Book Title: Patrasadupadesh Part 3 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળ ગ્રંથાંક ૧૦૮ તરીકે આ ગ્રંથ વાંચક સન્મુખ મુકતાં ઘણે હર્ષ થાય છે. આ ગ્રંથમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે પિતાના શિષ્યવર્ગ તથા શ્રાવકેને પ્રસંગોપાત્ લખેલા પત્રોને સમાવેશ થાય છે. જ્ઞાની પુરૂષની પ્રાયઃ ઘણીખરી પ્રવૃત્તિઓ ઉપકારક અને આત્માને હિતકારક જ હોય છે. ગુરૂશ્રીના પત્રોમાં પણ તેમજ છે. તેઓશ્રીના ન્હાના સરખા પત્રમાં પણ સદુપદેશ, આત્મજાગૃતિનાં ઉપદેશક સૂત્ર, વૈરાગ્ય, ત્યાગ, પ્રભુભકિત, આત્માની પિછાન અને સમાજ સુધારણાની લાગણીઓ ઉભરાતી અવલોકાય છે. આવા પત્રો જીજ્ઞાસુઓને ઘણો લાભ, અને સદ્દબોધ આપી શકે છે અને એજ દષ્ટિથી આ પત્રને સંગ્રહ પ્રકટ કરવામાં આવે છે. આવાજ ઉપગ પત્રને સંગ્રહ સં. ૧૯૦૪ માં પત્રસદુપદેશ ભા. ૧ તરીકે આ ગ્રંથમાળાના મણકા ૪૭ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે લગભગ ૨૫૦ પૃષ્ઠને છે, અને તે ઘણું જીજ્ઞાસુઓને ઉપકારક અને માર્ગદર્શક થઈ પડે છે તેમજ તેની માંગણી પણ સારી થઈ હતી. આ પછી પત્રસદુપદેશ ભા. ૨ સં. ૧૯૭૯ માં ગ્રંથમાળા ૬૩ મા મણુકા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે લગભગ ૫૭૫ પૃષ્ટને છે. તેમાંના પત્રો ઘણા ઉપકારક જણાયા છે. અને તે પણ ઘણા વિદ્વાનને માર્ગદર્શક થઈ પડયા છે. આ પ્રકારના પત્રમાં ગુરૂશ્રી સાદી ભાષામાં વાંચનારને આધ્યાત્મજ્ઞાન, શાંતિ, વૈરાગ્ય, ધર્મજ્ઞાન, આચાર પ્રતિપાલન, અને આત્મબળનાં અણુમૂલાં સિદ્ધાંતે For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 102