એ જ સમ્યગ દર્શન. કિંતુ શ્રદ્ધા મુશ્કેલ છે, દુર્લભ છે. જૈનાગમોમાં શ્રદ્ધા પરમ દુર્લભ કહી છે. જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે જ મોક્ષમાં થાય. તે જ કર્મથી, સંસારથી, ભવભ્રમણથી મુક્ત બને. શ્રદ્ધા જોઈએ. દેવ, ગુરુ, ધર્મ પર અવિચળ શ્રદ્ધા જોઈએ. જીવનની મામૂલી વાતમાં પણ વિશ્વાસ સિવાય ચાલતું નથી, તો જેનાથી સંપૂર્ણ સુખની પ્રાપ્તિ મળવાની આશા છે તે ધર્મમાં અખંડ શ્રદ્ધા ન જોઈએ ? શ્રદ્ધાનું મહત્ત્વ ઘણું છે. જૈનધર્મ, શ્રદ્ધાને સમ્યક્ દર્શનના સ્વરૂપે ઓળખાવે છે. સમકિતી જીવ તરી જાય છે. એટલે શ્રદ્ધાનું બળ અચિંત્ય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ જૈન મહાવીર ગીતામાં શ્રદ્ધાયોગ પ્રથમ છે તેનું કારણ શ્રદ્ધા જ રાજલોકમાં ઘૂમી વળતી અને ભક્તને અંતરથી, અંદરથી ઢંઢોળી ધર્મનું પહેલું પગથિયું છે. આ પગથિયા પર પ્રથમ ચરણ મૂકીને નાંખતી મહાવીરવાણીની પ્રભાવક્તા આપણને સતત સ્પર્શે છે ક્રમશઃ આગળ વધતાં જવાનું છે. અને તે પણ ઓછું રોમાંચકારી નથી. વળી, આ રચનાશૈલીની ‘શ્રદ્ધાયોગ'માં મંગલાચરણ આમ છે: નવિનતામાં ક્યાંય જિનતત્ત્વનું કે પરંપરાનું અનુસંધાન ખંડિત प्रणम्य श्री महावीरं, गणेशा गौतमादयः । થતું નથી. भूपाला श्रेणिकाद्याश्च, प्रपच्छु प्रेम भक्तितः ।।१।। ‘શ્રદ્ધાયોગ'ના થોડાંક શ્લોકાર્થ જોઈએ: ‘પરમાત્મા શ્રી મહાવીરને વંદન કરીને શ્રી ગોતમ ગણધર અને ‘પોતાની શક્તિથી હું સર્વ વ્યાપક છું અને પૂર્ણ શ્રદ્ધાથી જ્ઞાનાદિ શ્રી શ્રેણિક વગેરે રાજાઓએ પ્રેમ ભક્તિપૂર્વક પૂછયું.” અનંત સ્વરૂપ ઉત્પન્ન થાય છે.” (ગાથા ૯) જૈન પૂર્વસૂરિઓની પરંપરાનુસાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી પોતાના તમામ ધર્મ ગ્રંથના પ્રારંભે ૩% મરંમ લખ્યાં પછી પ્રથમ ‘પૂર્ણ શ્રદ્ધાના પ્રવાહથી હું બહાર અને અંદર (અંતરમાં) વસું શ્લોકમાં જિનેશ્વર ભગવાનને વંદન કરીને પ્રારંભ કરે છે. બીજા, છું. મારા સ્વરૂપને શ્રદ્ધાવાન જાણે છે પણ નાસ્તિક જાણતો નથી.” ત્રીજા, ચોથા શ્લોકમાં ગોતમ ગણધરાદિની વિજ્ઞપ્તિ સાંભળીને (ગાથા ૧૦) પ્રભુ મહાવીર કહે છેઃ ममऽनन्य परोभक्तो, मत्स्वरूपो न चान्यथा । ‘સેંકડો શાસ્ત્રોને ત્યજીને શ્રદ્ધાપૂર્વક મને જ ભજો. હું તમને मच्छ्रध्धा धर्म योगेने, मुच्यते सर्व कर्मतः ।।५।। બધા જ દોષોમાંથી ભાવપૂર્વક છોડાવીશ.” (ગાથા ૧૨) મારો અનન્ય ભક્ત, મારા સ્વરૂપને જાણે છે અને મારા પરની શ્રદ્ધાના ધર્મયોગથી સર્વ કર્મોથી મુક્ત બને છે.' મહાન પાપી માણસો પણ મારી ભક્તિથી તરત જ સ્વર્ગ श्रद्धायां मम वासोऽस्ति,श्रद्धार्वांल्लभते शिवम् । જનારા બને છે. મારા ભક્તો શુભ ભાવથી મુક્તિને મેળવે છે.” मच्छ्रध्धा भ्रष्ट जीवानां, दुर्गति :वसंशयः ।।६।। (ગાથા ૧૮) ‘શ્રદ્ધામાં જ મારો વાસ છે, શ્રદ્ધાવાન કલ્યાણને પ્રાપ્ત કરે છે, (મેળવે છે) મારી શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા જીવની દુર્ગતિ થાય છે ત્રણે ભુવનમાં એવા કોઈ સર્વજ્ઞ અને શક્તિમાન નથી જે તેમાં શંકા નથી.' વાણી દ્વારા પૂર્ણપણે શ્રદ્ધાના ઉત્તમ મહિમાને વર્ણવી શકે.” (ગાથા सर्वनाम स्वरुपादियोगैः सर्वत्र सर्वथा । ૧૯). अर्हन् रामादि सच्छब्दै भक्ता गायन्तिमां सदा ।।७।। સર્વત્ર અને સર્વથા નામ અને સ્વરૂપના યોગથી ‘અરિહંત' “અપૂર્વ એવી મારી શ્રદ્ધાને નાસ્તિક (માણસો) કેવી રીતે મેળવી ઇત્યાદિ પવિત્ર શબ્દો વડે ભક્તો હંમેશાં મારાં ગુણગાન કરે છે.’ શકે? (કારણ કે) બાહ્ય બુદ્ધિ અને સેંકડો તર્કથી હું મેળવી શકાતો શ્રી ભગવદ ગીતા'માં જેમ શ્રીકૃષ્ણની વાણી છે, તેમ અહીં નથી.” (ગાથા ૨૦) જૈન મહાવીર ગીતામાં શ્રી મહાવીર વાણી છેઃ “શ્રદ્ધાયોગ'માં શ્રી મહાવીર સ્વામી પ્રત્યેક શ્લોકમાં, પ્રત્યેક શબ્દમાં ભક્તની “શ્રધ્ધાળુ મનુષ્યોમાં જેવી શક્તિ છે તેવી શક્તિ નાસ્તિકમાં શ્રદ્ધાને મજબૂત કરે છે, શ્રદ્ધાને દઢ બનાવે છે. શ્રદ્ધાયોગ'માં હોતી નથી. અનંત શક્તિસ્વરૂપે બધા જ પ્રાણીઓમાં મારો વાસ શ્રદ્ધાનો મહિમા વર્ણવાયો છે અને તે જિનસ્વરૂપના મહિમાગાન છે.” (ગાથા ૪૮) વડે વર્ણવાયો છે. શ્રી અરિહંત પરમાત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર્યના પ્રકટ સ્વરૂપને પામેલા હોય છે અને તેમના પર ભક્તની ‘શ્રધ્ધાના લીધે જ શ્રદ્ધાવાનોમાં શક્તિ પ્રકાશે છે. આ પૃથ્વી અખૂટ શ્રદ્ધા હોય છે. આ અનંત સામર્થ્યવાન સ્વરૂપને ભગવાન પર મારા પરની શ્રદ્ધાને કારણે જ જીવ પ્રભુ સમાન જણાય છે.” સ્વયં અહીં કહે છે કે “હું આમ છું,’ અને તેમ કહીને ભક્તને (ગાથા ૪૯) અધિકાધિક શ્રદ્ધાવાન, કર્મમુક્ત, મોક્ષગામી બનાવે છે. શૈલીની ભિન્નતાનું જેમ અહીં આ ગ્રંથમાં આકર્ષણ મુખ્ય છે તેમ, ચોદ ‘સર્વ પ્રાણીઓમાં ધર્મના આચરણનો પ્રવર્તક વિશ્વાસ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨૧ આત્મવિશ્વાસના નાશથી માણસોની શક્તિનો નાશ થાય છે.' મેળવી શકે છે. સમુદ્રોમાં હું સાગર છું. નદીઓમાં હું ગંગા છું. (ગાથા ૫૧) સર્વશક્તિઓમાં શક્તિ હું છું, ભક્તોની ભક્તિનું કારણ હું છું. ૦૦૦ આનો અર્થ એ થયો કે આત્મા સર્વ વ્યાપક છે, ઈશ્વર સર્વ ‘દેવ ગુરૂ ધર્મ પરની શ્રદ્ધા અનેક રૂપે શુભ કરનારી છે. તે વ્યાપક છે. શ્રદ્ધા સર્વ વ્યાપક છે. અર્થાત્ સકલ વિશ્વ જિનસ્વરૂપ શ્રદ્ધા મારું જ સ્વરૂપ જાણીને (આત્મામાં જાણીને) મને ભજો' છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું વચન જુઓઃ (ગાથા ૫૪) जिनो दाता जिनो भोक्ता, जिन: सर्वमिदं जगत् । નિનો નથતિ સર્વત્ર, યો: નિન: સૌદમેવ | મારામાં શ્રદ્ધાવાળા દેહધારીઓ (મનુષ્યો) જન્મ, મૃત્યુ અને (શુસ્તવ) ઘડપણથી પર છે. તેઓ કાળને જીતનારા, મુક્તિધામને પામનારા અર્થાત “જિન પોતે જ દાતા છે, જિન પોતે જ ભોક્તા છે, છે.” (ગાથા ૫૯) આ પૂર્ણ વિશ્વ પણ જિન છે, જિન સર્વત્ર જયવંત છે, જે જિન છે ૦૦૦ તે જ હું પોતે છું.” કુતર્કો અને બધી શંકાઓને ત્યજીને (જે) આત્મામાં મને ભજે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી શ્રદ્ધાને શક્તિસ્વરૂપ વર્ણવીને છે, તે શ્રદ્ધાવાળાઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરીને હું મારા સ્વરૂપવાળા સુખદાયક, મોક્ષપ્રદાયક કહે છે તે સત્ય છે. શ્રદ્ધા સૂર્ય સમાન બનાવું છું.' (ગાથા ૬૨) છે, જેનો પ્રકાશ જ્યાં પણ પડે છે ત્યાં ઉજાસ પ્રકટે છે, ચેતન ધબકે છે, અખૂટ સુખ પથરાય છે. ‘વિપત્તિઓમાં પણ મારામાં શ્રદ્ધા રાખનારા ભક્તો મને પ્રિય (ક્રમશઃ) છે અને જે ભક્તોમાં શ્રદ્ધા છે તેઓના હૃદયમાં હું વસું છું.” (ગાથા જૈન ઉપાશ્રય, ૭, રૂપમાધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ૨૩). ક્રોસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩. શ્રદ્ધા એ પરમ બ્રહ્મ છે, શ્રદ્ધા એ જ બળ છે, શ્રદ્ધા જ્યોતિઓની યાત્રાસંઘોનું વિશુદ્ધ વિશેષણ ક્યું? છે 'રી પાલિત કે ૬ “રી’ પાલક? પણ જ્યોતિ છે, શ્રદ્ધાથી જ બધી સંપત્તિ પ્રાપ્ત થાય છે.” (ગાથા (અનુસંધાન પૃષ્ટ છેલ્લાથી ચાલુ) ૩૫) ‘પાલક' શબ્દમાં કર્તવાચક 3 પ્રત્યય હોવાથી તેનો અર્થ શ્રી જૈન મહાવીર ગીતા”ના “શ્રદ્ધાયોગ'ના કેટલાક શ્લોકના પાલન કરનાર' એવો થાય છે. ભવસમુદ્રથી તારે તેને તીર્થ કહેવાય અને ભવસમુદ્રથી તરવાની અર્થ ઉપર મૂક્યાં છે, તેમાંથી શ્રદ્ધાનો અપૂર્વ પ્રભાવ, વિસ્તાર, ભાવનાવાળો હોય તેને યાત્રિક કહેવાય. શક્તિ, સામર્થ્ય સમજાય છે. આ વાત છેવટ તો આત્માના જ તીર્થયાત્રા દરમિયાન યાત્રિકે પાળવાના આચારોઃ અનુસંધાનમાં છે. શ્રદ્ધા જેટલી ગહન, તેટલી આત્માની શક્તિ ૧. હૃદયમાં સમ્યકત્વ ધારણ કરવું. ૨પગ વડે ચાલવું. ૩. મહાન છે તેમ સમજવાનું છે. કેટલાક શ્લોક જોઈએ: એકાસણું કરવું. ૪. સચિત્ત આહારનો ત્યાગ કરવો. ૫. બ્રહ્મચર્ય जिनोऽहं सर्व जैनषु, बुद्धोऽहं बौद्धधर्मिषु । પાળવું, ૬. સંથારે શયન કરવું. वैष्णवानामहं विष्णु: शिव: शैवेषु वस्तुतः ।।१५।। આ ૬ આચાર પાળનારને- સમ્યત્વધારી, પાદચારી, कृष्णोऽहं वासुदेवोऽहं, महेशोऽहं सदाशिवः । એકાશનકારી, સંચિત્તપરિહારિ, બ્રહ્મચારી અને ભૂમિસંસ્કારકારી કહેવાય છે. सर्वगुरु स्वरुपोऽहं, श्रद्धावान्यां प्रपद्यते ।।१६।। આ છએ શબ્દોને અંતે “રી' અક્ષર આવતો હોવાથી ટૂંકમાં सागराऽहं समुद्रेषु, गडगाहं स्यान्दिषु च । તેને ૬ “રી' કહે છે. આ ૬ પ્રકારે “રી’વાળા યાત્રિકો જે યાત્રાસંઘમાં सर्वशक्तिषु शक्तोऽहं, भक्तानां भक्तिकारकः ।।१७।। હોય તેને ૬ “રી’ પાલક યાત્રાસંઘ કહે છે. સર્વ જૈનોમાં હું જિન છું. બૌદ્ધધર્મીઓમાં હું બુદ્ધ છું. વૈષ્ણોમાં ૬ “રી’ પાલક યાત્રા સંઘ એટલે ૬ “રી’નું પાલન કરનાર હું વિષ્ણુ છું. શવોમાં હું શિવ છું, હું કૃષ્ણ છું, હું વાસુદેવ છું. હું યાત્રિકોવાળો (યાત્રા) સંઘ. મહેશ છું. હું સદાશિવ છું. સર્વગુરસ્વરૂપ હું છું. શ્રદ્ધાવાન મને ‘૬ ‘રી’ પાલક સંઘ' અર્થની દૃષ્ટિએ સુસંગત હોવાથી એમ જ લખવું અને પ્રચારવું યોગ્ય છે. * * Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રબુદ્ધ જીવન ચાલો! દાદાના દિવ્ય ધામને ઓળખીએ ઘડૉ. અભય આઈ. દોશી શ્રી તીર્થંકર ભગવંતોની પ્રતિમાથી યુક્ત કોઈ પણ સ્થળ એ પરમાત્માનું પવિત્ર ધામ જ છે, પરંતુ એ પ્રતિમા જ્યારે પ્રાચીનપ્રભાવક હોય ત્યારે એ સ્થળને તીર્થનું ગૌરવ પ્રાપ્ત થતું હોય છે. તેમાં પણ જ્યાં ‘ભાવનિક્ષેપ’ એવા જિનેશ્વરદેવોએ વિચરણ કર્યું હોય અથવા તેમની કલ્યાણકભૂમિ હોય એવા તીર્થનો મહિમા તો વિશેષ હોય છે. પરંતુ આ સર્વ તીર્થોમાં ‘તીર્થાધિરાજ’નું અપૂર્વ પદ તો શત્રુંજય ગિરિરાજને જ પ્રાપ્ત થયું છે. આ ગિરિરાજની આવી અપૂર્વ મહિમામયતાનું કારણ આ ક્ષેત્રમાં રહેલું અપૂર્વ સિદ્ધિગતિ દેનારૂં બળ છે. અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણીના સમયમાં અનંત જીવોએ આ ગિરિવરનું શરણ સ્વીકારી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી છે. એથી જ આ ચોવીશીના પ્રારંભે યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુ નવ્વાણું પૂર્વ વાર આ ગિરિ પધાર્યા હતા, તેમ જ શ્રી નેમિનાથ પ્રભુ સિવાયના બીજા બાવીસ તીર્થંકરો પણ આ ગિરિવર પર પધાર્યા હતા. આમ તો, આ ગિરિવરનું ક્ષેત્ર જ મહા મહિમાશાળી છે, પરંતુ ભવ્યજીવોને આલંબન મળે એ માટે શ્રી ભરતચક્રવર્તીએ આ તીર્થ ૫૨ શ્રી ઋષભદેવ પ્રભુની ભવ્ય પ્રતિમા અને ભવ્ય જિનમંદિરોની પ્રતિષ્ઠા કરાવી હતી. વિવિધ સમયે કાળના અંતરે અંતરે અહીં જિનમંદિરોનો જીર્ણોધ્ધાર થતો રહ્યો છે. અત્યારે સંઘવી શ્રી કર્માશાએ કરાવેલા ઉદ્ધાર સમયના પરમપ્રભાવશાળી શ્રી આદિનાથદાદા ગિરિરાજની મુખ્ય ટૂંકના મૂળનાયકરૂપે બિરાજમાન છે. તીર્થાધિરાજ શ્રી આદિનાથપ્રભુનો મહિમા અપરંપાર છે. પંડિત શ્રી વીરવિજયજી મહારાજે નવ્વાણુપ્રકારી પૂજામાં દાદાનો મહિમા ગાતા કહ્યું છેઃ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ ‘સિધ્ધાલય શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે.' આ અલબેલા આદીશ્વર દાદાનો પરિવાર પણ રાજાધિરાજને શોભે એવો છે. મુખ્ય શિખર પર અનેક જિનમંદિરો શોભી રહ્યા છે. કવિ કહે છે કે, સિધ્ધગિરિ સિદ્ધશિલાની સંકિર્ણતા (ખીચોખીચપણા) અને છતાં સર્વને સમાવવાની વિશાળતા ધરાવે છે. તો અન્ય શિખર પર મુખ્યરૂપે અમદાવાદ તેમ જ મુંબઈના પંદરમા-સોળમા શતકથી ઓગણીસમા શતક સુધીના પરમાત્મભક્ત એવા શ્રેષ્ઠિવર્યોની અનુપમ પરમાત્મભક્તિથી પ્રેરિત થયેલી નવટૂંકો શોભી રહી છે. આ નવ ટૂંકોમાં સંપ્રતિરાજા આદિના પ્રાચીન દેરાસરો તેમજ અદબદજી, અજીત-શાંતિની દેરી આદિ પણ સમાવેશ પામ્યા છે. ગિરિરાજ પર બિરાજમાન મનોહર જિનમંદિરોની શ્રેણી જોઈ ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાના સ્તવનમાં ગાયું, ‘ઉજ્જવલ જિનગૃહમંડળી, તિહાં દીપે ઉત્તુંગા, માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંભગ ગંગા.' આ શત્રુજ્ય પર્વત ૫૨ ભવ્ય જિનમંદિરોની મંડળી શોભી રહી છે. જાણે હિમાલયના ભ્રમથી સ્વર્ગગંગા અહીં આવી ઊતરી હોય એવો આ ભવ્ય-રમ્ય દેખાવ શોભી રહ્યો છે. સિધ્ધાચલ ગિરિ પર બિરાજમાન આ જિનમંદિરોની શોભા ભક્તહૃદયને સદા આકર્ષે છે, એટલું જ નહિ, પર્વત ૫૨ બિરાજમાન મંદિરોની નગરી તરીકે અનોખો કીર્તિમાન ધરાવે છે. જૂના સમયમાં તીર્થયાત્રા કરનારા સાધુ ભગવંતો ‘ચૈત્યપરિપાટી’ની રચના કરતા ‘ચૈત્ય’ એટલે મંદિર,‘પરિ’ એટલે ચારે બાજુથી ‘પાટી’ તેની ગણતરી, સ્પર્શના આદિ. આવી રચનામાં તે તીર્થનો મહિમા, તીર્થના મૂળનાયક, અન્ય જિનબિંબોની સંખ્યા, યાત્રા સંઘ સાથે કરી કે એકલા આદિ અનેક વિગતોનો સમાવેશ રહેતો. આવી ‘ચૈત્યપરિપાટી' અથવા ‘તીર્થમાળા'નું ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ તીર્થમાળાઓ તીર્થોની તે સમયની પરિસ્થિતિનો ઈતિહાસ માટે મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે. આપણને જૈન સાહિત્યમાં સંસ્કૃત, પ્રાકૃત, પ્રાચીન ગુજરાતીમાં અનેક ચૈત્યપરિપાટીઓ પ્રાપ્ત થાય છે. શત્રુંજ્ય પર્વત સમીપે આવેલા ભાવનગરમાં મુખ્યરૂપે સ્થાયી થયેલી અચલગચ્છના પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વખસાગરજીના શિષ્ય ભાવસાગરજીના શિષ્ય ઝવેરસાગરજીએ શત્રુંજ્ય તીર્થની વારંવાર યાત્રા કરી હતી. વળી તેમના હૃદયમાં વિમલાચલ ગિરિ પ્રત્યે અપરંપાર ભક્તિભાવ રહ્યો હતો. તેમણે શેઠ હેમાભાઈની ભાવનગર પેઢીના મુનિમના સુપુત્ર શ્રી લલ્લુભાઈની પ્રેમપૂર્ણ વિનંતી ધ્યાનમાં રાખી શત્રુંજ્ય ગિરિ પરની વિવિધ ટૂંકોમાં રહેલ જિનેશ્વરદેવોની સંખ્યા વર્ણવતી આ ચૈત્ય પરિપાટી અથવા તીર્થમાળા રચી છે. આ તીર્થમાળા કેવળ સંખ્યા વર્ણવી દેતી હોત, તો તેનું Page #23 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ઐતિહાસિક મૂલ્ય તો અવશ્ય હોત, પરંતુ અહીં કવિહૃદયનો જન્મ લાહો લીજે રે હેમાવસી વંદન કીજે (શ્રાવક વ્રતતરૂ ફલિયો) ભક્તિભાવ ભળતાં આ સમગ્ર તીર્થમાળા નવ ટૂંકો માટેની મનોહર અમે મોતીવસીને હવે વંદિયે (વ્રત સાતમે વિરતિ આદરૂં રે લોલ). ભક્તિભાવભરી સ્તવનમાળા પણ બની છે. એ અર્થમાં આ આમ, આ યાદી બતાવે છે કે, કવિએ પંડિત શ્રી વીરવિજયજી તીર્થમાળા અથવા ચૈત્યપરિપાટી કાવ્યાત્મક, ભક્તિસભર અને આદિની વિવિધ પ્રચલિત પૂજાઓની દેશીઓને પોતાની વિલક્ષણ બની છે. તીર્થમાળામાં પ્રયોજી છે, જેને લીધે આ રચનાની ગેયતા, મધુરતા સર્વ ટૂંકોમાં મૂળ એવી શ્રી દાદાની ટૂંક-વિમલવસહીમાં શ્રી અને સરળતા આપણા હૃદયને તત્કાળ સ્પર્શે છે. કવિની આ રચના આદીશ્વર દાદાના મંદિરને વર્ણવતા બીજી ઢાળમાં કવિ કહે છે; રીતિને કારણે આ તીર્થમાળામાં પ્રત્યેક ટૂંકની સંખ્યા ગણતરીએ મૂલનાયક જિનરાજનું મનમોહનજી, મહા ચૈત્ય ઉત્તેગ આકાશ મનડું, મુખ્ય લક્ષ હોવા છતાં, સમગ્ર રચના કવિના આંતરિક માનું એ મેરૂ બીજો હશે મનમોહનજી આવે ચોસઠ ઈન્દ્ર ઉલ્લાસ મનડું, ભક્તિભાવનો પરિચય કરાવે છે, અને આપણા હૃદયમાં તીર્થપ્રતિ શુધ્ધ ચેતના રાણી તણો મનમોહનજી માનું મંડપ એ કલાકાર મનડું, ભક્તિભાવ જાગૃત કરે છે. મંડપ આદીશ્વરા મનમોહનજી મૂળનાયક પ્રતિમા સાર મનડું.' કવિ પરમાત્માને પરમ ઉપાસ્ય અને આદરણીય ગણે છે. પ્રેમવાસી' નામ પર શ્લેષ કરતાં કવિ કહે છેઃ આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ એ સાધકનું પરમ લક્ષ્ય છે અને ‘પ્રેમ જનિત શ્રધ્ધા જિહાં, ઝળકે આતમ ઉદ્યોત, આ લક્ષ્ય જેનું સિદ્ધ થઈ ચૂક્યું છે એવા પરમાત્માની સાચા હૃદયની પ્રેમાવસી ટૂંક પાંચમી, અનુભવ ભાવો દ્યોત.” શરણાગતિ જ સાધકમાં પ્રછન્ન રહેલા શુદ્ધસ્વભાવને પ્રગટ કરવામાં કવિ હેમાભાઈ, પ્રેમાભાઈ, મોતીશા શેઠ, દીપચંદ શેઠ, સહાયભૂત બને છે. આ સત્ય કવિહૃદયમાં બરાબર અનુભવાયું સાકરચંદ શેઠ આદિની ઉદારતા અને ધર્મપ્રિયતાનું વિગતસભર છે. આથી જ કવિ બાલાપસીની ઢાળમાં કહે છે, બયાન વિવિધ ઢાળોમાં આલેખે છે. આજ સનાથ થયો હું સ્વામી, મોહ વિડારણ રસિયો રે; કવિ ઝવેરસાગરજીએ પોતાની “શ્રી શત્રુંજ્ય તીર્થમાળા' અલબેલો આદીશ્વર પામી, આનંદવન ગુણ વસિયો.” રચનામાં આ નવ ટૂંકોને પરમાત્મગુણોના નવનિધિસમાન તો નંદીશ્વર દ્વીપની ઢાળનો પ્રારંભે પણ કહે છે, ઓળખાવી છે. કવિએ આ ટૂંકોના નામ પર મનોહર શ્લેષ કર્યો ‘ચાલ ચાલ સખી આજ નંદીશ્વર, ભાવન ચોમુખ ભાળી, છે. હેમા-હેમ-સુવર્ણ, મોતી, દીપ-જ્યોતિર્મય, છીપ-મોતીનું અતિ શુદ્ધ થાવાં આતમસત્તા, જ્ઞાનગુણે અજુઆળી.' ઉત્પત્તિસ્થાન આદિ નોંધપાત્ર છે. કવિએ ઢાળને પ્રારંભે ટૂંકના કવિએ આમ વિવિધ ઢાળોમાં પ્રભુ પ્રત્યેના ભક્તિભાવની મૂળનાયક જિનેશ્વરદેવોની અત્યંત ભાવભરી સ્તવના કરી છે. અભિવ્યક્તિ કરી છે. ચૌમુખ ટૂંકના મૂળનાયક શ્રી ચર્તુમુખ આદિનાથ ભગવાન બ્રહ્મા કવિ ભક્ત તો છે જ, પરંતુ જૈન તત્ત્વજ્ઞાન અને અન્ય દર્શનના સાથે સરખાવે છે, તેમ જ તેમની સહજ સમાધિનું ભાવપૂર્ણ વર્ણન પણ સારા અભ્યાસી છે. કવિએ મોતીશા ટૂંકની ઢાળમાં પોતાના કરે છે. છીપાવસહીના મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુને દર્શનશાસ્ત્રના જ્ઞાનનો સુંદર પરિચય આપ્યો છે. તો પાંડવટૂંકમાં સંસારસાગરમાં ભટકતાં જીવો માટે પરમશાતાદાયક તરીકે પાડવો, કુંતામાતા અને દ્રૌપદીને વર્ણવતાં રૂપકાત્મક રીતિનો ઓળખાવે છે, તો સાકરવસહીના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ આશ્રય લઈ કવિ પાંચ પાંડવોને પાંચ મહાવ્રત સમાન અને સ્વામીને આત્મારૂપી લોઢાને શુદ્ધ પારસરૂપ આપનાર વિશિષ્ટ કુંતામાતાને વ્રતોની માતા શ્રદ્ધા સમાન અને દ્રૌપદીને વ્રતોની પારસમણિ કહી કવિ તેમનો મહિમા ગાય છે. તો શ્રી મોતીશાના પરિણતિ સમતાના રૂપકથી ઓળખાવે છે. એ જ રીતે મૂળનાયક શ્રી આદિનાથ નિમિત્તે વિશ્વ ઉત્પત્તિનો આધાર પ્રથમ છીપાવસહીના ત્રણ મંદિરોને રત્નત્રયી-દર્શન-જ્ઞાન-ચરિત્ર અને “અ” સ્વરનો મહિમા ગાય છે. દેરીઓને દશવિધ યતિધર્મ તરીકે ઓળખાવે છે. આ સૌ કવિની કવિએ આ સોળ ઢાળો માટે પૂજા આદિમાં પ્રચલિત મનોહર ભક્તિ અને વિદ્વત્તાનો પરિચય કરાવે છે. કવિએ પ્રત્યેક ઢાળને દેશીઓને સુંદર રીતે પ્રયોજ્યા છે. અંતે પોતાના ત્રણ ગુરુઓનું સ્મરણ કર્યું છે, તે કવિના ચૌમુખ બ્રહ્મ મળ્યા રે વાલાજી (આવ્યો છું આશાભર્યા) પાંડવ અંતઃકરણના પ્રગટેલા અપૂર્વ વિનયગુણનો પરિચય કરાવે છે. ટૂંક ત્રીજી ભલી મારા વાલાજી (મારા વાલાજી રે) શ્રી શાંતિનાથ કવિ પોતાના અચલગચ્છીય-દીક્ષા ગુરુ ભાવસાગરજી, ભૂપાલ એવી ચોથી તે ટૂંક રસાલ (હવે શક્ર સુઘોષા બજાવે) મનુષ્ય તપાગચ્છીય વિદ્યાગુરુ અમરવિજયજી અને આધ્યાત્મિક પદ રચનાર Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ ચિદાનંદજી (ધર્મગુરુ) એમ ત્રણે ગુરુઓને પ્રત્યેક ઢાળને અંતે સમકાલીન લેખક દ્વારા લખાયેલું હોવાથી વિશેષ મહત્ત્વનું બની ભાવપૂર્વક સ્મરે છે. કવિ અચલગચ્છીય હોવા છતાં તપાગચ્છીય રહે છે. આ ટૂંકની પ્રતિષ્ઠા તપાગચ્છના અંતિમ શ્રીપૂજ્યોમાંના ગુરુઓ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી, તેમાં તે-તે ગુરુઓની વિશાળતા એક શ્રી દેવેન્દ્રસૂરિએ કરાવી, તેમ જ ત્યાં બિરાજમાન અને કવિ રત્નપરીક્ષકની વિદ્યાપ્રીતિના પણ દર્શન થાય છે. ગુરુપાદુકાઓમાં જિનેન્દ્રસૂરિ અને કવિના વિદ્યાગુરુ કવિએ અન્ય ગચ્છોના ગુરુજનોનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો અમરવિજયજીના પાદુકા પણ છે. તે વિગત વિશેષ નોંધપાત્ર છે. હોવાથી કવિનું માનસ વિશાળ બન્યું છે, આથી જ કવિ ટૂંકની એ જ રીતે રાયણપગલાંનો જીર્ણોદ્ધાર પ્રેમાભાઈ શેઠના ભાવનગર પ્રતિષ્ઠા કરનાર શ્રાવકો તેમ જ કરાવનાર આચાર્ય ભગવંતોનો પેઢીના મુનિમ જયચંદના પુત્ર ખેમચંદે કરાવેલા જીર્ણોદ્ધારની પરિચય આપતા તેમના ગચ્છોનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. વિગત મળે છે તે નોંધપાત્ર છે. પ્રસ્તુત રચના “શ્રી અચલગચ્છીય ઝવેરસાગરજી “રત્નપરીક્ષક' ભાવનગરમાં મુખ્યત્વે સ્થિરતા રાસસંગ્રહ’નું અવલોકન કરતા મારી નજરે ચઢી, અને પૂ. મુનિશ્રી કરી રહેલા ભાવસાગરજીના શિષ્ય હતા. કવિ તે સમયની દ્રવ્યાદિક સર્વોદયસાગરજી મ. પાસે તેની પર સંક્ષિપ્ત વિવરણ સાથે આ ધારણ કરનાર યતિ પરંપરામાં દિક્ષિત થયા હોય એ વિશેષ તીર્થમાળા સ્વતંત્રરૂપે પ્રગટ થાય એવી ભાવના મેં દર્શાવી. પૂ. સંભવિત છે. પોતે ચિદાનંદજી સમાન નિઃસ્પૃહ-યોગીજનોના મુનિશ્રીએ સંક્ષિપ્ત વિવરણ લખવાની જવાબદારી મારા પર છોડી. પરિચયમાં આવ્યા પછી શુદ્ધ સાધુત્વનો બોધ પ્રાપ્ત કર્યો હશે, મોતીશા શેઠના પુત્રને અંગ્રેજમંડળી સલામ ભરતી. પ્રેમાભાઈએ પરંતુ પરંપરા તેમ જ મનમાં રહેલા મોહ પર સંપૂર્ણ વિજય ઘડિયાળ સ્થપાવી વગેરે યુગ પરિવર્તનની સૂચક વિગતો પણ મેળવવા અસમર્થ રહ્યા હોય, એવું તેમની રચના પરથી જણાય સમાવેશ પામી છે. આ રીતે મને સિધ્ધગિરિરાજની ભક્તિ કરવાનો છે. માટે જ કવિ “રત્નાકર પચ્ચીસી'ની યાદ અપાવે એવા અવસર પ્રાપ્ત થયો છે, તેને હું મારું સદ્ભાગ્ય માનું છું. અંતરતમના પશ્ચાતાપના ઉદ્ગારોની અભિવ્યક્તિ કરે છે. શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રાનો મહિમા તો અપાર છે જ, પરંતુ ‘ત્રિકરણ જોગે સિદ્ધગિરિમાં, માગું એક પસાયો તેના ધ્યાનનો મહિમા પણ અનોખો છે. ઇણ ભવમાં યતિવેશ ધરીને, ભ્રષ્ટ સે અધિક ગણાયો રે, પંડિત વીરવિજયજી ૨૧ ખમાસણના દુહામાં કહે છે. કંચન કામિની નેહ રમે હજી, મન ધીરજ નહીં છાયો, ‘વિમલાચલ પરમેષ્ટિનું ધ્યાન ધરે માસ ગુરુ કૃપા શ્રદ્ધા કછુ ભાસે, શુદ્ધ ક્રિયા ઘર નાયો રે, તેજ અપૂરવ વિસ્તરે, ઘૂમે સઘલી આસ.” જ્ઞાન ક્રિયા સંપૂરણ પ્રગટે, સંવર ભાવ દીપાયો. તો અન્ય કવિએ પણ કહ્યું છે, આતમ અંગ અબંધ પ્રકાશે, દીયે એ વિનંતી સુણાયો રે.’ ‘વિમલગિરિ ધ્યાવો રે ભવિકા, વિમલગિરિ ધ્યાવો, કવિનું આ નિખાલસ આત્મકથન અને ઉર્ધ્વગમન માટેની ઘેર બેઠા પણ બહુ ફળ પાવો.” પ્રાર્થના આપણા અંતરને સ્પર્શે છે. કવિ ઝવેરસાગરજી પણ પ્રારંભિક દુહામાં કહે છે, કવિએ તીર્થોની જિનપ્રતિમા સંખ્યાની તો ગણતરી કરી જ ‘સમરે નિત્ય સવારમાં, નિજ ઘર બેઠા જેહ છે, પરંતુ આ તીર્થાધિરાજના પ્રત્યેક અંગ આદરણીય છે, પાવન તીરથ જાત્રા ફળ લિયે, જે ભવિ ભણશે એક.” છે, એથી કવિ ત્યાં રહેલ મુનિમૂર્તિઓ, શેઠ-શેઠાણી, આમ, આ તીર્થમાળા (મુનિ સર્વોદયસાગરજી દ્વારા મઠારાયેલી મરૂદેવામાતા, અન્યષ્ટિઓની મૂર્તિઓ, માર્ગમાંના વૃક્ષો આદીની મંત્રોચ્ચારયુક્ત કરાયેલી પૂજા) ભવ્ય જીવોને શ્રી સિદ્ધગિરિની ગણતરી પણ મૂકી છે. કવિએ પ્રસ્તુત કરેલી વૃક્ષસંખ્યાને આધારે નવટૂંકયુક્ત ભાવયાત્રા કરવામાં સહાયક બને, તેમ જ શ્રી વર્તમાનકાળમાં ગિરિરાજ પર પુનઃ વૃક્ષ સ્થાપનાના કાર્યને વેગ ગિરિરાજની યાત્રા કરનારને નવટુંકની યાત્રા વિશેષ મળ્યો છે. ભાવભક્તિપૂર્ણ બની રહે અને સૌ આત્માઓ વિમલગિરિવરના ચોદમી ઢાળમાં પાલીતાણા નગરમાં તે સમયના બે દેરાસરોથી ધ્યાને નિજ આત્માની વિમલતા પ્રગટાવી સિધ્ધગિરિના આલંબને માંડી શ્રી શત્રુંજ્ય પર્વત પરના સર્વ પગલાં આદિ વર્ણવ્યા છે. બે સિદ્ધપદને પ્રાપ્ત કરનારા થાઓ એ શુભેચ્છા. દેરાસરોનો ઉલ્લેખ પણ ઇતિહાસ દૃષ્ટિએ મહત્ત્વનો છે. સરનામું : એ/૩૧, ગ્લેડહર્ટ, ફિરોઝ શાહ રોડ, સાંતાક્રુઝ સમગ્ર તીર્થમાળાનું ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ નિઃસંશય છે (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૪. જ, પરંતુ તેમાં પણ શ્રી જિનેશ્વરસૂરિની ટૂંકની પ્રતિષ્ઠાનું વર્ણન ફોન નં. : ૨૬૧૦૦૨૩૫ | ૯૮૯૨૬-૭૮૨૭૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨ ૫ જૈન પારિભાષિક શબ્દકોશ B ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઑક્ટોબર-૨૦૦૮ના અંકથી આગળ) (૪૯૬) બંધહેતુ : -કર્મ બંધનું મુખ્ય કારણ. -कर्मबन्ध का मुख्य कारण । -Cause of Karmic bondage. (૪૯૭) બલિ (ઇંદ્ર) : -ભવનપતિનિકાયના અસુરકુમાર પ્રકારના દેવોમાંના એક ઇન્દ્રનું નામ. -भवनपतिनिकाय के असुरकुमार प्रकार के देवों मे से एक इन्द्र का नाम है। -One of the indra of Asurkumar as a sub type of Vyantara-nikaya. (૪૯૮) બહુ (અવગ્રહ) : -અનેક (વ્યક્તિની સંખ્યા સમજવી). પાંચ ઈન્દ્રિય અને એક મન દ્વારા થતા અનેક મતિજ્ઞાનનો અવગ્રહ. -अनेक (व्यक्ति की संख्या समजनेकी) पाँच इन्द्रियाँ और एक मन इन छह साधनों से होनेवाले मतिज्ञान का अवग्रह । -many (here consider the number of people) The different mati-jnana avagraha originated by the five indriyas manas. (૪૯૯) બહુવિધ : –અનેક પ્રકાર, કિસમ અથવા જાતિની સંખ્યા સમજવી. -अनेक प्रकार, किस्म या जाति की संख्या से है । - That possessed of many forms. (૫૦૦) બહુશ્રુત ભક્તિ : –બહુશ્રુતમાં શુદ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખવો, તીર્થંકર નામકર્મ ના બંધહેતુ રૂપ છે. -बहुश्रुत भक्ति में शुद्ध निष्ठापूर्वक अनुराग रखना, तीर्थंकर नामकर्म के बंधहेतु रूप है । -feeling of devotedness towards a tirthankara, a highly learned person age, a preceptor. (૧૦૧) બાદર (નામકર્મ) :-જેના ઉદયથી જીવોનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે બાદર નામ. -जिस कर्म के उदय से जीवों को चर्मचक्षु गोचर स्थुल शरीर की प्राप्ति होती है उसे बादर नाम कर्म कहते है। - The Karma whose manifestation causes the possession of such a gross body as is observable to ordinary eyes. (૫૦૨) બાદરભંપરાય : -નવમા ગુણસ્થાનકનું નામ છે. જેમાં સંપરાય-કષાયનો બાદર એટલે વિશેષપણે સંભવ હોય તે બાદર-સંપાય. -नौवें गुणस्थानक का नाम है । जिस में संपराय - कषाय का बादर अर्थात् विशेष रुप में संभव हो । - The ninth gunasthana, so designated because Samparays or Kasaya is present in it in a particularly maifest form. (૫૦૩) બાલત૫ : –યથાર્થ જ્ઞાન વિનાના મિથ્યાદૃષ્ટિવાળાઓનું જે અગ્નિપ્રવેશ, જળપતન, છાણભક્ષણ, અનશન વગેરે તપ. -यथार्थ ज्ञान से शून्य मिथ्यादृष्टि वालों का अग्निप्रवेश, जलपतन, गोबर आदि का भक्षण, अनशन आदि तप । -An act of penance like entry into fire, diving into water, eating cowdung etc, that is mithyyadrsti devoid of genuine knowledge. (૫૦૪) બાહ્યતપ : –જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી બીજાઓ વડે દેખી શકાય. -जिस में शारीरिक क्रिया की प्रधानता होती है, तथा जो बाह्य द्रव्यों की अपेक्षा युक्त होने से दूसरों को प्रत्यक्ष हो उसे बाह्यतप कहते है। -Penance in which there is predomince of bodily activity and which being dependent on things external, is capable of being seen by others. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. મોબાઈલ : ૦૯૮૨ ૫૮૦૦૧૨૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ સર્જન સ્વાગત પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ (૧) પુસ્તિકાનું નામ : ચિંતન (૪) પુસ્તકનું નામ : શિક્ષણ વિચાર પ્રકાશક: ચિંતન ફાઉન્ડેશન, ભૂપેન્દ્ર એલ. દોશી લેખક: વિનોબા ૩, ગાંધી ટેરેસ, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ), nડૉ. કલા શાહ પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાત પાગા, મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોન : ૨૫૧૩૬ ૧૬૭. વડોદરા-૩૯૦૦૦૧. મોબાઈલ : ૯૩૨૪૧૯૬ ૧૬૭. મૂલ્ય રૂા. ૩૦, પાના ૧૨૪, આવૃત્તિ-પ્રથમ, મૂલ્ય રૂા. ૨૫, પાના ૧૧૨, આવૃત્તિ-પ્રથમ મુલ્ય રૂ. ૧૦, (જ્ઞાન પ્રચાર અર્થે) પાના ૩૨, પુનર્મુદ્રણ-૨૦૦૬. પુનર્મુદ્રણ-મે ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭. આવૃત્તિ–૧. જૂન-૨૦૦૭. - વિજ્ઞાન, ટેકલૉનૉજી અને વિકાસ વગેરેની “ગાંધીજીને એકવાર કોર્ટમાં પૂછવામાં જ્ઞાન યજ્ઞનો વ્યાપ વધે અને બાળકો તથા નીચે માણસ દબાઈ ન જાય તેની સામે નીમાણો આવેલું કે ‘તમારો ધંધો શો છે ?' તો એમણે યુવાન વર્ગમાં તેનું નિયમિત વાંચન કરી શકે ન બની જાય પરંતુ એ બધાંને પોતાના તેમ જ કહી દીધેલું કે ‘કાંતવાનો અને વણવાનો’ વિનોબા તેવા હેતુથી પ્રેરણાદાયક સુવિચારોને ‘ચિંતન' સૃષ્ટિના કલ્યાણ માટે પ્રયોજી શકે એવું આપણે કહે ‘મને જો પૂછવામાં આવે, તો હું કહું કે પોકેટ બુક દ્વારા પ્રસિદ્ધ કરેલ છે. કરવું ઘટે છે. એ માટે માણસને કેન્દ્રમાં રાખીને મારો ધંધો શિક્ષકનો છે.” આજના પ્રદૂષિત વાતાવરણમાં ‘ચિંતન’નું બધું વિચારવાનું છે. બધું નવેસરથી ગોઠવવાનું વિનોબાના શિક્ષણ અંગેના વિચારોનું સંકલન સાત્ત્વિક વાંચન ખોટા વિચારોના વમળમાંથી છે. આ જ ખરી કાંતિ છે. આવી આશાભરી આ નાનકડા પુસ્તકમાં સંગ્રહિત છે, એમણે જડતાને કાઢી નાખશે અને ચૈતન્ય પ્રકટાવી ક્રાંતિનો વિચાર તેમ જ તેની આછીપાતળી રપરેખા આપેલ દાવા ક્રાંતિનો વિચાર તેમ જ તેની આછીપાતળી રૂપરેખા આપેલાં અનેક પ્રવચનો, વક્તવ્યો અને લેખોનું જીવનની વાસ્તવિકતા સમજાવશે. એરિક ફ્રોમ આ પુસ્તકમાં આપી જાય છે. સંકલન અને સંપાદન કરી આ પુસ્તક તૈયાર આવી પ્રેરણાદાયી પુસ્તિકાની પ્રભાવના થવી ૧૯૬૮ના વરસમાં આજે અમેરિકા જે કર્યું છે. જોઈએ. પરિસ્થિતિમાં છે તેના સંદર્ભમાં આ પુસ્તક લખાયું વિનોબા લખે છે, ‘શિક્ષણ એટલે - X X X છે. આજે આપણે એક ત્રિભેટે આવીને ઊભા યોગ-ઉદ્યોગ-સહયોગની કેળવણી. શિક્ષણ દ્વારા (૨) પુસ્તકનું નામ : વૉલ્ટ ડિઝની છીએ. એક રસ્તો આપણને અણુયુદ્ધ ભણી અને સાક્ષરતા જ નહીં, જીવનની સાર્થકતા સાધવી છે, લેખક: ગુલાબભાઈ જાની-ઉષાબહેન જાની તેને લીધે સર્જાતા સર્વનાશ ભણી લઈ જાય છે. માણસના સર્વ ગુણોનો વિકાસ કરવો છે, મૂલ્યો પ્રકાશક: સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન, બીજો રસ્તો માનવતાવાદ તેમ જ આશાના બદલીને સમાજને બદલવો છે. સહુને ઉદ્યોગશીલ C/o સિસ્ટ૨ નિવેદિતા ચેરિટેબલ ટ્રસ્ટ, પુનરુત્થાન ભણી લઈ જાય છે. બેમાંથી કયા માર્ગે ને વિચારશીલ બનાવવા છે. અર્થસૂચિ ને યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૭. ફોન નં. જવું તેની પસંદગી કરવાની ઘડી પાકી ચૂકી છે. સામ્યયોગના સંસ્કાર આપવા છે.' : (૦૨૮૧) ૨૫૭૫૦૬૧, ૨૫૭૩૮૫૭. સહુના મનમાં આ પ્રશ્રની સ્પષ્ટતા થાય તે આ આવી શૈક્ષણિક ક્રાંતિ માટેનું અણમોલ મૂલ્ય રૂા. ૧૫, પાના ૩૨, આવૃત્તિ-બીજી, પુસ્તકનો ઉદ્દેશ છે. ચિંતન-મનન વિચારભાથું તેમ જ અનુભવભાથું ડિસેમ્બર-૨૦૦૬. પશ્ચિમના વિચારકોમાં એરિક ફ્રોમ આ પુસ્તક પૂરું પાડે છે. અમેરિકા જનાર દરેક જણ લગભગ ડિઝની અગ્રસ્થાને છે. તેમણે લખેલ આ મૂળ અંગ્રેજી વર્લ્ડની મુલાકાત લે તે સ્વાભાવિક છે. ડિઝની ઉપરથી શ્રી કાન્તિ શાહે ગુજરાતીમાં ઉતાર્યું છે. બી-૪૨, દયાનંદ સોસાયટી, વર્લ્ડ એટલે જાદુઈ નગરી-અભુત આબાલવૃદ્ધ આજના વિધિ પરિબળો વિશે સ્વસ્થ સમજ મેળવવા એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), સૌને આનંદ આપતી આ નગરીનો આનંદ લેખકે ઇચ્છતા વાચકો આ પુસ્તકો નક્કી આવકારશો. મુંબઈ-૪૦૦૦૬૩. માણ્યો અને જાણ્યો, અને તેના સર્જકનું જીવન x x x ફોનઃ (૦૨૨) ૨૨૯૨૩૭૫૪. સંક્ષિપ્તમાં આ પુસ્તિકામાં લેખકે કર્યું છે. વૉલ્ટ ડિઝનીએ સર્જેલ “મીકી-માઉસ'ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત પાત્રે અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આવા ડૉ. રમણલાલ ચી.શાહ લિખિત નવા ગ્રંથોનું પ્રકાશના સ્વપ્નીલ, બાળપ્રેમી, કર્મઠ અને સાહસિક વોલ્ટ | ૧. જિનતત્ત્વ ગ્રંથ-૧-આવૃત્તિ બીજી, જુલાઈ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૫૦૩, મૂલ્ય રૂા. ૩૦૦/ડિઝનીના જીવનનો પરિચય આ પુસ્તકમાં મળે ૧ થી ૫ ભાગમાં વિતરિત આ ગ્રંથમાં જૈનધર્મ વિષયક ૪૭ લેખો છે. છે. વોલ્ટ ડિઝનીના ચારિત્ર્યની ઘણી બધી ઉત્તમ ૨. જિનતત્ત્વ-ગ્રંથ-૨, ઑગસ્ટ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૩૬૪, મૂલ્ય રૂ. ૨૪૦/- છ થી ભાગ લાક્ષણિકતાઓ સરસ, સુવાચ્ય અને સંક્ષિપ્ત રીતે સુધી વિસ્તરિત આ ગ્રંથમાં જૈન ધર્મ વિષયક બીજાં ૨૬ લેખો છે. આ પુસ્તકમાં લેખકે નિરૂપી છે. ૩. પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૬) આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૬, પૃષ્ટ સંખ્યા-૬ ૧૨, x x x મૂલ્ય-રૂા. ૩૫૦/-. (૩) પુસ્તકનું નામ : આશાની ક્રાંતિ (માનવીય છ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ૨૫ જૈન પ્રસિદ્ધ અને સિદ્ધ સાધુ ભગવંતોના ચરિત્રનું વિગતે ટેકનૉલૉજી ભણી) આલેખન થયું છે. લેખક : એરિક ફ્રોમ ૬ પુસ્તકો એક સાથે ખરીદનારને ૨૫% ડિસ્કાઉન્ટ. પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાત મેનેજર, પાગ,વડોદરા-૩૯૦૦૧. Page #27 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ યાત્રાસંઘોનું વિશુદ્ધ પ્રશ્ન-૧. છ ‘રી’ પાલિત સંઘ ૨. ૬ ‘રી’ પાલક સંઘ ૩. ૬ ‘રી’ પાળતો સંઘ. ઉપરના ત્રણ શબ્દસમૂહોમાંથી વ્યાકરણશાસ્ત્રદૃષ્ટિએ ક્યો શબ્દસમૂહ યર્થાથ ગણી શકાય ? ઉત્તર-૧ છ ‘રી’ પાલિત સંઘ. આ શબ્દપ્રયોગમાં છ ‘રી’ અને ‘પાલિત’ આ બે અંશોની વિચારણા કરવાની છે. તેમાં પ્રથમ અંશ છ ‘રી' અંગે વિચારણા શાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય જણાતો નથી. નં. સ્મરણ ન્રુત્યપ્રભુ ૧ શ્રી નમસ્કાર મહામંત્ર | પંચ પરમેષ્ઠિ |૨ ઉવસગ્ગહરં શ્રીપાર્શ્વનાથ ૩ સંતિકરું ૪ નિપøત્ત ૫ મિઉણ ૬ અજિતશાન્તિ ૭ ભક્તામર ૮ કલ્યાણ મંદિર ૯ બૃહદ્ શાંતિ શ્રી શાન્તિનાથ | ૧૪ | સહસ્ત્રાવધાની શ્રી મુનિસુંદર સુરિ શ્રીમાનદેવ સૂરિજી ૧૭૦ તીર્થંકર | ૧૪ શ્રી નિનામ પ્રભુ સમય શ્રી પાર્શ્વનાથ પ્રબુદ્ધ જીવન વિશેષણ ક્યું? છ ‘રી' પાલિત કે ૬ ‘રી' પાલક? કરતાં એમ લાગે છે કે ‘છ’ અને ‘રી’ સાથે વાંચતાં શાક સમારવાની‘છરી'નો ભ્રમ થવાની શક્યતા છે. તેથી આવા પ્રયોગમાં શબ્દને બદલે સંખ્યાંક (આંકડા)નો ઉપયોગ વધુ ઉપાદેય છે. અર્થાત્ છ 'રી' નિહ, પણ ૬ ‘રી’ લખવું વધુ સારું છે. બીજા 'પાલિત' અંશની વિચારણા કરતાં ‘પાલિત સંઘ' એવો શબ્દપ્રયોગ વ્યાકરણ પરમ શ્રી મહાપ્રભાવિક તવસ્મરણ કર્તા ગાથા કર્તા ભાષા વિશેષના ૯ ૫ અર્ધમાગધી | પંચમંગલ મહાદ્ભુત સ્કંધ અર્ધમાગધી | ઉપસર્ગો–ઉપદ્રવો-વિઘ્નોને હરનાર-વિસઇકુલિંગ મુન્ત્ર વર્ગ વિભૂષિત શ્રી અજિતનાથ શ્રાન્તિનાથ શ્રી ઋષભદેવ શ્રી પાર્શ્વનાથ મુખ્યત્વે કાન્તિનાપ પ્રભુ-દેવ દેવી-સા રક્ષક દેવો અનાદિ અંતિમ ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામિ ૨૪ | શ્રીમાનતુંગ સૂરિજી (બીજા) ૪૦ શ્રી નંદિષણ મુનિ ૪૪ | શ્રીમાનતુંગ સૂરિજી (બીજા) ૪૪ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ શ્રી નેમિનાથ પ્રભુના માતાજી સમય અનાદિ વીર સંવત ૧૭૦ સ્વર્ગમન વિક્રમ સંવત ૧૫૦૩ ગિરનારથી સ્વર્ગગમન વિક્રમ સં.૪૦૧ વિક્રમ સંવત ૭૩૧ ‘પાલિત’ એ સંસ્કૃતમાં ૧૦મા ગણના પાત (પાનયંત્તિ) ધાતુનું કર્મ- ભૂતકૃદન્તનું રૂપ છે. તેનો અર્થ ‘થી-વડે પળાયેલો-રક્ષાયેલા' એવો થાય છે, જે વધુ અભિપ્રેત નથી,. ૨. ૬ ‘રી’ પાલક સંઘ અને ૩. ૬ ‘રી’ પાળતો સંઘ-આ બંને પ્રયોગો શુદ્ધ અને અભિપ્રેત છે. પાલક” શબ્દ સંસ્કૃત ભાષાનો છે અને ‘પાળતા’ શબ્દ ગુજરાતી ભાષાનો છે. (વધુ માટે જુઓ પાનું ૨૧મું) પ્રથમ સદી શ્રી નેમિનાથ પ્રભુનો સમય અર્ધમાગધી | શાન્તિને કરનાર-ઉત્કૃષ્ટ સુખ સંપત્તિદાતા બે મન્ત્રો સૂરિમન્ત્ર માંથી ઉતરવા અર્ધમાગધી શ્રી મહાવીર નેમીનાથ સમય વિક્રમ સંવત ૭૩૧ | સંસ્કૃત ૨૭ અર્ધમાગધી | પાપનાશક, ઉપસર્ગહર, ભય નિવારક, ઇરાક-પંચમહાભૂત બીજના સંપુટ વડે મંત્રોક્ત મંત્ર ભયહ૨-અઢાર અક્ષરના વિષહર સિદ્ધ મન્ત્ર વડે સમાપિત ઉપસર્ગહર, રોગહર, પાપકર, જયક૨, શાંતિકર, ૨૮ છંદોની રચના અર્ધમાગધી અર્ધમાગધી વસંતતિલકા છંદ-ભરતક્ષેત્રના ૨૪+૨૦ વિહરમાન=૪૪ તીર્થંકર દરેક શ્લોકમાં ગર્ભિત મન્ત્ર-ઋદ્ધિઅશ્વિનો સમાવેશ વસંતતિલકા છંદ-૨૪+૨૦=૪૪ તીર્થ કરી ઉજ્જૈન નગરીમાં ઉત્પત્તિ -મંત્રાનાો વડે સંપુતિ દ્વારિકાનગરી દહન વેળાએ ઉત્પત્તિ સ્નાત્ર-પ્રતિષ્ઠા મહોત્સવની શાન્તિ અર્થે ઉચ્ચારકા-પાક્ષિક, ચામાસિક અને સાંવત્સરિક, પ્રતિક્રમણનો અંત ભાગમાં ઉચ્ચારણ-સઘળા સહાયક દેવદેવીઓને પ્રાર્થના. શ્રી રજનીભાઈ ચુનીલાલ શાહ, (U.S.A.) કૃત ‘શ્રુત સરિતા’માંથી સંસ્કૃત સંસ્કૃત Page #28 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57 Licence to post without prepayment No. South-81/2006-08 Posted at Patrika Channel sorting office Mumbai-400 001.On 16th of every month. Regd. No. MH/MR/SOUTH-146/2006-08 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 NOVEMBER, 2008 ખુમારીનો ખોખારો મૂળ નામ કરસન. પછી રોજીંદા પંથે પંથે પાથેય... હોત તો લીલા લહેર થઈ જાત! વ્યવસાયના કારણે તે ચોપદાર દિવસ હતો વિજયાદશમીનો. કહેવાયો. મેં તેને જોયો નથી પણ દેવજી બહાદુરસિંહજીની સવારી નીકળેલી. માળી પાસેથી જાણ્યું. જ્યારથી જાણ્યું ત્યારથી તેની ખુમારી અને ખમીર યાદ આજે જ્યાં પાકા બંગલા છે ત્યાં એક રહી ગયા. આવું ખમીર આપણામાંય ખીજડાનું ઝાડ હતું અને નીચે એક ઓટલો હતો ત્યાં મિત્રો સાથે કરસન આવે તેવી ઈચ્છા પ્રબળતા ધારણ કરે 35. પૂ.આચાર્યશ્રી પ્રદ્યુમ્નસરિજી મ. સા બેઠો હતો. સવારીમાં હાથીના હોદ્દે છ ફુટ લાંબો સીધા સોટા જેવા કરસન રોજ ગિરિરાજ (ડુંગર) ચઢે. ઠાકોર સમયસર આવ્યા અને કરસને બહાદુરસિંહજી હતા. કોકે કહ્યું કે હેલો ચઢે અને દાદા આદેશ્વરનો છડી પોકારી. એનો લલકાર ઠાકોરના ઓલો કરસન છડીવાળો આ સામે બેઠો. ગભારો ખલે તે સાથે જ છડી બોલે. મનમાં વસી ગયો. ખુશાલીથી મન બહાદુરસિંહજીએ કરસનને કહ્યું કે આ તેનું મુખ્ય કાર્ય, છડીમાં એવું તો ભરાઈ ગયું. પ્રસન્ન મન કાંઈપણ અલ્યા પેલી છડી બોલ. કરસન કહે કે દિલ પરોવે કે છડીના શબ્દોમાં દિલનો ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે. છડી દાદા પાસે જ બોલાય. ધબકાર સંભળાય. પગમાં એક સવા શેર સોનાનો લોડો બહાદુરસિંહજી કહે કે તને ઘેટી ગામ વળી દાદાનો પ્રક્ષાલ શરૂ થાય તે હતો તે આપવા મન કર્યું. સાથેના આપું. કરસન કહે કે ઘેટી ગામ શું આખી ખોંખારો ખાય. તે પહેલાં કરસન ન્હાઈ લીધો. કરસનને આપવા માંડ્યો. કરસને દાદા પાસે જ બોલાશે. ઘણાં યે ધોઈ પીળો ખેસ અને લાલ ધોતીયું લેવા માટે ડાબો હાથ ધર્યો. ઠાકોરની સમજાવ્યો. તારું ઘર નવું થઈ જાશે. પહેરી મુખકોશ બાંધી દાદાની અદબ ઝીણી નજરે તુરત નોંધ લીધી. કહ્યું દીકરીના લગ્ન લેવાશે. જાળવીને લળી લળીને પ્રણામ કરીને કરસન ! જમણા હાથે લેવાય. જમણો પણ કરસને વાત પકડી રાખી. આવી એ હાથમાં હાથ મુકે કે રાણી છાપ હાથ ધર. કરસન કહે કે જમણો હાથ વફાદારી અને ખુમારી આપણા બને તો રૂપિયો રોકડો હાથમાં આવે, કરસનની દાદા આદીશ્વરને દેવાઈ ચૂક્યો છે. બાકી કેવું સારું! વફાદારી અને નિષ્ઠા દૃષ્ટાંતરૂપ હતી. બચ્યો તે આ ડાબો હાથ છે. પૈસાને, સત્તાને, સંપત્તિને સાવ ગૌણ એક વાર એવું બન્યું કે કરસનની ના, મહારે તો જમણા હાથે લે તો ગણવી અને તેની દાદા પ્રત્યેની આસ્થા છડીના પડઘા છેક દરબારગઢ પહોંચ્યા. જ આપવો છે. કેવી ભવ્ય! અને મન કેવું વિશાળ? બહાદુરસિંહજી ઠાકોરને ઈચ્છા થઈ, આખરે તોડો પાછો પગમાં વર્ષોની ધૂળ એને ઢાંકી નહીં શકે! સાંભળીએ તો ખરા કરસનની છડી. પહેરાવાઈ ગયો. પછી તો પૂજારી કાળ એને અડી નહીં શકે ! આટલી બધી વખણાય છે તો કેવી છે! વગેરેએ સમજાવ્યો કે તોડો લઈ લીધો Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.