Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨૧ આત્મવિશ્વાસના નાશથી માણસોની શક્તિનો નાશ થાય છે.' મેળવી શકે છે. સમુદ્રોમાં હું સાગર છું. નદીઓમાં હું ગંગા છું. (ગાથા ૫૧) સર્વશક્તિઓમાં શક્તિ હું છું, ભક્તોની ભક્તિનું કારણ હું છું. ૦૦૦ આનો અર્થ એ થયો કે આત્મા સર્વ વ્યાપક છે, ઈશ્વર સર્વ ‘દેવ ગુરૂ ધર્મ પરની શ્રદ્ધા અનેક રૂપે શુભ કરનારી છે. તે વ્યાપક છે. શ્રદ્ધા સર્વ વ્યાપક છે. અર્થાત્ સકલ વિશ્વ જિનસ્વરૂપ શ્રદ્ધા મારું જ સ્વરૂપ જાણીને (આત્મામાં જાણીને) મને ભજો' છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું વચન જુઓઃ (ગાથા ૫૪) जिनो दाता जिनो भोक्ता, जिन: सर्वमिदं जगत् । નિનો નથતિ સર્વત્ર, યો: નિન: સૌદમેવ | મારામાં શ્રદ્ધાવાળા દેહધારીઓ (મનુષ્યો) જન્મ, મૃત્યુ અને (શુસ્તવ) ઘડપણથી પર છે. તેઓ કાળને જીતનારા, મુક્તિધામને પામનારા અર્થાત “જિન પોતે જ દાતા છે, જિન પોતે જ ભોક્તા છે, છે.” (ગાથા ૫૯) આ પૂર્ણ વિશ્વ પણ જિન છે, જિન સર્વત્ર જયવંત છે, જે જિન છે ૦૦૦ તે જ હું પોતે છું.” કુતર્કો અને બધી શંકાઓને ત્યજીને (જે) આત્મામાં મને ભજે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી શ્રદ્ધાને શક્તિસ્વરૂપ વર્ણવીને છે, તે શ્રદ્ધાવાળાઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરીને હું મારા સ્વરૂપવાળા સુખદાયક, મોક્ષપ્રદાયક કહે છે તે સત્ય છે. શ્રદ્ધા સૂર્ય સમાન બનાવું છું.' (ગાથા ૬૨) છે, જેનો પ્રકાશ જ્યાં પણ પડે છે ત્યાં ઉજાસ પ્રકટે છે, ચેતન ધબકે છે, અખૂટ સુખ પથરાય છે. ‘વિપત્તિઓમાં પણ મારામાં શ્રદ્ધા રાખનારા ભક્તો મને પ્રિય (ક્રમશઃ) છે અને જે ભક્તોમાં શ્રદ્ધા છે તેઓના હૃદયમાં હું વસું છું.” (ગાથા જૈન ઉપાશ્રય, ૭, રૂપમાધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ૨૩). ક્રોસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩. શ્રદ્ધા એ પરમ બ્રહ્મ છે, શ્રદ્ધા એ જ બળ છે, શ્રદ્ધા જ્યોતિઓની યાત્રાસંઘોનું વિશુદ્ધ વિશેષણ ક્યું? છે 'રી પાલિત કે ૬ “રી’ પાલક? પણ જ્યોતિ છે, શ્રદ્ધાથી જ બધી સંપત્તિ પ્રાપ્ત થાય છે.” (ગાથા (અનુસંધાન પૃષ્ટ છેલ્લાથી ચાલુ) ૩૫) ‘પાલક' શબ્દમાં કર્તવાચક 3 પ્રત્યય હોવાથી તેનો અર્થ શ્રી જૈન મહાવીર ગીતા”ના “શ્રદ્ધાયોગ'ના કેટલાક શ્લોકના પાલન કરનાર' એવો થાય છે. ભવસમુદ્રથી તારે તેને તીર્થ કહેવાય અને ભવસમુદ્રથી તરવાની અર્થ ઉપર મૂક્યાં છે, તેમાંથી શ્રદ્ધાનો અપૂર્વ પ્રભાવ, વિસ્તાર, ભાવનાવાળો હોય તેને યાત્રિક કહેવાય. શક્તિ, સામર્થ્ય સમજાય છે. આ વાત છેવટ તો આત્માના જ તીર્થયાત્રા દરમિયાન યાત્રિકે પાળવાના આચારોઃ અનુસંધાનમાં છે. શ્રદ્ધા જેટલી ગહન, તેટલી આત્માની શક્તિ ૧. હૃદયમાં સમ્યકત્વ ધારણ કરવું. ૨પગ વડે ચાલવું. ૩. મહાન છે તેમ સમજવાનું છે. કેટલાક શ્લોક જોઈએ: એકાસણું કરવું. ૪. સચિત્ત આહારનો ત્યાગ કરવો. ૫. બ્રહ્મચર્ય जिनोऽहं सर्व जैनषु, बुद्धोऽहं बौद्धधर्मिषु । પાળવું, ૬. સંથારે શયન કરવું. वैष्णवानामहं विष्णु: शिव: शैवेषु वस्तुतः ।।१५।। આ ૬ આચાર પાળનારને- સમ્યત્વધારી, પાદચારી, कृष्णोऽहं वासुदेवोऽहं, महेशोऽहं सदाशिवः । એકાશનકારી, સંચિત્તપરિહારિ, બ્રહ્મચારી અને ભૂમિસંસ્કારકારી કહેવાય છે. सर्वगुरु स्वरुपोऽहं, श्रद्धावान्यां प्रपद्यते ।।१६।। આ છએ શબ્દોને અંતે “રી' અક્ષર આવતો હોવાથી ટૂંકમાં सागराऽहं समुद्रेषु, गडगाहं स्यान्दिषु च । તેને ૬ “રી' કહે છે. આ ૬ પ્રકારે “રી’વાળા યાત્રિકો જે યાત્રાસંઘમાં सर्वशक्तिषु शक्तोऽहं, भक्तानां भक्तिकारकः ।।१७।। હોય તેને ૬ “રી’ પાલક યાત્રાસંઘ કહે છે. સર્વ જૈનોમાં હું જિન છું. બૌદ્ધધર્મીઓમાં હું બુદ્ધ છું. વૈષ્ણોમાં ૬ “રી’ પાલક યાત્રા સંઘ એટલે ૬ “રી’નું પાલન કરનાર હું વિષ્ણુ છું. શવોમાં હું શિવ છું, હું કૃષ્ણ છું, હું વાસુદેવ છું. હું યાત્રિકોવાળો (યાત્રા) સંઘ. મહેશ છું. હું સદાશિવ છું. સર્વગુરસ્વરૂપ હું છું. શ્રદ્ધાવાન મને ‘૬ ‘રી’ પાલક સંઘ' અર્થની દૃષ્ટિએ સુસંગત હોવાથી એમ જ લખવું અને પ્રચારવું યોગ્ય છે. * *

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28