Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 187
________________ ( સિકંદ૨ળી ગુરૂભકિત) સિકંદર એક મહાન સમ્રાટ હતો. એરિસ્ટોટલ તેના ગુરુ હતા. સિકંદર તેના ગુરુની આજ્ઞા મુજબ જીવન જીવવા હંમેશા પ્રયત્ન કરતો. એક દિવસ ગુરુ અને શિષ્ય બંને જઈ રહ્યા હતા. રસ્તામાં નથી આવી. નદીમાં પાણી કેટલું ઉંડુ છે તે બાબત અંગે બે વચ્ચે વિચારણા ચાલી. એનો કોઈ નિર્ણય ન આવ્યો. તેમ છતાં સિકંદરે નદીમાં કૂદકો લગાવી દીધો. તે તરતો તરતો સામે કિનારે પહોંચી પણ ગયો. ત્યાંથી તેણે ગુરુને કહ્યું. ગુરુજી ! આપ પણ તરતા-તરતાં આવી જાઓ કોઈ ભય નથી. પાણી વધારે ઉડું નથી. પછી એરિસ્ટોટલ તરીને સામે કિનારે પહોંચી ગયા. પછી સિકંદરને પૂછયું : તે આવું સાહસ કેમ કર્યું ! જો નદીમાં પાણી ઉડું નીકળ્યું હોત તો તારી જીદના કારણે તું તો મરી જાતને ! સિકંદરે કહ્યું : ગુરુજી ! હું કદાચ મરી ગયો હોત તો મારા જેવા બીજા દશ ૧૩૮ '૬થાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194