Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
ગુરૂ પ્રતાપે શુદ્ધ સ્વરૂપ નીહાળતાં, ધન્ય દીવસને ધન્ય ઘડી અવતારજો. ચમત્કાર વિધા લબ્ધિનું સ્થાન તું, ગુરુ ગમ યુકિત ભકિત અ સર્વ પૂજા ભકિત ધ્યાનાશ્રય છે આતમા, તત્વજ્ઞાનથી નાસે મિથ્યા ગજે. સહ૦ ૩ ચેતન શકિત ચેતન ભાવે દેખીએ, જડની શકિત જડ સ્વભાવે જાણેજે, અનંત સુખનું સ્થાનક આતમ જાણુએ, અનુભવેગે પ્રગટે તેનું ભાનજે. સહુ ૪ અખ૭ ઉપગે તું ઘટમાં જાગજે, દુઃખમય જાણું સઘળે આ સંસારજે; વકતા ધ્યાતા કચેય તત્વની ઐકયતા, દ્રવ્યાર્થિક નયથી મનમાં નિધરજે. સહુ જ આતમ કd કર્મ કરણ પણ આમા, સંપ્રદાનને અપાદાન પણ એહજે; અધિકરણ પણ આતમને અવલોકીએ, પર્યાયાર્થિક નયથી હવે તેહજે. સહુ સમજી સાત નથી આત્મ સ્વરૂપને, ટાળે મિથ્યા વિષય વાસના રાગજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતજે, અન્તરથી કરજો સહુ માયા ત્યાગ. સહુ ૭
શ્રી શાંતિ
સાણંદ,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213