Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૯ )
અસ્ત થતા અવસરમાં ભાસ્કર, તેજ વિના આરક્ત થયે; દન પણ કરવાને લાયક, સહજ પણે દર્શાઇ રહ્યો; તેના તાત્ર કરણના બળથી, જે પૃથ્વીએ તાપ સહ્યો; જઇ મ્હોંચ્યા તે ચક્રવાકમાં, કેમ મુખેથી જાય કહ્યો ? સવિતા અધધ રક્ત થયા પછી, સ્વાશ્રય રૂપ નિજ સ્વામીથી; રહિત થવાથી ક્ષુલ્લ થએલા, કલાન્ત થયેલા કાન્તિથી; ત્યક્ત પૂર્વ પશ્ચિમ નીંચ ઠામે, આશ્રિત જાણે અનુરાગ્યા; દિન વિરૂપ એવા કિરણ ગણુ, કિડચત્ નવ દીપવા લાગ્યા; ૪ સવિતા અસ્તાચળના ઉપર, ઉગેલાં જે વૃક્ષ હતાં;
કામળ રકત કરેાથી તેને, અશક્ત યષ્ટિવત્ ગૃહતાં; અસ્તાદ્રિના ઉપવનમાં કે, અગાધ ઉદ્ધિ માંહી જઇ; પડચા અગર કે પૃથ્વી ઉપર, એવી સ્થિતિ દેખાઇ રહી. સુંદર ગતિના રાજ હુંસના, રમ્ય ઘાષ જ્યાં ગાજે છે;
પરિપૂર્ણ નવપ્રકાશવાળા, વિવિધ રાગ જ્યાં રાજે છે; હરિદશ્વના રહિત પણે જ્યાં, જ઼ીકી કાન્તિ બિરાજે છે;
પ્રાત:કાળ સમે એ સાય, કાળ ખરાબર છાજે છે. વાદળની ૫ક્તિએ વાળી, સધ્યાથી જે વ્યાપ્ત હતા; એવા પશ્ચિમ કેરા પ્રિયકર, નભ વિભાગ વિલસાઇ જતે; એ પણ રક્ત પ્રવાળ વિભૂષિત, રત્નાકર રતિકર જેવા; શેાલીતા લાગે છે સુખકર, શાન્તિમય શૈાભ્યા તેવા. ઉભય હસ્ત શિર સાથ નમાવી, સધ્યામાં મન ધરનારા; પ્રેમ સહિત વળી પ્રભુનું પૂજન, નિયમિત કાળે કરનારા; એવા જનને ત્યાગ કરીને, સ ંધ્યા ચપળ થઇ ચાલી; દગા આપી પ્રેમીને દુર્જન, જેમ જાય છે દઇ તાલી. સવારના આતમ ભયને લઈ, જાણે ક ંઇ સંતાઇ ગયા; અંધકાર એ કારણુ માટે, અમુઝણ વાળા અતીવ થયે; સાય'કાળે મ્હાર નિકળવા, અતિ આતુરતા ધારી રહ્યો; જે તે સ્થળથી આવી છેવટ, પૃથ્વીપર પ્રસરાઇ ગયા.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507