Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 206
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * કાયારે બગલે મુસાફર જીવડા, જોજે તુ' આંખને ઉંધાડી; ઉચાળા અણધાર્યેા ભરવારે પડશે, પડચાં રહેશે ગાડીવાડીરે.ચે.ર રામ રાવણને પાણ્ડવ કરવ, મૂકી ચાયા સહુ માયા; બણીકણી શુ' કુલી ક્રેછે, પડતી રહેશે તારી કાયારે ચેતન૦ ૩ માયા મમતાને આળસ છાંડી, ધ્યાન ધરો સુખકારી; બુદ્ધિસાગર સદ્ગુરૂના પ્રતાપે, પામેા જીવ ભવપારીરે. ચેત૦ ૪ સાણું. ! પદ. II હવે મને–એ રાગ. ૧૬૮ હવે. હવે હું સમજ્યા જિનવર નામ એક સાચુ, સાચું જિન નામ ખીન્નુ કાચુ રે. માતપિતા ભાઇ દીકરાને દીકરી, લલના કુટુમ્બ નહિ મારૈ; મારૂ મારૂ કરી મમતાથી હાયા, જાણ્યું હવે સહુ ન્યારૂ૫ે. હવે. ૧ જન્મીને જાણ્યું ન તત્વ સ્વરૂપમે, ફાગઢ ફન્દમાં હું ફૂલ્યા; લક્ષ્મીસત્તાની ધેનમાં ધેરાયો,ભણતરભણીને હું તો ભૂયૅારે ૭.૨ કાયા મન વાણીથી ન્યારા હું આતમ, અલખસ્વરૂપી સુદ્ધાયા; ધ્યાન ધરીને જોયુ· સ્વરૂપ તા, આનન્દ અતિશય પાચારે. હુ.૩ ભેદુ ગુરૂએ મને ભેદ બતાવીને, વિષય વાસનાથી વાયા; બુદ્ધિસાગર ધન્ય ધન્ય ગુરૂજી, આપ તાને મુને તાયારે. હવે ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213