SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આચમન વિશ્વનો મહાન કોશ ગ્રંથાધિરાજ ‘અભિધાત–રાજેન્દ્ર' હવે ઈન્ટરનેટ પર સંસ્કૃત તથા પ્રાકૃતમાં ૬૦,૦૦૦ શબ્દોના જ્ઞાનભંડારનો અમૂલ્ય ખજાનો એવો ગ્રંથાધિરાજ ‘અભિધાન-રાજેન્દ્ર” હવે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કલિકાલ કલ્પતરૂ વિશ્વપૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીએ ૭૩ વર્ષની ઉંમરે લખવાની શરૂઆત કરી પૂરા ચૌદ વર્ષોની આકરી જહેમત બાદ આ ગ્રંથ પૂર્ણ કર્યો હતો. ૧૦,૫૬૦ના પૃષ્ઠોવાળા આ કોશમાં લગભગ ૪થી ૫ લાખ શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથાધિરાજના સાત ભાગ છે અને તેનું કુલ વજન લગભગ ૩૫થી ૪૦ કિલો છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજય-જયંત સેનસૂરીશ્વરજીના આશીર્વાદથી તેમના શિષ્ય મુનિરાજશ્રી વૈભવરત્નવિજયજીની પ્રેરણાથી ભારતમાં સંચાલક ભાવુક ડી. દોશી, આકાશ એમ. અદાણી, ગુરુ જે. પ્રબુદ્ધ જીવન દોશી, અભિષેક બી. જૈન તથા વિદેશમાં શ્રી મહેન્દ્ર સી. વીરા (યુએસએ), હેમીન એમ. સંઘવી (લંડન), દર્શીલ ડી. દોશી બેિંગકોકના સતત પરિશ્રમથી આટલા વિશાળ ગ્રંથની WWW. નામની rajendrasurinet.com વેબસાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સર્જન-સૂચિ ક્રમ કૃતિ કર્તા (૧) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઃ એક યશગાથા ડૉ. ધનવંત શાહ (૨) ધર્મ ચિંતનના ચાર સૂત્રો’ (૩) બળાપો (૪) બુદ્ધિના પગલાથી પ્રારંભાતી સુખ-યાત્રા (૫) આવું કેમ ? (૬) પ્રાચીન નગર બજરંગગઢ (૭) શ્રી જૈન-શ્રદ્ધા યોગ-મહાવીર ગીતા : એક દર્શન (૮) ચાલો ! દાદાના દિવ્ય ધામને ઓળખીએ (૯)જૈન પારિભાષિક શબ્દકોશ (૧૦) સર્જન સ્વાગત (૧૧) પંચે પંથે પાથેય ખુમારીનો ખોંખારો (૧૨) આચમન : ‘અભિધાન-રાજેન્દ્ર’ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ શોધકર્તાઓ, સાહિત્યકારો તથા વિદ્વાનોને માટે તો આ અત્યોત્તમ અને ઉપયોગી કાર્ય થયું છે. વેબસાઈટમાં આ મહાનગ્રંથના કર્તા જૈનાચાર્ય શ્રીમદ્ રાજેન્દ્રસૂરીજીનું જીવનચરિત્ર પણ હિન્દી, અંગ્રેજી તથા ગુજરાતીમાં વાંચવા મળે છે. ૩પુષ્પાબેન પરીખ શ્રી વસનભાઈ ખોખાણી પૃષ્ઠ ક્રમાંક મોં. રાત્રિત પડય આ. વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મ. ડૉ. પ્રવિણભાઈ સી. શાહ ગીતા જૈન પ. પૂ. મુનિ શ્રી વાત્સલ્યદીપ ડૉ. અભય આઈ. દોશી ડૉ. જીતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ Website: www.mumbai_jainyuvaksangh.com email : info@mumbai_jainyuvaksangh.com પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા. પુષ્પાબેન પરીખ છ છ ! છુ ? ? ૧૧ સ્વ ઇ છે છ ૨૮ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના - ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) = ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) • ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન' પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણો પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. = શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. = શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪, ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬| @મેનેજર
SR No.526004
Book TitlePrabuddha Jivan 2008 11
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size585 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy