Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભંગ તે રોગ જેવા કુટુમ્બ જાલ જેવું, દેખું ન કયાંઈ સુખ આશા; મારૂ તારૂ આ સારૂને ખોટું, એ સહુ દુનીયા તમાસારે. પરખ્યા રે ઝળ હળ ઝગમગ જ્ઞાનની તિ, સત્ય આતમને પ્રકાશે; ઝરમર ઝરમર ઉપશમ ધારા, મનડુ અન્યત્ર ન વાસેરે. અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મસ્વભાવમાંરે રહીશું; બુદ્ધિસાગર અવિહડ રટનાથી, ધ્યાન સમાધિ લેય લહીશુ. પરખ્યા ૪ સાણંદ. શાતિ. ૩: પરખ્યા ૩ ( હવે મને હરિ નામશું નેહ લાગે–એ રાગ.) ચેતન સમજે જુઠી આ દુનીયાની બાજી, રહયો શું તેમાં રાચી માચીરે. ચેતના અજ્ઞાને અંધ થઇ જોયું ન જીવડા, આત્મ સ્વરૂપ જેહ સાચું હસતાં હે હૈ કરતાં ઓ માનવી, - ફાટી જાશે તારું ડાચું રે. ચેતન- ૧ મહેલ ચણાવ્યા બાગ બનાવ્યા, લકીના લેભમાં તણાયે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213