Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 202
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક દિન અણધાર્યો ઉડીશ દેહથી, કેઈ ન જાણે કયાં જાયેરે, ચેતન ૨ મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઈ નથી તારું ચેતન ચાલે ગાદીરે કાયા, મિથ્યા માને મારું મારું રે. ચેતન ૩ ચેતન પણ જડ જેવો બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું ગણકાર્યું નહિ ગુરૂનું બેલવું, માહે આયુષ્ય સહ હાયે રે. ચેતન ૪ સમજ સમજ દીલમાંહિરે જીવડા, ધર્મ ઉદ્યમ ચિત્ત ધાર; બુદ્ધિસાગર સશુરૂજીના શરણે, રહી આતમ ઝટ તારે રે ચેતન પ સાણંદ. ૐ શાન્તિઃ રૂ. (હવે મને હરિનામશું નેહ લાગે-એ રાગ, ૨૬૫ જેને જોયું સગપણ દુનીયાનું કાચું, મોહ માયામાં શીદ રાચું રે. અસંખ્ય પ્રદેશી આતમરાયા, જ્ઞાન દર્શન ગુણ ધારી; ચારિત્ર ગુણથી શેભેરે આતમ, તે હું પિતે સુખકારી રે. ઈને ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213