Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 453
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૩ ) પૂર્ણ ચન્દ્ર સમ ચેતન જાણે!, ચન્દ્રાતપ સમ ભાણુરે; વાદળ સમ કર્માની સત્તા, પ્રકૃતિ અનાવૃત્ત જાણુ; જોર કરે. ૨ પરઘર જાતાં ફળ નવ આવે, તન ધન યાવન હાણુરે; દિનદિન દર્શે અપયશ થાતા, રહેનકુટુંબમાં માન. જોર કરે, ૩ કુળ મર્યાદા છેડી ચાલ્યા; મનના મળ્યા સંગાથરે; અન્ને મિત્ર ખરાખર અધા, કાણુ દેખાડે વાટ જોર કરે. અંધુ વિવેકે સ્વામી મનાન્યેા. વા પરઘર સંગરે; આનન્દઘન સમતા ઘેર લાવ્યા, વાધ્યા નવલેારંગ, જોર કરે. પ ૪ ૫૬ ૫૭. રાગ ઉપરના. પેાતે માજી પેાતે ખાજીગર, પેાતે ગુરૂ અને ચેલારે; લેક અલાક વચ્ચે આપ બિરાજ્યા, નહી જીદા નહી ભેળા. અ. ૧ માજી તજીને ત્યાં જઈ બેઠા, જ્યાં સિ ંધુના મેળારે; વાણીવાદ ખટનાદ સહુમાં, જૂદા જૂદા ખેલેા, અપૂરવ, સદ્ગુરૂ મંદા હાય તે જાણા, અનુપમ સમજણુ એહરે; પત્થર કેરા ભાર ઉઠાવે, એક સરખા છે દેહ. અપૂવ. ૩ ભ્રમર ચરણની ખરાખરીમાં, કેમ ? ગજપ તાળાયરે; આનન્દઘન પ્રભુ આવી મળાને, મનના ભ્રમ મટી જાય. અપૂરવ૩ ૫૬ ૫૮. રાગ–ઝીઝટી. પ્રભુ પ્યારા આવી મળેા ટાણે આવે, મ્હને વિરહ વ્યથા અકળાવે. પ્રભુ પ્યારા—ટેક. એક પૈસાભાર અન્ન ના ભાવે, ભૂષણ પટ નથી ગમતા; મેાહન પ્રેમ ન આશા બીજી છે, ધરદાસી ને મદ દમતેા. પ્રભુ. ૧ અનુભવ ત્યાં જઈ વાત વિચારા. કયારે દેખુ પ્રાણ પ્યારા; અનુભવે જઇ સમજાવ્યા સ્વામીને, આનન્દઘન તણેા વારા. પ્રભુ. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507