SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ કાયાના પાપ બંધાતા જાય છે. પરિણામ? અસંખ્ય ભાવોની રખડપટ્ટી સાથે અશુભ ભાવોના મૂળિયા ઊંડા કરી મોટા મોટા વૃક્ષો બનાવી વધુ ને વધુ હલકા ભવોમાં રઝળવાનું. દૃઢ થતી જાય છે. ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સુખ આપનારા પદાર્થો છોડવાલાયક જ છે એવી બુદ્ધિ પેદા કરાવે છે. અને એવી માન્યતા અંતરમાં દૃઢ થતી જાય છે. આવા જીવોને એ એકવાર આ જન્મ ગુમાવ્યો પછી ઉંચે આવવાનો ભવ ક્યારે પદાર્થોનો ત્યાગ કરવો એ સરળ થતું જાય છે, એટલે કોઈ જ્ઞાની મળશે ? ભગવંત મળે અને એને સાચી સમજણ પ્રાપ્ત કરાવે તો આ પદાર્થોને છોડવા એને માટે સહજ બને છે. આથી જ્ઞાની ભગવંતો આપણે ક્યારે ટર્નિંગ પોઇન્ટ મેળવીશું ? જૈન દર્શનની થિયરી પ્રમાણે જ્યારથી જીવને શુદ્ધ પરિણામની આંશિક અનુભૂતિની ઈચ્છા પેદા શરૂ થાય ત્યારથી પુણ્યાનુંબંધી પુણ્યનો બંધ પેદા થતો જાય છે અને એ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ એક અંતમુર્હુતમાં તરત જ ઉદયમાં આવે છે અને એ હૃદયમાં આવતાં પુણ્યથી મળેલા પદાર્થો તુચ્છ રુપે લાગતાં લાગતાં એ પદાર્થોનું સુખ મારે જે સુખ જોઈએ છે એ સુખને આપનાર નથી પણ એ સુખને નાશ કરવામાં સહાયભૂત થનાર છે આવી વિચારણા અંતરમાં પેદા થતી જાય છે. આને આંશિક શાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આવા જીવો પુણ્યથી મળેલા સુખના પદાર્થોને સુખરૂપે ભોગવીને તરત જ છોડી દે છે. તેમાં રાગ, દ્વેષ ન થઈ જાય, મમત્વ બુદ્ધિ પેદા ન થઈ જાય એની કાળજી રાખીને એ પદાર્થોનો ભોગવટો કરવાની શક્તિ પેદા થતી જાય છે અને એ રીતે ભોગવટો કરતાં કરતાં સાથે સાથે પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા બાંધતા ભોગાવલી કર્મોને ભોગવીને નાશ કરતો જાય છે. આ રીતે જ્યારે રાગ-દ્વેષ પેદા થવા દે નહિ અને એનો કેટલે અંશે સંયમ પેદા થતો જાય એને જ જ્ઞાની ભગવંતોએ ઈચ્છાનિધી રાષ્ટ્રો પેદા ન થાય એની કાળજી રાખીને જો સાચવવામાં રુપે જે સુખની આંશિક અનુભૂતિ ને જ મોક્ષના સુખની આંશિક આવે તો સમજવું કે મિથ્યાત્વ મંદ પડેલું છે. પણ જો ભક્તિ કર્યા અનુભૂતિ કહેલી છે. પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો આ રીતેપછી બાકીના ટાઈમમાં પુણ્યનો ભોગવટો કરતાં કરતાં રાજીપો મિથ્યાત્વની મંદતા કરતાં કરતાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવ પેદા પેદા થતો જાય, મેળવવામાં આનંદ પેદા થતો જાય, સાચવવામાં કરતાં કરતાં મિથ્યાત્વના ઉદયકાળમાં સુખ આપના માને છે અને એ પદાર્થોને ટકાવવામાં રાજીપો અને આનંદ પેદા થતો અને દુઃખની પરંપરા વધારનાર આ જ છે આવી માન્યતા અંતરમાં જાય તો સમજવું કે આટલા વર્ષોથી આરાધના કરવા છતાં પણ કહે છે કે દુનિયાના પદાર્થોને સાચા અર્થમાં સુખરુપે વૈરાગી જીવો જ ભોગવી શકે છે. રાગી જીવો એ પદાર્થોને સુખરુપે ભોગવી શકતા જ નથી. કારણ કે વૈરાગીવોને એ પદાર્થનો ભોગવટો કરતાં બીજા પદાર્થોની ઈચ્છા પેદા થતી નથી. જ્યારે રાગી જીવોને એ પદાર્થના સુખને ભોગવતાં બીજા પદાર્થોની ઈચ્છાઓનો પાર રહેતો નથી. માટે વૈરાગી જીવ એ પદાર્થોના ભોગવતાં તીવ્રકર્મબંધ કરે છે. આને જૈનશાસનની ખરેખરી જડ કહેવાય છે. જો આ ચાવી આપણા હાથમાં પેદા થઈ જાય અને જો બરોબર આત્મામાં સ્થિર બની જાય તો સંસારના પદાર્થોને ભોગવવા છતાં પણ નરકગતિનો બંધ અને તિર્યંચગતિનો બંધ જ્યાં સુધી એ પરિણામ ટો રહે ત્યાં સુધી એ બંધ થતો અટકી જાય છે. એટલે કે એ વો દુર્ગતિનો બંધ કરતાં જ નથી અને સદ્ગતિનો બંધ કર્યા જ કરે છે. આ વાત અંતરમાં બરોબર જો સમજાઈ જાય તો દુનિયાના કોઈ પદાર્થમાં તાકાત નથી કે આપણને રાજીપો પેદા કરાવીને રાગ પેદા કરાવી શકે. અત્યાર સુધી આરાધના કરતાં કરતાં આવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે ખરી! આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે હું આ આરાધના કરી રહેલો છું એવી વિચારણા પણ અંતરમાં છે ખરી! સુંદરમાં સુંદર રીતે આરાધના કરવા છતાં પણ ભગવાનની ભક્તિ સ્વદ્રવ્યથી કરવા છતાં પણ ઊંચી કોટીના દ્રવ્યો લાવીને ભક્તિ કરવા છતાં પણ સારા ભાવથી ભગવાનની સ્તુતિ કરવા છતાં પણ તેમ જ સારા ભાવથી ભગવાનના ગુણગાન ગાવા છતાં પણ અને ચૈતવંદન અને સ્તવન પણ સારા ભાવથી બોલવા છતાં પણ તેમ જ જ્ઞાનનો ઉપયોગ ખરાબ પરિણામ પેદા ન થઈ જાય, અશુભ વિચારો પેદા ન થાય એની કાળજી રાખીને જીવન જીવવા છતાં પણ જો વૈરાગ્યભાવ પેદા કરવાની ઈચ્છા ન હોય તો અને ભક્તિ કર્યા પછી અનુકૂળ પદાર્થોમાં ભોગવટો કરતાં કરતાં એને સાચવતાં અને મેળવતાં. એ ચાલ્યા ન જાય એની કાળજી રાખતાં અંતરમાં ૧૪ ચંડકોશિક નસીબદાર કે ગામ લોકોએ ના પાડી છતાં કરુણાસાગર પ્રભુ મહાવીર ચંડોશિકના ઉધ્ધાર માટે ત્યાં પધાર્યાં અને ચંડકૌશિકને ટર્નિંગ પોઈન્ટ મળ્યો. ભૂતકાળના અસંખ્ય ભોના કુસંસ્કારો પ્રમાણે આપણી મનવચન-કાયાની અશુભ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીને વીતરાગ સર્વજ્ઞનો ધર્મ જાણ્યા પછી ટર્નિંગ પોઈન્ટ ન આવે તો સમજો હલકી ગતિઓની રઝળપાટ નક્કી. ખુદ પ્રભુ મહાવીરને ૧૬-૧૬ ભવ સુધી જૈનશાસનનો મર્મ ન મળ્યો, ૨૭ ભવ સુધી નીચોત્ર કર્મનો પ્રવાહ ચાલ્યો ચંડોશિકને સાધુપણું ગુમાવી તાપસ ધર્મમાં આવવું પડ્યું. ત્યાંથી મનુષ્યપણું ગુમાવી તિર્યંચમાં જન્મ લેવો પડ્યો અને પછી શું થાત? નરકની ગતિઓ તૈયાર કરીને બેઠેલો પણ બચી ગયો. ટર્નિંગ પોઇન્ટ મળી ગયું.
SR No.526004
Book TitlePrabuddha Jivan 2008 11
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size585 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy