Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું સ્તવન/પ્રસ્તાવના સ્પષ્ટતા છઠ્ઠી ઢાળમાં કરેલ છે. આથી જ શ્રાવકોને લબ્ધાર્થ-ગૃહીતાર્થ કહ્યા છે, પણ આગમો ભણેલા શ્રાવકો હોય એમ કહ્યું નથી. માટે ગૃહસ્થોને આગમ વાંચવા અને તેના ભાષાંતર વાંચવા ઉચિત નથી તેવો અર્થ છઠ્ઠી ઢાળમાંથી સ્પષ્ટ થાય છે. વળી, પ્રસ્તુત સ્તવનના પરમાર્થને જાણવાથી કેવા પ્રકારના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ? તેની સ્પષ્ટતા સાતમી ઢાળમાં કરેલ છે. છબસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડં” માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩ તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 152