________________
તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮
બદલે અંતરાય રૂપ બનાવું ? સંઘ માટે તો સમાજ પાસે ખાસ નિમિત્ત લઈને જઈશું. અને અમે આજે આપની પાસે ટહેલ લઈને આવ્યા છીએ. શ્રદ્ધા છે કે દાનીજનો સંઘને નિરાશ નહિ જ કરે,
પ્રબુદ્ધ જીવન
વટવૃક્ષ જેવા સંઘની પ્રવૃત્તિઓની તો અનેક શાખા-ડાળીઓ છે. પ્રત્યેક સેવા પ્રવૃત્તિની વિગતો લખવા બેસીએ તો પાના ભરાયે એટલો એ પ્રવૃત્તિઓનો ઈતિહાસ છે.
સંઘની પોતાની ૨૫૦૦ સ્કે. ફૂટની જગ્યા મુંબઈના કેન્દ્ર સમા વી. પી. રોડ ઉપર છે જે આજે નવનિર્માણને પંથે છે. લગભગ ચાર પાંચ વર્ષમાં એ જગ્યા સંઘને પુનઃ પ્રાપ્ત થશે. એ જગ્યા ઉપર પુસ્તકાલય, રમકડાં ઘર, ચરમા બેંક, અસ્થિ સારવાર શિબિર, ભક્તિ સંગીત, ચર્ચા પ્રવચનો વગેરે પ્રવૃત્તિ નિયમિત થતી રહેતી હતી, જે પુનઃ શરૂ થશે. વર્તમાનમાં જે શુભેચ્છ કે વહિવટી કામ માટે સેવા ભાવથી જગ્યા આપી છે, ત્યાંથી પાંચેક કર્મચારી દ્વારા વર્તમાન પ્રવૃત્તિનો વહિવટ થઈ રહ્યો છે.
૫
સંઘને ભંડોળની જરૂર પડી ત્યારે એક ચેરિટી શોનું આયોજન કર્યું હતું અને દાનવીરોએ હુંફાળો પ્રતિસાદ આપી સંઘની ઝોળી ભરી દીધી હતી.
હવે આજે ૩૪ વર્ષ પછી સંઘ ફરી આપના હૈયા પાસે આવી ટકોરા મારે છે. આ સંસ્થાને સદ્ધર કરી આવતી પેઢીના હાથમાં એનું સુકાન સોંપીએ એ આપણો સેવા ધર્મ છે, જે આપણે બજાવવો જ રહ્યો, જે રીતે આપણા પૂર્વજોએ એ ધર્મ બજાવ્યો હતો એ રીતે.
FUND RAISING COMMITTEE ટેલીફોન નંબર
ક્રમાંક
નામ
૧. શ્રી ચંદ્રકાન્ત ડી. ગાંધી ૨. શ્રી લલિતભાઈ પી. શાહ ૩. શ્રી દિલીપભાઈ એમ. શાહ ૪. શ્રી રસિકલાલ એલ. શાહ ૫. શ્રી ચંદ્રકાન્ત ડી. શાહ ૬. શ્રી ધનવંત ટી. શાહ ૭. શ્રી ભુપેન્દ્ર ડી. જવેરી ૮. પ્રા. તારાબહેન ૨. શાહ ૯. શ્રીમતી ઉષાબહેન પી. શાહ ૧૦. શ્રી રમણીકલાલ બી. શાહ ૧૧. શ્રી ચંદ્રકાન્ત કે. પરીખ ૧૨. શ્રી નીતિનભાઈ સોનાવાલા ૨૩૫૨૦૧૩૬ ૧૩. શ્રી નિરૂબહેન એસ. શાહ ૨૩૬૩૧૨૮૫
૨૩૮૭૩૬૧૧
૨૩૬૮૨૨૭૦
૭૯ વર્ષથી પ્રવૃત્તિથી ધમધમી અને મઘમઘી રહેલા આ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આજની આપણી ચોથી પેઢીના હાથમાં એનું સુકાન છે. દરેક પેઢીએ પોતાની પેઢીને પૈસા અને પ્રવૃત્તિઓથી સદ્ધર કરી બીજી પેઢીના હાથમાં એનું સુકાન સોંપ્યું છે અને એ પેઢીએ સવાઈ સેવા પ્રગતિ કરી છે. એ કોથી સમાજ વિદિત છે. આજથી લગભગ ૩૪ વર્ષ પહેલા તા. ૧૬-૩-૧૯૭૪ના
મોબાઈલ નંબર ૯૮૧૯૫૯૦૦૦૨
૯૮૨૧૦૫૩૧૩૩
૯૮૨૧૦૯૫૯૬૮
૬૬૩૬૧૩૩૩ ૬૬૨૨૭૫૭૫
૨૨૬૨૪૭૩૫
૨૩૬૪૧૦૩૭ ૨૩૮૨૧૭૧૯
૯૮૨૦૬૪૬૪૬૪ ૨૪૯૯૯૬૦૦ ૯૮૨૦૦૦૨૩૪૧ ૬૫૨૧૧૨૦૫ ૯૮૨૦૦૩૧૪૮૦ ૨૫૯૨૨૬૭૩
૨૩૬૪૬૩૭૫ ૨૩૮૮૫૫૮૯
-
૯૮૧૯૭૮૨૧૯૭
૯૮૯૨૭૨૭૭૦૯
૯૯૨૦૨૭૬૮૮૧ ૯૮૨૦૦૬૨૧૫૯
આપણા સંતાનોને સંસ્કાર, સ્થિરતા અને સમૃદ્ધિ આપી જવી એ જેમ આપણી ફરજ છે એમ આવી એક તપનિષ્ઠ સંસ્થાને પણ એવી સ્થિરતા આપી અને દીર્ઘ આયુષ્ય બાવું એ પા આપણો સામાજિક ધર્મ છે.
પૂ. ડૉ. રાકેશભાઈ ઝવેરીના પ્રમુખસ્થાને તા. ૧૦ - ૧ - ૨ ૦૦૯ની શનિવારે મુંબઈના રવીન્દ્ર નાટ્ય મંદિરમાં એક મિ યાત્રા'નો કાર્યક્રમ રાખેલ છે, જેની વિશેષ વિગતો હવે પછી. પ્રસ્તુત કરીશું.
ફંડ એકત્રિત કરવા માટે એક ફંડ રેઝિંગની કિંમટીની રચના
શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળા પ્રેરિત, પ્રેમળ જ્યોતિ
કરી છે જેની વિગત અહીં રજૂ કરી છે.
શીર્ષક દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને દવા, શાળા યુનિફોર્મ, કપડાં, સ્કૂલ ફી નિયમિત અપાય છે. શ્રી દીપચંદ ત્રિભોવનદાસ આ સંસ્થાને જ્યારે ૧૦૦ વર્ષ પૂરાં થશે ત્યારે એની સેવા પુસ્તક પ્રકાશન ટ્રસ્ટમાંથી નિયમિત જૈન ધર્મના ગ્રંથોનું પ્રકાશનગાથાનો ગ્રંથ તો લખાશે જ, આ ૭૯ વર્ષની સફરે તો માત્ર આ
થોડાં પરિચ્છેદ જ.
થાય છે. શ્રી જમનાદાસ મહેતા અનાજ રાહત ફંડમાંથી જરૂરિયાતમંદ કુટુંબને નિયમિત અનાજ પહોંચાડાય છે. કિશોર ટિબડિયા કેળવણી ફંડમાંથી શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને ફીની ૨મ અપાય છે, ઉપરાંત ભક્તિ સંગીતના વર્ગો પણ નિયમિત યોજાય છે.
ધર્મ, સમાજ, અર્થ, કરુણા અને વિચાર એમ અનેક ક્ષેત્રોને આવરી લેતી આવી સંસ્થાઓની સંખ્યા શોધવા જઈએ તો અવ્ય સંખ્યામાં પણ ભાગ્યે જ મળે, એ રીતે આ સંસ્થા અદ્વિતીય છે જ, અને આટલા વરસોથી એના કાર્યમાં સત્ય-તત્ત્વ હોય, એના પૂર્વ કાર્યકરોની સેવામાં ‘તપ’ અને ‘નિઠા'નો ભાવ ભળ્યો હોય તો જ એ આટલી લાંબી સેવા યાત્રા કરી શકે.
એ રીતે આ સંસ્થા એક ‘સેવારથ’ છે અને એની દોર સમાજના સર્વે જનોએ પકડવાની છે અને એ રથને સેવાભાવ તરફ ગતિ કરાવવાનો છે. એમાં જ આપણી સંસ્કારિતા છે. એ જ એ પૂર્વ તપસ્વીઓ પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ અને તર્પણ છે અને આ રીતે જ આપણી ભવિષ્યની પેઢી માટેનો આપણો પ્રેમ કેન્દ્રિત