Book Title: Prabuddha Jivan 2008 11
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 26
________________ સર્જન સ્વાગત પ્રબુદ્ધ જીવન તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૮ (૧) પુસ્તિકાનું નામ : ચિંતન (૪) પુસ્તકનું નામ : શિક્ષણ વિચાર પ્રકાશક: ચિંતન ફાઉન્ડેશન, ભૂપેન્દ્ર એલ. દોશી લેખક: વિનોબા ૩, ગાંધી ટેરેસ, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ), nડૉ. કલા શાહ પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાત પાગા, મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોન : ૨૫૧૩૬ ૧૬૭. વડોદરા-૩૯૦૦૦૧. મોબાઈલ : ૯૩૨૪૧૯૬ ૧૬૭. મૂલ્ય રૂા. ૩૦, પાના ૧૨૪, આવૃત્તિ-પ્રથમ, મૂલ્ય રૂા. ૨૫, પાના ૧૧૨, આવૃત્તિ-પ્રથમ મુલ્ય રૂ. ૧૦, (જ્ઞાન પ્રચાર અર્થે) પાના ૩૨, પુનર્મુદ્રણ-૨૦૦૬. પુનર્મુદ્રણ-મે ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭. આવૃત્તિ–૧. જૂન-૨૦૦૭. - વિજ્ઞાન, ટેકલૉનૉજી અને વિકાસ વગેરેની “ગાંધીજીને એકવાર કોર્ટમાં પૂછવામાં જ્ઞાન યજ્ઞનો વ્યાપ વધે અને બાળકો તથા નીચે માણસ દબાઈ ન જાય તેની સામે નીમાણો આવેલું કે ‘તમારો ધંધો શો છે ?' તો એમણે યુવાન વર્ગમાં તેનું નિયમિત વાંચન કરી શકે ન બની જાય પરંતુ એ બધાંને પોતાના તેમ જ કહી દીધેલું કે ‘કાંતવાનો અને વણવાનો’ વિનોબા તેવા હેતુથી પ્રેરણાદાયક સુવિચારોને ‘ચિંતન' સૃષ્ટિના કલ્યાણ માટે પ્રયોજી શકે એવું આપણે કહે ‘મને જો પૂછવામાં આવે, તો હું કહું કે પોકેટ બુક દ્વારા પ્રસિદ્ધ કરેલ છે. કરવું ઘટે છે. એ માટે માણસને કેન્દ્રમાં રાખીને મારો ધંધો શિક્ષકનો છે.” આજના પ્રદૂષિત વાતાવરણમાં ‘ચિંતન’નું બધું વિચારવાનું છે. બધું નવેસરથી ગોઠવવાનું વિનોબાના શિક્ષણ અંગેના વિચારોનું સંકલન સાત્ત્વિક વાંચન ખોટા વિચારોના વમળમાંથી છે. આ જ ખરી કાંતિ છે. આવી આશાભરી આ નાનકડા પુસ્તકમાં સંગ્રહિત છે, એમણે જડતાને કાઢી નાખશે અને ચૈતન્ય પ્રકટાવી ક્રાંતિનો વિચાર તેમ જ તેની આછીપાતળી રપરેખા આપેલ દાવા ક્રાંતિનો વિચાર તેમ જ તેની આછીપાતળી રૂપરેખા આપેલાં અનેક પ્રવચનો, વક્તવ્યો અને લેખોનું જીવનની વાસ્તવિકતા સમજાવશે. એરિક ફ્રોમ આ પુસ્તકમાં આપી જાય છે. સંકલન અને સંપાદન કરી આ પુસ્તક તૈયાર આવી પ્રેરણાદાયી પુસ્તિકાની પ્રભાવના થવી ૧૯૬૮ના વરસમાં આજે અમેરિકા જે કર્યું છે. જોઈએ. પરિસ્થિતિમાં છે તેના સંદર્ભમાં આ પુસ્તક લખાયું વિનોબા લખે છે, ‘શિક્ષણ એટલે - X X X છે. આજે આપણે એક ત્રિભેટે આવીને ઊભા યોગ-ઉદ્યોગ-સહયોગની કેળવણી. શિક્ષણ દ્વારા (૨) પુસ્તકનું નામ : વૉલ્ટ ડિઝની છીએ. એક રસ્તો આપણને અણુયુદ્ધ ભણી અને સાક્ષરતા જ નહીં, જીવનની સાર્થકતા સાધવી છે, લેખક: ગુલાબભાઈ જાની-ઉષાબહેન જાની તેને લીધે સર્જાતા સર્વનાશ ભણી લઈ જાય છે. માણસના સર્વ ગુણોનો વિકાસ કરવો છે, મૂલ્યો પ્રકાશક: સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન, બીજો રસ્તો માનવતાવાદ તેમ જ આશાના બદલીને સમાજને બદલવો છે. સહુને ઉદ્યોગશીલ C/o સિસ્ટ૨ નિવેદિતા ચેરિટેબલ ટ્રસ્ટ, પુનરુત્થાન ભણી લઈ જાય છે. બેમાંથી કયા માર્ગે ને વિચારશીલ બનાવવા છે. અર્થસૂચિ ને યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૭. ફોન નં. જવું તેની પસંદગી કરવાની ઘડી પાકી ચૂકી છે. સામ્યયોગના સંસ્કાર આપવા છે.' : (૦૨૮૧) ૨૫૭૫૦૬૧, ૨૫૭૩૮૫૭. સહુના મનમાં આ પ્રશ્રની સ્પષ્ટતા થાય તે આ આવી શૈક્ષણિક ક્રાંતિ માટેનું અણમોલ મૂલ્ય રૂા. ૧૫, પાના ૩૨, આવૃત્તિ-બીજી, પુસ્તકનો ઉદ્દેશ છે. ચિંતન-મનન વિચારભાથું તેમ જ અનુભવભાથું ડિસેમ્બર-૨૦૦૬. પશ્ચિમના વિચારકોમાં એરિક ફ્રોમ આ પુસ્તક પૂરું પાડે છે. અમેરિકા જનાર દરેક જણ લગભગ ડિઝની અગ્રસ્થાને છે. તેમણે લખેલ આ મૂળ અંગ્રેજી વર્લ્ડની મુલાકાત લે તે સ્વાભાવિક છે. ડિઝની ઉપરથી શ્રી કાન્તિ શાહે ગુજરાતીમાં ઉતાર્યું છે. બી-૪૨, દયાનંદ સોસાયટી, વર્લ્ડ એટલે જાદુઈ નગરી-અભુત આબાલવૃદ્ધ આજના વિધિ પરિબળો વિશે સ્વસ્થ સમજ મેળવવા એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), સૌને આનંદ આપતી આ નગરીનો આનંદ લેખકે ઇચ્છતા વાચકો આ પુસ્તકો નક્કી આવકારશો. મુંબઈ-૪૦૦૦૬૩. માણ્યો અને જાણ્યો, અને તેના સર્જકનું જીવન x x x ફોનઃ (૦૨૨) ૨૨૯૨૩૭૫૪. સંક્ષિપ્તમાં આ પુસ્તિકામાં લેખકે કર્યું છે. વૉલ્ટ ડિઝનીએ સર્જેલ “મીકી-માઉસ'ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત પાત્રે અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આવા ડૉ. રમણલાલ ચી.શાહ લિખિત નવા ગ્રંથોનું પ્રકાશના સ્વપ્નીલ, બાળપ્રેમી, કર્મઠ અને સાહસિક વોલ્ટ | ૧. જિનતત્ત્વ ગ્રંથ-૧-આવૃત્તિ બીજી, જુલાઈ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૫૦૩, મૂલ્ય રૂા. ૩૦૦/ડિઝનીના જીવનનો પરિચય આ પુસ્તકમાં મળે ૧ થી ૫ ભાગમાં વિતરિત આ ગ્રંથમાં જૈનધર્મ વિષયક ૪૭ લેખો છે. છે. વોલ્ટ ડિઝનીના ચારિત્ર્યની ઘણી બધી ઉત્તમ ૨. જિનતત્ત્વ-ગ્રંથ-૨, ઑગસ્ટ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૩૬૪, મૂલ્ય રૂ. ૨૪૦/- છ થી ભાગ લાક્ષણિકતાઓ સરસ, સુવાચ્ય અને સંક્ષિપ્ત રીતે સુધી વિસ્તરિત આ ગ્રંથમાં જૈન ધર્મ વિષયક બીજાં ૨૬ લેખો છે. આ પુસ્તકમાં લેખકે નિરૂપી છે. ૩. પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૬) આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૬, પૃષ્ટ સંખ્યા-૬ ૧૨, x x x મૂલ્ય-રૂા. ૩૫૦/-. (૩) પુસ્તકનું નામ : આશાની ક્રાંતિ (માનવીય છ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ૨૫ જૈન પ્રસિદ્ધ અને સિદ્ધ સાધુ ભગવંતોના ચરિત્રનું વિગતે ટેકનૉલૉજી ભણી) આલેખન થયું છે. લેખક : એરિક ફ્રોમ ૬ પુસ્તકો એક સાથે ખરીદનારને ૨૫% ડિસ્કાઉન્ટ. પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાત મેનેજર, પાગ,વડોદરા-૩૯૦૦૧.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28