Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 450
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૩• ) સરખા તે સરખામણી રાખે, અબળાને બળીઆ મારે રે જી; અખળા તે કેમ ? એટલી શકીને, મહા યાદ્ધાને મારે, મ્હારી માડી∞ જે જે કીધું જે જે કરાવ્યું, તે કહેતાં હું લાજી રે જી; ઘેાડામાં મ્હે સમજી લીધુ, ઘર સમ તીરથ ન બીજી.... મ્હારી માડી-૮ આપવીતી કહેતાં મ્હને મારે, તેથી જોર ન ચાલેરે જી; આનન્દઘન પ્રભુ કર પકડે તા,ખીજું સઘળુ પાળે, મ્હારી માડીટ્ ૫૬ ૪૯. સયર ચાલા-એ રાગ. કંચન વરણા નાથરે હુને કાઇ મેળાવા, એ ટેક. અંજન રેખા ન આંખમાં ભાવે, માજન શિર પડેા લાારે; મ્હને ૧ પરમનની કાણુ સાનને જાણે, વેદના વિરહ અથાહ રે. મ્હને-ર થરથર ધ્રૂજે છે કાયા મ્હારી, જેવા કપી વાયુથી થાયરે. મ્હને-૩ દેહુ ગેહ હવે કાંઈ ગમે નહી, ગમતી નથી કવિતાયરે, મ્હને-૪ આનન્દધન વ્હાલા માંહ્યડી ઝાલે, રાખી લઉ મનડાની માંહ્યરે મ્હને-૫ ૧૬ ૫૦. રાગ–ઉપરતા. અનુભવ પ્રીતમ કેમ મનાવું ? અંતર ચરચર થાયરે; સખી ? કેમ ? ટેક. મ્હારૂંક્ષણમાંહી ધનવત, ક્ષણમાંહી નિન, પળપળમાં બદલાયરે. સખી ! ક્ષણમાંહી મિલેન ને ક્ષણમાંહી નિર્મળ, રૂપી અરૂપી જણાયરે. સખી ક્ષણમાંહીં ઇન્દ્ર ને ક્ષણમાં ભીખારી, વિધવિધ રૂપ વરતાયરે. સખી ? પાતે પેાતાના હિતકારી આતમ, નિન થઇ મત્તા ખાયરે. સખી ? For Private And Personal Use Only ૧ ૨ 3 ܡ

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507