Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ ૫ લાવતા સેવતાં થોડા વખત પહેલાં ઉત્તર ગુજરાતના પાઢણ ભંડારમાંથી એક પુરાણી પ્રત અમાને ઉપલબ્ધ થઈ. તેના ઉપરથી મેએ આ જીવનચરિત્ર લખ્યું છે. જો આની સાથે જુદી જુદી એ ચાર, પતા મળી ગઈ હાત તા લખવામાં અમેને વધારે સગવડત મળત, અમા માનીએ છીએ કે એક જ પુસ્તક ઉપરથી આ જીવન · ચિરત્ર લખાયુ` છે. તેમાં ધણી ટીથા રહી જવા સભવ છે. તેથી હાય અપરા પ્રેમપાત્ર મૃતિગ્માને અને ખીજા વિદ્વાનોને ભલામણ કરીએ છીએ કે કાઈ ઠેકાણેથી માણિભદ્રના જીવનચરિત્રનું લખાણ મળે તો જરૂર ગમેતે માકલી આપવા તસ્તી લેશા કે જેથી શ્રીજી વૃતિમાં સુધારા વધારા કરવામાં આવે અને જે પુસ્તક મેને સેલવામાં આવશે તેની નકલ કરી મૂળ પુસ્તક તરતજ પાન માકલનાર ધણીને મેકલી દેવામાં આવશે. માણિભદ્રજીની ઉત્પત્તિના સંબંધમાં જે એક જાતની દંતકથા ચાલી રહી છે તે આ જીવનચરિત્રના લખાણ ઉપરથી સાચી સાખીત થતી નથી. દંતકથા એવી ચાલે છે કે બીજા ગચ્છના આચાર્યે તપગચ્છમાં પોતાના અધિષ્ઠાયક, દેવદ્વારા ઉપસ શરૂ કર્યાં. તેથી ઘણા તપગચ્છના શ્રાવકાનાં મરણુ થવા માંડ્યાં, આ ઉપરથી તપગચ્છના આચાય હા રાજ ખુબ અસેસમાં પડયા છે, તે વખતે એક વૃદ્ધ માણિભદ્ર ક મળ્યા છે. આચાર્ય મહારાજને અસેસમાં બેઠેલા જોઈ તે કારણ છે. આચાર્ય મહારાજ તેનું કારણ કહે છે. ત્યારે શેઠ કહે છે કે મહારાજ ! યાને ઉપાય. ન. થાઇ શકે ? એના ઉત્તમાં જ્ઞાની ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 126