Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 179
________________ રાજાએ હર્ષ પામી પુત્રી પરણાવી ને કન્યાદાનમાં અર્ધું રાજય આપ્યું. આ વાતની ખબર માતા પિતાને મળતાં તેઓ હર્ષ પામ્યા. પણ ધરણ વિચારવા લાગ્યો 3 કે હવે પણ કોઈ ઉપાયે તેને મારી જ નાંખું. તો જ મને શાંતિ મળે. તેથી માતા પિતાને કહ્યું કે હું ભાઈને મળવા જાઉં છું. આજ્ઞા મળતા તે મારવાના ઈરાદે ધનદેવ પાસે આવ્યો. ૧૭૦ કરશે તેને પુત્રી તથા અર્ધું રાજય આપીશ. ધનકુમા૨ે પડહ ઝીલીને રાજકુમારીને દિવ્યાંજનથી દેખતી કરી. Jain Education International ધનદેવે પૂર્વની વાત ભૂલી જઈ તેનું તથા માતા પિતાનું કુરાળ પૂછ્યું. ધરણે કહ્યું બધા કુશળ છે, પણ તારા વિના મને ચેન ન પડ્યું તેથી મળવા આવ્યો છું. પછી બંને સુખે રહેવા લાગ્યા. એક વખતે ધરણે અજાને એકાન્તમાં કહ્યું કે તમે જેને જમાઈ બનાવ્યો છે તે તો જાતનો ચંડાળ છે. કાચા કાનનો રાજા સાચું માની જલ્લાદો પાસે ગુપ્ત રીતે મધ્યરાત્રીએ તેને બોલાવ્યો. રાજાના ખોલાવવાથી ધનદેવ જવા તૈયાર થયો. ત્યારે ધરણે કહ્યું : મને રાજા પાસે જવા દે. તેથી ધરણ રાજા પાસે કથાની ક્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194