Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 188
________________ સિકંદરને આપ પૈદા કરી શક્યા હોત. પણ જો પહેલા આપ નદીમાં પડીને કદાચ મરી ગયા હોત તો અમે ફરીથી આપના જેવા બીજા એરિસ્ટોટલ ગુરુને ક્યાંથી મેળવી શકત ! માટે મેં નદીમાં પહેલા કુદકો માર્યો હતો. એરિસ્ટોટલ સિકંદરની ગુરુ ભકિત નિહાળી રહ્યા. ( સાપશું બઘું !) સાપનુ બચ્ચું રાતે ફરતું ફરતું એક રસોડામાં આવ્યું. અને ચાહ બનાવાની કીટલીમાં કુંડાળુંવાળીને બેસી ગયું. કીટલી ઉઘાડી હતી. વહેલી સવારે અંધારામાં ગૃહણી ઉઠી. કીટલીમાં થોડું પાણી નાંખી, ઢાંકણું ઢાંકી ચૂલા પર રાખીને નિત્ય કૃમમાં પરોવાઈ ગઈ. થોડી વારમાં તેણે ત્રણ કપ ચાહ બનાવી અને પોતાના પિતા-પુત્રની સાથે બેસીને પીધી. લગભગ એકાદકલાકમાં ત્રણેય મરી ગયા. પછી જ્યારે કીટલીમાં મરેલા ઉકળેલા સાપનું બચ્ચું નિકળ્યું. ત્યારે પડોશી ઓએ ત્રણેયના મૃત્યુનું રહસ્ય જાણ્યું. 99E કથાની યારી લા પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194