Book Title: Paramnu Pavan Smaran
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 65
________________ ભગવાન જ્યારે દ્વારિકામાં પધાર્યાં. ત્યારે તૃતીય વાસુદેવ સ્વયંભૂ અને બલદેવ ભદ્ર પણ દેશનામાં આવ્યો. તેમણે સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. સંસાર અલ્પ કર્યો. નિર્વાણ : બે લાખ વર્ષ ન્યૂન પંદર લાખ વર્ષ સુધી ધરતી પર અનેક ભવ્યજીવોનો ઉદ્ધાર કરી અંતે પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. છ હજાર સાધુ ભગવંતો સાથે ૧ માસનું અનશન સ્વીકારી અષાઢ વદ-૭ (જેઠ વદ-૭)નાં દિને પુષ્યનક્ષત્રમાં ભગવાન બધા મુનિઓની સાથે અજ૨-અમર-અવ્યય પદને પામ્યાં. ૪૬ જૈન તીર્થંકર ચરિત્ર

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126