Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 473
________________ " व्रतश्रुतिधृतिध्यानविवेकयमसंयमैः ये वृद्धा स्तेऽत्र शस्यन्ते न पुनः पलिताङ्कुरः ॥ १ ॥ મસ્તક પર શ્વેત વાળનુ` માત્ર છત્ર ધરાય તેથી વૃદ્દો નથી ગણાતા, પરંતુ જે વ્રત, શાસ્ત્રજ્ઞાન, ધીરજતા, ધ્યાન, વિવેક, અને યમ, તેમજ સયમ આદિ સુગુણાને ધારણ કરતા હોય, તેવા ઉત્તમ ગુણા જેએમાં ઝુલતા અને ખીલતા હાય પછી ભલે તેએ ખાલ હાય છતાંય ગુણુ વૃદ્ધ મનાય છે. આપણા ચરિત્રનાયકે ખલવયમાંજ સ્નેહીના સસને ત્યાગી, સ્નેહીની સંસારમાં ક્રૂસાવવાની એનેકધા પ્રેરવી હોવા છતાંય આત્માને પાવરધા બનાવી અસાધારણ સત્ત્વ કૌશલ્ય અને હિ'મત કેળવી સહ રક્ષક જૈનાચાય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે નાની વયમાં સયમ રવીયા, એ શું વાંચકના હૃદયને દિઙમૂઢ નથી બનાવતું ? તાનુખની વાત તે। એ છે કે ચિરત્રનાયકના ગૃહકૌટુબિકા ત્રણ ત્રણ વાર પાછા લઈ ગયા. છતાંય ચરિત્રનેતાનું હૃદય તેઓના સ્નેહકીચડમાં ન લેપાયુ, પરંતુ વિશેષ મક્કમ ઉત્સાહીને નિલે પ બનતુ ં ગયુ'! જેઓના હૃદયમાં સાચી ત્યાગની પ્રીતિ જાગી છે, તેને સ’સાર ત્યાગવા રહેલ છે. એ ધડા આ દૃષ્ટાન્તથી પૂરવાર થાય છે. વાંચક સાચા ત્યાગના અને ત્યાગના ઉપદેશકના વિશધી કદીય ન બનતા ! ત્યાગના વિરોધી એ આત્મદ્રોહી છે, અધ:પતનને! મા` વહાથે સ્વીકારે છે, વિકાશ માર્ગ અસાધ્ય બનાવે છે. ખ્યાલ રાખજે? ભૂરિ ભૂરિ અભિનદના અને અભિવન્દના તે ત્યાગ મૂતિઓના ચર્ણામાંજ ધટે ! સુસંસ્કાર — સુસ યાગ એ મહાન જીવન ઔષધ છે, કુસ યાગ એ અસાધ્ય ભયકર ચેપી રાગ છે, જે પુણ્યવંત વ્યક્તિને નિઃસ્વાર્થી અને પરાપકારી મહાપુરૂષોની સેાખત સાંપડે છે, તેની ધ નાખત ચોમેર ખૂબજ ગાજે છે, ચિરત્રનાયકે સુગુરૂના નિર્દોષ સહયેગમાં જીવન

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502