Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 205
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२४ અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, ઔદયિક જલધિ નિવાસી, પરભાવ નાગરાજ જીતીને ઉપર, પિયા છે વિષ્ણુ વિલાસીરે. રમ૦ ૮ નિજગુણ કર્તા પરગુણ હર્તા, આતમ કૃષ્ણ કહેવાયે; સમજ્યા વિણ તાણાવાણ કરીને, અન્તર ભેદ કો ન પારે. રમજે૯ આતમ કૃષ્ણને ભાવોને ગાવે, લેજો માનવભવ લહાવો; બુદ્ધિસાગર હરિ આતમરાયા, અત્તરદૃષ્ટિથી થાવરે. રમજે૧૦ સાણંદ. ૩ૐ શાન્તિઃ હવે મને હરિ નામશુ નેહ લાગે-એ રાગ. પદ. ૨૬૭. ચેતન ચેતે કોઇ ન દુનિયામાં તારું, મિથ્યા માને છે મારૂ મારે. ચેતનજી લાખ ચોરાશીમાં વાર અનતિ, દેહ ધય દુઃખ પામી; મળીયે માનવ ભવ હારને આતમ, ઉદ્યમમાં રાખ નહિ ખામીર. ચેતન૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213