Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 436
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૬) પદ. રર ધીરની કા –રાગ. વિચારી શું વિચારે રે, મ્હારૂં આગમ અગમ સદા, ટેક. વિણ અડધે અડધું નથી જડતું, વિણ આધેય આધાર; મરઘી વિના ઈડું નવ નિપજે, કે તે વિણ મરઘની નાર; સંત? વિચારી જે જે, નહી પામે કદીએ આપદા. વિચારી-૧ બિજ વિનાનું ઘાસ ઉગે નહી, ઘાસ વિના બીજ એમ; રાત્રિ વિના દિવસ નવ આવે, દિન વિના રાત્રિ તેમ, અંતરમાંહી શોધોરે, મળશે ત્યારે સત્ય કથા. વિચારી–૨ સંસારી વિણ સિદ્ધ બને નહી, સિદ્ધ વિના સંસાર; ક્ત વગર કરણ નથી થાતી, વિણ કરણી કિરતાર, મેંધી વાત મજાની રે, મહા પુરૂષની મેંધી મતા. વિચારી–૩ જન્મ મરણ વગર નથી ઘટત, મૃત્યુ વણ જન્મને પાશ; દીપક વણ પરકાશ બને નહી, દીપક વગર પ્રકાશ અઘરી આતે ઘાંટીરે, અન્ય વાત જાણે વાયદા. વિચારી–૪ આનન્દધન પ્રભુના વચનમાં, પ્રીતિ કરે રૂચિવંત; શાશ્વતભાવ વિચારી વ્હાલા, ખેલો અનાદિ અનંત, વચન સુધારસ પીશેરે, સંતપુરૂષ સ્નેહી સર્વથા. વિચારી–૫ ૧ પદ. ૨૩ ગઝલ. અનુભવ કલિ જાગી હવે, અવધૂ? અનુભવની કલિક આતમ સ્મરણ કરતી બની, મુજ વૃત્તિ અનુભવની કલિ. પુત્ર ન સાથે આવશે, વનિતાય પણ વેરી બને, નંબી અનેરી વાટ છે, અવધૂ ? અનુભવની કલિ. દિન ડેઢ ઘેરી લીધી છે, વળી ફેજ માયાની વડી; છતી કરી સુખમય થયે, અવધુ? અનુભવની કલિ. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507