Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ હિતશિક્ષા (રાગ–અરે જીવ ! શીદને ક૯૫ના કરે.) સુભાગી ! માહ મમતમાં ચરે, મનુજનો જન્મ વૃથા ક્યાં કરે ?-ટેક. ધન જોખન સુખ સ્થિર તું માને, આશા મુઠ્ઠી ધરે; દેભ પાનની જલબિન્દુ સમ, આયુષ્ય ઓછું' કરે. સુભાગી૧ સત્તાધારી ચક્રવતીઓ, કાળ ઝપાટે ડરે; કાળ-ચક્રના વેગ નિરાળા, તેથી સૌ થરથરે. સુભાગી૨ ક્ષણિક સુખના મોહ નકામા, મૂઢ બની કયમ ફરે ? ધન સત્તાના ગર્વ તજી દે, આત્મવૃદ્ધિ એ હરે. સુભાગી... ૩ જ્ઞાન દયાન તપ જપ સં યમથી, કષાય તું પરહરે, મોક્ષધામનાં સાચાં સાધન, એથી નર ઉદ્ધરે. સુભાગી ૪ માયા મમતા જે નર છાડે, અજિતપદને વરે; મુનિ હેમેન્દ્ર પ્રભુ-સ્મરણ થી, ભવસિધુને તરે. સુભાગી ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 136