________________
ગોગ૯૨૪
'સતત ત્રીજા વરસે પણ દુકાળ પડ્યો હતો. પશુઓ ઘાસ ચારાના અભાવે મોતને ઘાટ ઉતરી રહ્યા હતા. લીલું ઘાસ તો શું, પણ સૂકું ઘાસ પણ મળવું દુર્લભ હતું. પણ એક ખેડૂત ભારે ખર્ચ કરીને બહારથી પોતાના પશુઓને માટે સુકું ઘાસ લઈ આવ્યો.
થોડા દિવસ સુધી તો પશુઓએ ઘાસ ખાધું પણ પછી એને સૂંઘવાનું ચ બંધ કરી દીધું. રોજ-રોજ આવું ઘાસ શી રીતે ખવાય? ખેડૂત મુંઝાયો. હવે શું કરવું ? લીલું ઘાસ તો મળે તેમ નથી. અને સૂકું ઘાસ ખાવા પશુઓ તૈયાર નથી. જો આમને આમ ચાલે તો પશુઓ મરી જાય... . તેવામાં કોઈ ચાલબાજ માણસે ખેડૂતને સલાહ આપી કે આ બધા પશુઓને તું લીલા રંગના ચમા પહેરાવી દે. પછી જો તેનું પરિણામ !... અને પેલાએ ખરેખર એ અખતરો કર્યો. તેને આશ્ચર્ય થયું. જે ઘાસની સામે પશુઓ જોવાય તૈયાર નહોતા. એજ ઘાસ પશુઓ ખૂબ જ મજેથી ખાવા લાગ્યા. કારણ કે લીલા ચરમાં પહેર્યા પછી
થાની કયારી
લાગે પ્યારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org