________________
&
રાજન્ ! આ સાદડી હું દિવસે વણું છું ને તારો કિલ્લો ચણાય છે, અને રાતે ઉકેલી નાંખું છું તેથી કિલ્લો તૂટી જાય છે. રાજા કહે : તો આમાંથી બચવાનો કોઈ ઉપાય?
બાવાજી કહે : ઉપાય છે, મારું નામ અમર કરવાનું વચન આપો તો મારી આ વિઘાથી તમારો આ કિલ્લો તૂટશે નહિ. રાજાએ વચન આપ્યું. અને ત્યાંના ચોકને ““માણેક ચોક'' નામ આપ્યું. ત્યાર પછી કિલ્લો ઝપાટાબંધ ચણાઈ ગયો.
વેદનાના મોતી
ઘુઘવતા સાગરના તળીયેથી મરજીવા મોતી કાઢી શકે છે, પણ અંતરની છીપમાં પડેલા વેદનાના મોતીને દુનિયાનો || કોઈપણ મરજીવોકાઢી શકતો નથી, સિવાય | કે માનવી ખુદ મરજીવો બની અંતરની છીપને તોડી ફોડી, વેદ નાના મોતી | દુનિયાની સપાટી પર રમતું મૂકી દે.
| વેદ ના હદ થી ગુજરી (ઈ છે. સહનશીલતાની સરહદ પણ આવી જાઈ છે. સરહદની સરહદ ન હોય સ્વપ્ન ભક્તના ટુકડે ટુકડા વેરવા અંતર બેચેન બની || ગયું છે. '
Add
fથાની યાદી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org