Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૧ આલેખન સુખકાર; બુદ્ધિસાગર પામર પ્રાણીનેજ, જીન પ્રતિમા આધાર. અવળી વાણી. ૫૪. ખેરવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ત૦ ૮ ૐ શાન્તિઃ For Private And Personal Use Only ૨૩૦ જીજી૰ ૧ પીપળાના ઝાડપર બેઠાં પંખી ઢાયરે, તેમાં ગુરૂ ચેલા એક જ્ઞાનથી એયરે; અગ્નિમાંથી જળપ્રગટયું, નભપહેાંચ્યાં પાણીરે; ગાયની કુખેથી મોટી સિહણ વીઆણીરે. જીજીજી૦ ૨ દાનારીને ખીલા ધ્રુવે ભે’સ બેડી વેરે; સતીતા વેશ્યાને ખાટે જુગારીથી સુમેરે. જીજી૭૦ ૩ રાજાતા પ્રજાથી ખીવે અંધાતા દીવેરે, અજવાળુ તા અધદેખે, સૈને સેાય સીવેરે. ૦૦૦૦ ૪ તિલાતા વાણીને પીલે, ઉલટી એ વાણીરે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનીયાદીવાનીને ૭૦ પ્ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ માણસા,

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213