Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 484
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૧૪ ) श्रीमद्सद्गुरुस्तुति. રાગ ઉપરને. બુદ્ધિસાગર સદ્ગુરૂની અલીહારી રે, જેને ભકિતપ્રભુ કેરી પ્યારી. Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ–એ ટેક. જૈનધર્મ તણી ટેક ધારી રે, યાવત્ જીવનના બ્રહ્મચારી રે, સહુ જીવાતણા ઉપકારી, બુદ્ધિ−૧ જેણે કામ કંકાસને કાપ્યા રે, અવળા માર્ગે સદૈવ ઉત્થાપ્યારે, દીવ્યદેશના સંદેશ આપ્યા. બુદ્ધિ-ર મુનિભાવની સાચવી દીક્ષા રે, આપી શિષ્યાને શાસ્ત્રની શિક્ષા રે, જેને ભાવ ભજન કેરી ભિક્ષા. બુદ્ધિ-૩ શાસ્ત્રી લેાકેા તે સ્નેહ સંભારે રે, પંડિત લેાકેા તે પ્રેમે પુકારે રે, ધ્યાની લાકા સદા ધ્યાન ધારે. બુદ્ધિ-૪ પ્રેમીજનને તેા લાગતા પ્રેમી રે, નેમી લેાકેાને લાગતા તેમી રે, મતિ શાસ્ત્ર પારંગત જેની, બુદ્ધિ-પ ભજની લેાકેા તા ભજનિક જાણે રે, યાગવાળા તા યાગી પીછાણે રે, નિર્મળલાક તા નિર્માની માને, બુદ્ધિ-દ જેની રાગ રહિત રૂડી દષ્ટિ રે, શાસ્ત્રમાંહી વિશારદ સૃષ્ટિ ૨, જેને વેરાગ્ય વારિની વૃષ્ટિ. બુદ્ધિ-૭ દેહ ત્યાગી ગયા બીજા દેશે રે, અમને જ્ઞાન અમૃત કેાણ દેશે રે, હિતશિક્ષાએ ગુરૂ ? કાણુ કહેશે. * બુદ્ધિ-૮ મેાહ રાજાને મારી નાખ્યા રે, રાગ એક આત્મામાંહી રાખ્યા રે, ગુરૂભાવ અજીત શિષ્યે ભાખ્યા. બુદ્ધિ-૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507