Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 185
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારંવાર પજુસણ નહીં મળે, લહી માનવને અવતાર, જીરે ૪ જેવું કરશે તેવું પામશે, જાણે આ સંસાર અસાર, જીવ એકલે આ એકલો, જશે પરભવમાં નિરધાર.ઓરેપ પાપ કર્મ કરી ધન મેળવ્યું, તે સાથને આવે લગાર, ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર રે. ૬ ઘડી લાખ ટકાની વહી જશે, નહી મળશે ટાણું ગસાર, રૂડું પરમ પજુસણ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર, સહુ સંઘમાં હર્ષ અપાર. જીરે ૭ મહેસાણા. પદ. શામળીયાની પાઘડી. એ રાગે. ૨૧૯ દેખે દેહદેરાસર માંહિ પરમદેવ આતમા, વજો વારે ભવિક, સુજાણ ઉઠી પરભાતમાં દેહદેરાસર દીપ,રે, તીર્થો લેક મજાર, કાકાશની પેટે તેને, વેર્તિ છે આકાર. પરમ૦ ૧ અતિશત દોઆંખે કરી રે, દેખ સમકિત દ્વાર; પસંતાં તેમાં ભારે, દીઠા દેવ જયકાર પરમ ૨ બે કર જોડી વન્દીએરે, વર્ષોલ્લાસ વધત; અષ્ટ પ્રકારી પૂજનાર, કીજે મન એકત. પરમ૦ ૩ ઉપશમજલ કલશે ભરી રે, પ્રેમે કરી પખાલ, અકિચનતા કેશરેરે, પુજો પરમ દયાલ, પરમ૦ ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213