Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 153
________________ સાક્ષાત્ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા. અને તેને ‘કૂવામાંથી બહાર કાઢ્યો. તેનું દારિદ્ર દૂર કરવા અનેક રત્નો આપી તેને સહી સલામત વસંતપુર પહોંચાડ્યો. ૧૪૪ Jain Education International સંબંધ જન્મ, મરણ, વેવિશાળ, લગ્ન વગેરેની ક્રિયા કરાવનાર એક ગોરના ઘરની બરાબર બાજુમાં એક ગધેડો મરી ગયો. ગોરે મ્યુનિસિપાલિટીની ઓફિસે ફોન કરી જણાવ્યું કે હું ગૌરીશંકર ગોર બોલું છું. મારા ઘરની બાજુમાં એક ગધેડો મરી ગયો છે. તો તેના શબની વ્યવસ્થા કરો, ફોન ઉપાડનાર કોઈ મરકરો હતો. તેણે તરતજ જવાબ આપ્યો કે મરનારની ઉત્તર ક્રિયા તો આપ કરો છો. તો પછી એના સમાચાર અહીં શું કામ આપો છો ? તેની જે વિધિ કરવાની હોય તે આપ ખરાખર કરી લો. ગોરે વળતો જવાબ આપ્યો કે એ તો હું પતાવી દઈશ. પરંતુ મરનારના સગા સંબંધીઓને સમાચાર તો આપવા જ પડે ને ! એટલે જ મેં તમને ફોન કર્યો છે. કથાની ન્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194