Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
મનોરમા શિબિકામાં બેસી સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પોષ વદ-૧૩ (માગસર વદ-૧૩)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં દીક્ષા ગ્રહણ કરી. ૧૦૦૦ રાજાઓએ પણ સાથે દીક્ષા લીધી. ભગવાનને ત્યારે છૐ તપનો બીજો દિવસ હતો.
- દ્વિતીય દિને પખંડ નગરમાં સોમદત્ત રાજાને ઘરે પરમાન્ન-ખીરથી ભગવાનનું પારણું થયું. પંચ દિવ્ય થયા. રાજાએ રત્નપીઠ બનાવ્યું.
કેવલજ્ઞાન : ત્રણ માસ છઘસ્થપણામાં વિહાર કરી પ્રભુ ફરીવાર સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પુણાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરી ઉભા રહ્યા-ત્યારે ફાગણ વદ-૭ (મહાવદ-૭) અનુરાધા નક્ષત્રમાં ભગવાનને કેવલજ્ઞાન થયું. ત્યારે ભગવાનને છઠ્ઠનો તપ હતો. ઇન્દ્રો આવ્યાં. માનવો ઉભરાયાં. સમવસરણ વિરચાયું. તીર્થની સ્થાપના થઇ. વિજય નામે યક્ષ અને ભ્રકુટી નામે યક્ષિણી પ્રભુનાં શાસનદેવતા થયાં.
- નિર્વાણ ઃ ચોત્રીસ અતિશયો સાથે વિહાર કરતા ભગવાન ચોવીશ પૂર્વાગ અને ૩ માસ રહિત એક લાખ પૂર્વ કેવલી પર્યાયને પાળી, અંતે સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે અનશન સ્વીકાર્યું. ૧ મહિનાનું અનશન પાળી ભાદરવા વદ-૭ (શ્રાવણ વદ-૭) શ્રવણ નક્ષત્રમાં મોક્ષ પામ્યાં.
૩૪
જ
જેને તીર્થંકર ચરિત્ર

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126