________________
લક્ષણસમન્વય થવાથી અવ્યામિ નહીં આવે.
પરંતુ આ રીતે મુક્તિ પ્રત્યેના ઈષદ્રાગથી વિશિષ્ટ મુક્ષ્યદ્વેષને તહેતુ-અનુષ્ઠાનનો પ્રયોજક માનવામાં આવે તો મુત્યષને તહેતુ-અનુષ્ઠાનનું કારણ માનવાની જરૂર જ નહિ રહે. કારણ કે વિશેષણભૂત તાદૃશ ઈષાગથી જ તહેતુ-અનુષ્ઠાન સિદ્ધ થાય છે. વિશેષ્યભૂત મુક્યષનું કોઈ જ પ્રયોજન ન હોવાથી તે વ્યર્થ બનશે. આથી સમજી શકાશે કે લો.નં. ૧૩ની ટીકામાં “
મુ ળ મની મુવર્ચનુરાજ વા’ આ પ્રમાણે જે વચન છે, તેનો વ્યાઘાત થશે. કારણ કે મુક્તિ પ્રત્યેના અનુરાગથી જ તહેતુઅનુષ્ઠાન થાય છે-એમ માનવું ઉચિત છે. મુત્યષને તેનો પ્રયોજક માનવાનું ઉપર જણાવ્યા મુજબ બરાબર નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. આ શ્લોકની વાત પણ શંકાકારના આશય મુજબની છે. ૧૩-૧૮
ઉપર જણાવ્યા મુજબના અતિવ્યાત્યાદિ દોષના નિવારણ માટે મુત્યષમાં વિશેષતા જણાવીને તેનું નિરાકરણ કરાય છે
उत्कटानुत्कटत्वाभ्यां, प्रतियोगिकृतोऽस्त्वयम् । नैवं सत्यामुपेक्षायां, द्वेषमात्रवियोगतः ॥१३-१९॥
000000000006000