SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર મેળવી લઈને ‘અ’ ઉપર મીંડું ચડાવી દીધું. આથી વાક્ય આ રીતે બની ગયું ‘‘સંધીયતાં જ્માર:’’ તેનો અર્થ સાવ બદલાઈ ગયો. કુમારને આંધળો કરી નાંખજો. કૃત દ્વારા પત્ર કુણાલ પાસે પહોંચ્યો. તે વાંચતા જ પિતાની આજ્ઞાનું પાલન કરવા તેણે ધગધગતા બે સોચા મંગાવ્યા. મંત્રીઓ ને કહ્યું : પિતાજીની આજ્ઞા છે કે મારી બે આંખો ફોડી નાંખીને મને આંધળો કરવો, આ આજ્ઞાનુ પાલન કરો. જયારે મંત્રીઓએ ફરીથી તપાસવાનો આગ્રહ કર્યો. ત્યારે કુણાલે સાફ ના પાડી દીધી અને પોતાની જાતે જ હાથમાં ગરમ કરેલા ધગધગતા સોયા ભોંકી દઈને બંને આંખો ફોડી નાંખી. ૧૬ ર Jain Education International પુણ્યના ઉદયે સુખ મળે છે, અને પાપના ઉદયથી દુઃખ મળે છે. આ માન્યતા અધૂરી છે. પુણ્યના ઉદયે સુખની સામગ્રી મળે પણ સુખ ન મળે. પાપના ઉદયે પાપ કરવાના નિમિત્તો મળે, દુ:ખના નિમિત્તો મળે પણદુઃખ નથી મળતું. સુખકષાયોની મુક્તિથી મળે છે. દુઃખ કષાયોથી મળે છે. કથાની ક્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy