Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 171
________________ પત્ર મેળવી લઈને ‘અ’ ઉપર મીંડું ચડાવી દીધું. આથી વાક્ય આ રીતે બની ગયું ‘‘સંધીયતાં જ્માર:’’ તેનો અર્થ સાવ બદલાઈ ગયો. કુમારને આંધળો કરી નાંખજો. કૃત દ્વારા પત્ર કુણાલ પાસે પહોંચ્યો. તે વાંચતા જ પિતાની આજ્ઞાનું પાલન કરવા તેણે ધગધગતા બે સોચા મંગાવ્યા. મંત્રીઓ ને કહ્યું : પિતાજીની આજ્ઞા છે કે મારી બે આંખો ફોડી નાંખીને મને આંધળો કરવો, આ આજ્ઞાનુ પાલન કરો. જયારે મંત્રીઓએ ફરીથી તપાસવાનો આગ્રહ કર્યો. ત્યારે કુણાલે સાફ ના પાડી દીધી અને પોતાની જાતે જ હાથમાં ગરમ કરેલા ધગધગતા સોયા ભોંકી દઈને બંને આંખો ફોડી નાંખી. ૧૬ ર Jain Education International પુણ્યના ઉદયે સુખ મળે છે, અને પાપના ઉદયથી દુઃખ મળે છે. આ માન્યતા અધૂરી છે. પુણ્યના ઉદયે સુખની સામગ્રી મળે પણ સુખ ન મળે. પાપના ઉદયે પાપ કરવાના નિમિત્તો મળે, દુ:ખના નિમિત્તો મળે પણદુઃખ નથી મળતું. સુખકષાયોની મુક્તિથી મળે છે. દુઃખ કષાયોથી મળે છે. કથાની ક્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194