Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh
View full book text
________________
महावीर
[૨] સિદ્ધિ તારી હથેળીમાં છે, અનન્ત શક્તિને ધણી છે, તારા મહાન પુરુષાર્થને ફરવા! '
તું અહીં વિષયવિલાસ માટે નથી આવ્યો, કિન્તુ સચ્ચારિત્રના બળે આત્માને વિકાસ કરવા આવ્યા છે. : ઈન્દ્રિય વિલાસ કરવા માટે નથી, પણ સત્કર્મો, પુણ્ય કર્મો કરવા માટે છે. સ્વ–પરના હિતસાધનમાં તેમને ઉપયોગ એ માણસાધક યોગ છે.
મેહના અંધારામાં અટવાઈ પડેલા હે માણસે ! જાગો ! જાગો !! સ્વરૂપને સમજો ! ઓળખો! અને મુક્તિ માટે ખડા થાઓ !
નિર, કલ્યાણના અને પ્રસન્ન બની સત્યના અજવાળામાં અદમ્ય ઉત્સાહથી ઊંચે ઊંચે વિહરો! 'पावा' पुर्या स्थितो वर्षाकालेऽन्त्ये मगधावनौ । મરણ ગુણાકાપ સતિષાણ રેશિતઃ ૨૨૭ II द्वासप्ततिममायुष्कोऽमावास्यां मासि कार्तिक । चतुर्घटिकशेषायां रजन्यां भगवानसौ. ॥१२७ ।। अन्तिमायां महीयस्यां धर्मव्याख्यानपर्षदि । काशीकोशलनेतारो यस्यामष्टादशोऽऽसत ॥१२८ ।। धर्मोपदेशं कुर्वाणोऽन्तिम धर्मप्रदीपकम् । वणं विश्रम्य निष्कर्मीभ्य निर्वाणमासदत् ॥ १२९ ॥
, (મિક પછાપામ્) !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86