Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ જૈન મહાવીર ગીતામાં શ્રદ્ધાયોગ પ્રથમ છે તેનું કારણ શ્રદ્ધા જ રાજલોકમાં ઘૂમી વળતી અને ભક્તને અંતરથી, અંદરથી ઢંઢોળી ધર્મનું પહેલું પગથિયું છે. આ પગથિયા પર પ્રથમ ચરણ મૂકીને નાંખતી મહાવીરવાણીની પ્રભાવક્તા આપણને સતત સ્પર્શે છે ક્રમશઃ આગળ વધતાં જવાનું છે. અને તે પણ ઓછું રોમાંચકારી નથી. વળી, આ રચનાશૈલીની ‘શ્રદ્ધાયોગ'માં મંગલાચરણ આમ છે: નવિનતામાં ક્યાંય જિનતત્ત્વનું કે પરંપરાનું અનુસંધાન ખંડિત प्रणम्य श्री महावीरं, गणेशा गौतमादयः । થતું નથી. भूपाला श्रेणिकाद्याश्च, प्रपच्छु प्रेम भक्तितः ।।१।। ‘શ્રદ્ધાયોગ'ના થોડાંક શ્લોકાર્થ જોઈએ: ‘પરમાત્મા શ્રી મહાવીરને વંદન કરીને શ્રી ગોતમ ગણધર અને ‘પોતાની શક્તિથી હું સર્વ વ્યાપક છું અને પૂર્ણ શ્રદ્ધાથી જ્ઞાનાદિ શ્રી શ્રેણિક વગેરે રાજાઓએ પ્રેમ ભક્તિપૂર્વક પૂછયું.” અનંત સ્વરૂપ ઉત્પન્ન થાય છે.” (ગાથા ૯) જૈન પૂર્વસૂરિઓની પરંપરાનુસાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી પોતાના તમામ ધર્મ ગ્રંથના પ્રારંભે ૩% મરંમ લખ્યાં પછી પ્રથમ ‘પૂર્ણ શ્રદ્ધાના પ્રવાહથી હું બહાર અને અંદર (અંતરમાં) વસું શ્લોકમાં જિનેશ્વર ભગવાનને વંદન કરીને પ્રારંભ કરે છે. બીજા, છું. મારા સ્વરૂપને શ્રદ્ધાવાન જાણે છે પણ નાસ્તિક જાણતો નથી.” ત્રીજા, ચોથા શ્લોકમાં ગોતમ ગણધરાદિની વિજ્ઞપ્તિ સાંભળીને (ગાથા ૧૦) પ્રભુ મહાવીર કહે છેઃ ममऽनन्य परोभक्तो, मत्स्वरूपो न चान्यथा । ‘સેંકડો શાસ્ત્રોને ત્યજીને શ્રદ્ધાપૂર્વક મને જ ભજો. હું તમને मच्छ्रध्धा धर्म योगेने, मुच्यते सर्व कर्मतः ।।५।। બધા જ દોષોમાંથી ભાવપૂર્વક છોડાવીશ.” (ગાથા ૧૨) મારો અનન્ય ભક્ત, મારા સ્વરૂપને જાણે છે અને મારા પરની શ્રદ્ધાના ધર્મયોગથી સર્વ કર્મોથી મુક્ત બને છે.' મહાન પાપી માણસો પણ મારી ભક્તિથી તરત જ સ્વર્ગ श्रद्धायां मम वासोऽस्ति,श्रद्धार्वांल्लभते शिवम् । જનારા બને છે. મારા ભક્તો શુભ ભાવથી મુક્તિને મેળવે છે.” मच्छ्रध्धा भ्रष्ट जीवानां, दुर्गति :वसंशयः ।।६।। (ગાથા ૧૮) ‘શ્રદ્ધામાં જ મારો વાસ છે, શ્રદ્ધાવાન કલ્યાણને પ્રાપ્ત કરે છે, (મેળવે છે) મારી શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા જીવની દુર્ગતિ થાય છે ત્રણે ભુવનમાં એવા કોઈ સર્વજ્ઞ અને શક્તિમાન નથી જે તેમાં શંકા નથી.' વાણી દ્વારા પૂર્ણપણે શ્રદ્ધાના ઉત્તમ મહિમાને વર્ણવી શકે.” (ગાથા सर्वनाम स्वरुपादियोगैः सर्वत्र सर्वथा । ૧૯). अर्हन् रामादि सच्छब्दै भक्ता गायन्तिमां सदा ।।७।। સર્વત્ર અને સર્વથા નામ અને સ્વરૂપના યોગથી ‘અરિહંત' “અપૂર્વ એવી મારી શ્રદ્ધાને નાસ્તિક (માણસો) કેવી રીતે મેળવી ઇત્યાદિ પવિત્ર શબ્દો વડે ભક્તો હંમેશાં મારાં ગુણગાન કરે છે.’ શકે? (કારણ કે) બાહ્ય બુદ્ધિ અને સેંકડો તર્કથી હું મેળવી શકાતો શ્રી ભગવદ ગીતા'માં જેમ શ્રીકૃષ્ણની વાણી છે, તેમ અહીં નથી.” (ગાથા ૨૦) જૈન મહાવીર ગીતામાં શ્રી મહાવીર વાણી છેઃ “શ્રદ્ધાયોગ'માં શ્રી મહાવીર સ્વામી પ્રત્યેક શ્લોકમાં, પ્રત્યેક શબ્દમાં ભક્તની “શ્રધ્ધાળુ મનુષ્યોમાં જેવી શક્તિ છે તેવી શક્તિ નાસ્તિકમાં શ્રદ્ધાને મજબૂત કરે છે, શ્રદ્ધાને દઢ બનાવે છે. શ્રદ્ધાયોગ'માં હોતી નથી. અનંત શક્તિસ્વરૂપે બધા જ પ્રાણીઓમાં મારો વાસ શ્રદ્ધાનો મહિમા વર્ણવાયો છે અને તે જિનસ્વરૂપના મહિમાગાન છે.” (ગાથા ૪૮) વડે વર્ણવાયો છે. શ્રી અરિહંત પરમાત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર્યના પ્રકટ સ્વરૂપને પામેલા હોય છે અને તેમના પર ભક્તની ‘શ્રધ્ધાના લીધે જ શ્રદ્ધાવાનોમાં શક્તિ પ્રકાશે છે. આ પૃથ્વી અખૂટ શ્રદ્ધા હોય છે. આ અનંત સામર્થ્યવાન સ્વરૂપને ભગવાન પર મારા પરની શ્રદ્ધાને કારણે જ જીવ પ્રભુ સમાન જણાય છે.” સ્વયં અહીં કહે છે કે “હું આમ છું,’ અને તેમ કહીને ભક્તને (ગાથા ૪૯) અધિકાધિક શ્રદ્ધાવાન, કર્મમુક્ત, મોક્ષગામી બનાવે છે. શૈલીની ભિન્નતાનું જેમ અહીં આ ગ્રંથમાં આકર્ષણ મુખ્ય છે તેમ, ચોદ ‘સર્વ પ્રાણીઓમાં ધર્મના આચરણનો પ્રવર્તક વિશ્વાસ છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28