Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 198
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ", " હવે નાગા અવળે શું ચાલે, ચેતન ચાલ શિવે પાર તત્વસ્વરૂપ હિત માટેરે. અવળવ માયાના પાશમાં નિશદિન ઝૂલે, ભણું ભર્ણતરને શું ભૂલ્યો; માયાના કંદરે ફેગટ ફૂલે, ડહાપણના દરિયે તું શું ફૂલ્યોરે, અવળ૦ ૧ અલખ સ્વરૂપી આતમરાયા, નિર્ભય દેશ સુહાયા બુદ્ધિસાગર ધ્યાન ધર્યાથી, અનુભવ આનંદ પાયારે, અવળે ૨ હવે મને હરિ નામશું નેહ લાગે-એ રાગ. ર૬૧ મુસાફર જીવડા કાયાને મહેલે નથી તારે, માને શું મેહે માર મારે. મુસાફરો લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુઃખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અંતર્યામી રે. મુસાફર૦ ૧ કાયા મહેલને કાંઈ ન ભરશે, જલમાં ઉઠેલ પરપેટ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213