Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગને અભિમુખ બુદ્ધિ થવાથી તીવ્ર મિથ્યાત્વાદિ પાપોનો ક્ષય થવાથી સદ્દનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, જેના મૂળમાં બાધ્ય ફ્લેચ્છા છે. અભવ્યાદિની ફ્લેચ્છા કોઈ પણ રીતે બાધ્ય થતી ન હોવાથી તેમને કોઈ પણ રીતે સદ્દનુષ્ઠાન પ્રત્યે અલ્પ પણ રાગ થવાનો સંભવ નથી. સ્વર્ગાદિ ફળની ઈચ્છા ખૂબ જ ભયંકર છે. એને બાધિત બનાવવાનું અદ્ભુત સાધન ઉપદેશ છે. ।।૧૩-૨૨૦૦ સૌભાગ્યાદિલેચ્છા હોવા છતાં એ બાધ્ય હોય તો અનુષ્ઠાન, તહેતુ-અનુષ્ઠાન સ્વરૂપ બની રહે છે : એ જણાવવા દ્વારા બાધ્ય ફ્લેચ્છાના સદનુષ્ઠાનરાગ-પ્રયોજત્વનું સમર્થન કરાય છે આ બ 00 तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् । મુખ્યમાર્તાપ્રવેશાય, ફીયતેઽવ્વત વ ચ ॥૩-૨૩ા ‘‘સૌભાગ્યાદિ તે તે ફળના અર્થીઓ માટે આથી જ તે તે તપ શાસ્ત્રમાં જણાવ્યું છે અને તેથી જ મુગ્ધ જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ગીતાર્થ પુરુષો દ્વારા અપાય પણ છે.’’-આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. એનો dord dordordo#O ૪૦).ooo broodbrdor doc

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66