Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૩૪૫ (૧) ધાન્યના ૨૪ ભેદ – યવ, જવ, ઘઉં, શાલી, વ્રીહિ, સાઠી, ચેખા, (શાલિભેદ), કદ્રવ, જુવાર, કાંગ, પાલક, તલ, મગ, અડદ, અલસી, કાળ, ચણા, મકાઈ, વાલ, મઠ, ચોળા, બંટી, મસૂર, તુવેર, કળથી, ધાણા, વટાણા. વગેરે પ્રાય ૨૪ પ્રસિદ્ધ છે. અથવા આનાથી સંબંધિત નિયું ક્તિ નામના ગ્રંથમાં “સિનાળિયર”િ ના પાઠથી ૬૪ પ્રકાર દાળ શાક વગેરે ધાન્યના બતાવ્યા છે. બીજા વિવક્ષાથી ચોખા વિ. ૩૧ પ્રકારના પથારૂ..દ્રાક્ષાસવ વિ. નવ પ્રકાર પાણીના, અને ખાદિમ વસ્તુના. ૩૦ પ્રકાર બતાવ્યા છે. તે તે દેશમાં પ્રસિદ્ધ ધાન્યાદિ ના ભેદ-પ્રભેદના પ્રકારથી ૧૭ પ્રકારના ધાન્ય પણ બીજી રીતે ગણાવ્યા છે. (૨) રત્નના ૨૪ પ્રકાર :- ગૃહસ્થાને માટે ઉપગી એવી ૨૪ વસ્તુઓની રત્નસમાન ઉપમા આપીને એની ગણત્રી આ રીતે કરી છે. સેનું, શીશુ, તાંબુ, ચાંદી, લોખંડ, કલાઈ રૂપું, ચાંદીના ઘરેણાં-આભૂષણ, અને વાસણ, સિક્કા આદિ, પારસ-અકીક આદિ પત્થરના રત્ન, વજ અર્થાત્ હીરા, માણેક, મેતી, પ્રવાલ, શંખ, તિનિસ (નેતરનું વૃક્ષ વિશેષ) અગરૂ, ચંદન, ઉત્તમ વસ્ત્રાદિ, ઉનના વસ્ત્ર, રેશમી વસ્ત્ર, શ્રીપથ્યાદિકાષ્ઠ (સાગ–સેવનના લાકડા) પાટલા વગેરે, સિંહ વાઘનું ચામડું, હાથીદાંત, ચમરી ગાયના વાલ, વિગેરે, ગંધ, વિગેરે વસ્તુ, પીપર,પીપરીમૂળ, તજ, કાળા મરી વિગેયે દ્રવ્ય ઔષધાદિ, આ રીતે જે કિમંતી વસ્તુઓ છે, જેને ગૃહસ્થ રન તુલ્ય કિંમતી માને છે. એવા આ ૨૪ ભેદ ગણાવ્યા છે. (૩) સ્થાવરના ૩ પ્રકાર, ક્ષેત્ર, (ખેતર, જમીન, મકાન, બગીચા () દ્વિપદ, ૨ પ્રકાર- દાસ-દાસી (નેકર, ચાકર) રથ, ગાડી,. વગેરે. (૫) ચતુષ્પદના, ૧૦ પ્રકાર– ગાય, ભેસ, ઉંટ, બકરી ઘેટાં વાહિક વિગેરે ઉત્તમ ઘેડા, ખચ્ચર, દેશી ઘડાં, ગધેડા, તથા હાથી વગેરે. મુખ્ય ૧૦ પ્રકારના ચતુષ્પદ પ્રાણીઓ ગણાય છે જે એને મનુષ્ય પરિગ્રહ રૂપે રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42