Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 171
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ચેતાવું ચેતીલેજેર–એ રાગ. છે પદ !! ૨૦૩ જીવડા જરૂર જાવુરે ફેગટ માથામાં શું ફસીયે, મરણ તણે ભય મોટા માથે કોઈ ન આવે સાથે; હસતાં હરશે કાળ ઝપટમાં કહ્યું ત્રિભુવન નાથે. જીવ ૧ વૈદુ કરજો સૈદું કરજે કરજો લટપટ ચાળા, આડા અવળી બાથભરી પણ ભરવા પડે ઉચાળા.જીવ૨ ડાહ્યાડમરા પર પંચાત કરજે કજીયા વાતે, કાળ કાળીઓ હરશે લાતે જાશો ખાણું ખાતે. જીવ૦ ૩ ચોરી ચુગલી નિંદા કીધી પરને ગાળ દીધી, મનમાં પાપ કરીને ભારી નરક વાટ ઝટ લીધી. જીવ. ૪ પ્રભુ ભજને ભુલી ભેળા દુનિયામાં ક્યાં દેડે, બુદ્ધિસાગર માયા પથરે સીદને માથું ફેડે. જીવ પ સાણંદ. દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા આવજોરજીએ રામ. મહાવીર સ્તવન. ૨૦૪. ત્રિશલાના જયારે મહાવીર સ્વાયે આવજે, નહી આવે તે થાશે સેવકના બેહાલ ત્રિશલાના ૧ દૈત્ય મહા મેહરે વહાલા લાગ્યો પીડવારે, દીધાં દુઃખ કહેતાં નવે પાર, ત્રિશલાના ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213