Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 459
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૯ ) પદ ૬૯–ભેખરે ઉતારે રાજા ભરથરી–એ રાગ. સત્સંગ વિના કેમ પામીએ, પરમ મહારસ ધામજી; કેટી ઉપાય કરે ભલે, અનુભવ છે વિશ્રામજી. સત્સંગ ૧ સંત કલ્પતરૂ વિશ્વમાં, સેવે શીતલ છાંયજી; વાંછિત ફળ સઘળાં મળે, ભવ તાપ શમાજી. સત્સંગ ૨ ચતુર વિરંચિ આદિ ચહાય છે, પાદ પદ્મ મકરંદજી; ભલેને ભૂલાવે બીજા પ્રાણીઆ, શુદ્ધ આત્મા છે ચંદજી. સ. ૩ પદવી ઈન્દ્રાદિની નવ ચહું, ન ચહું રાજ સમાજજી; સાધુ સંગત સદા ચાહું છું, આનન્દઘન મહારાજજી. સટ ૪ પદ ૭૦-જેવાને જઈએ-એ રાગ. નહી પ્રીત તણું એ રીત, પ્રીતની રીત નહી–એ ટેક. હે શૃંગાર સજ્યા પિતાના, પણ પ્યારાજી છે નહીરે; પ્રાણનાથ વણુ મન વ્યાકુળ છે, નથી ગમતું અહીં કંઈ. પ્રીતની ૧ હું વશ પ્રિયને પ્રિય બીજાને, આતે ક્યાંની રીતરે પકારી જન કોઈ મનાવે, વાત માટે વિપરીત. પ્રીતની. ૨ વિરહાનલ જવાલા અતિ વસમી, મુજથી સહી નવ જાય; આનન્દઘન અમૃતમય વૃષ્ટિ, પિયુ મળતાં વરસાય. પ્રીતની. ૩ પદ ૭૧–રાગ ઉપરના. સાખી-આત્માનુભવ રસ કથા, પ્યાલી પીધી નવ જાય; મતવાળા જન ઢળી પડે, મતવિણ પાચન થાય. છે નરમ કથાને નાથ, ગરમ ન વાત કરો-ટેક. મા આગળ મામાની વાર્તા, જે વર્ષે તે ગમારરે; હજુ કોથળી પાસ કપટની, શ્રદ્ધા શું કરે નાર. ગરમ. ૧ નથી વાસના ત્યાગી જનની, કેમ આવે ભરથારરે; આ માર્ગે નથી ખાવું પીવું, શું હસીએ સંસાર. ગરમ. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507