Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૬૩.
રણમાં ચઢયે વીર વેગથીરે કરે પાછા ન પાયરે, ગુગેધડથી કપાતાં શીરતે, એ ભકિતને ન્યાયરે. ભકિત ૨ બળી જવાને ચાલતીરે, સતી હર્ષ હરખાય પડે તે ચહેમાં પ્રેમથી, ગુણ તેના ગવાયરે, ભકિત. ૩ પંપ પિયુ પિયુ બેલરે કે મેઘશું નેહરે, અન્ય પાણી નહી આભડે, પડે તેપણ દેહરે. ભકિત- ૪ તન ધન જૂઠું જાણીનેરે, દીલ લાવીને રાગ સાચા સાહિબને આદરે, ધરી શ્રદ્ધા વૈરાગ્યરે, ભકિત ૫ કાયર થઈ નહી કંપીએ, લડે કર્મની સાથે કરી કેશરીયાં જીતીએ, ઝાલે મુકિતને હાથરે. ભકિત ૬ હેલ રાધાવેધ સાધરે, પણ ભકિત મુકેલરે, બુદ્ધિસાગર ગુરૂસંગથી, જોતાં લાગે છે હેલરે. ભકિત છે
સાણંદ.
૫૬.
રાગ જીજેટી. (નાથકેસે ગજકે બંધ છોડાયે--એ રાગ.) પરમપદ પરમાતમ ગુણ ગાવું, પ્રેમે નિશદિન થાવું. પરમ ૧ સાર શુદ્ધ સિદ્ધાંત સકળનું, આતમ તત્વ પ્રકાયું; થતા દયેય ધ્યાન એક, સિદ્ધ સમું સુખ ભાસ્યું પરમ: ૨ આતમ પરમાતમ વિવેચને દુઃખ મમતા હરનારું;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213