Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 186
________________ & રાજન્ ! આ સાદડી હું દિવસે વણું છું ને તારો કિલ્લો ચણાય છે, અને રાતે ઉકેલી નાંખું છું તેથી કિલ્લો તૂટી જાય છે. રાજા કહે : તો આમાંથી બચવાનો કોઈ ઉપાય? બાવાજી કહે : ઉપાય છે, મારું નામ અમર કરવાનું વચન આપો તો મારી આ વિઘાથી તમારો આ કિલ્લો તૂટશે નહિ. રાજાએ વચન આપ્યું. અને ત્યાંના ચોકને ““માણેક ચોક'' નામ આપ્યું. ત્યાર પછી કિલ્લો ઝપાટાબંધ ચણાઈ ગયો. વેદનાના મોતી ઘુઘવતા સાગરના તળીયેથી મરજીવા મોતી કાઢી શકે છે, પણ અંતરની છીપમાં પડેલા વેદનાના મોતીને દુનિયાનો || કોઈપણ મરજીવોકાઢી શકતો નથી, સિવાય | કે માનવી ખુદ મરજીવો બની અંતરની છીપને તોડી ફોડી, વેદ નાના મોતી | દુનિયાની સપાટી પર રમતું મૂકી દે. | વેદ ના હદ થી ગુજરી (ઈ છે. સહનશીલતાની સરહદ પણ આવી જાઈ છે. સરહદની સરહદ ન હોય સ્વપ્ન ભક્તના ટુકડે ટુકડા વેરવા અંતર બેચેન બની || ગયું છે. ' Add fથાની યાદી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194