Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 475
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૫) इतिश्रीआनन्दघनमहामुनिकृतपदसंग्रहस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्य पूज्यपादश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिज्यरत्नप्रसिद्धयतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतपपबन्धगुर्जरभाषा नुषादः समाप्तः ॐ श्रीसद्गुरुविरह.! ઓધવજી સંદેશે કહેજે સામને–એ રાગ. સદ્ગુરૂનાં દર્શન તે ફરીથી ક્યાં મળે ? જેણે કહી હતી આત્મ પ્રદેશી વાતજે, વ્હાણુને ન્હાતાં રે ગુરૂજી સાંભરે, જેણે જગ્યા જપ જીનવના દિન રાતજે. સદગુરૂ–૧ સોહં શબ્દ સુણાવ્યા મહારા કાનમાં, જડ ચેતનની સમજાવી શુભ શાનજે, રૂપિયા આપ્યાથી વસ્તુ ના–મળે, તે પ્રભુ કેરૂં ગુરૂએ દીધું દાન. સદ્ગુરૂ૨ જ્ઞાન ભાનુ પ્રગટાવ્ય દિલ આકાશમાં, નિર્મળ ભાવે કર્યો તિમિરને નાશ, સમીપ વસ્તુને કીધી દૂર પ્રદેશમાં, દૂર વસ્તુને દર્શાવી છે પાસ. સદ્દગુરૂ–૩ સદ્ગુરૂના વચને હું છોડી જાતડી, સદ્ગુરૂ વચને ત્યાગ કરી હું નાતજે. ગુરૂ વચનામૃત પીને ત્યાગ્યા તાતને, ગુરૂ વચનથી માની માત અમાત. સદ્ગુરૂ–૪ બ્રમણા મમ ભાગીને લગની લાગી છે, ગુરૂ વચનમાં તન મન ધન કુરબાન, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507