________________
ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગને અભિમુખ બુદ્ધિ થવાથી તીવ્ર મિથ્યાત્વાદિ પાપોનો ક્ષય થવાથી સદ્દનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, જેના મૂળમાં બાધ્ય ફ્લેચ્છા છે. અભવ્યાદિની ફ્લેચ્છા કોઈ પણ રીતે બાધ્ય થતી ન હોવાથી તેમને કોઈ પણ રીતે સદ્દનુષ્ઠાન પ્રત્યે અલ્પ પણ રાગ થવાનો સંભવ નથી. સ્વર્ગાદિ ફળની ઈચ્છા ખૂબ જ ભયંકર છે. એને બાધિત બનાવવાનું અદ્ભુત સાધન ઉપદેશ છે.
।।૧૩-૨૨૦૦
સૌભાગ્યાદિલેચ્છા હોવા છતાં એ બાધ્ય હોય તો અનુષ્ઠાન, તહેતુ-અનુષ્ઠાન સ્વરૂપ બની રહે છે : એ જણાવવા દ્વારા બાધ્ય ફ્લેચ્છાના સદનુષ્ઠાનરાગ-પ્રયોજત્વનું સમર્થન કરાય છે
આ બ
00
तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् । મુખ્યમાર્તાપ્રવેશાય, ફીયતેઽવ્વત વ ચ ॥૩-૨૩ા
‘‘સૌભાગ્યાદિ તે તે ફળના અર્થીઓ માટે આથી જ તે તે તપ શાસ્ત્રમાં જણાવ્યું છે અને તેથી જ મુગ્ધ જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ગીતાર્થ પુરુષો દ્વારા અપાય પણ છે.’’-આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. એનો
dord
dordordo#O
૪૦).ooo
broodbrdor
doc